অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગુજરાત સાહિત્ય અકાદમી

ગુજરાત સાહિત્ય અકાદમી

  1. અમારા વિશે પરીચય
  2. ભાષા અકાદમી
    1. ગુજરાતી સાહિત્ય અકાદમી
    2. હિન્દી સાહિત્ય અકાદમી
    3. ઉર્દૂ સાહિત્ય અકાદમી
    4. સિંધી સાહિત્ય અકાદમી
    5. સંસ્કૃત સાહિત્ય અકાદમી
    6. કચ્છી સાહિત્ય અકાદમી
  3. મિશન અને વિઝન
  4. પુરસ્કાર
  5. ગૌરવ પુરસ્કારથી સન્માનિત વિદ્વાનોની યાદી
  6. કચ્છી સાહિત્ય અકાદમી
  7. ઉર્દૂ સાહિત્ય અકાદમી
  8. સંસ્કૃત સાહિત્ય અકાદમી
  9. સિંધી સાહિત્ય અકાદમી
  10. યુવા ગૌરવ પુરસ્કારથી સન્માનિત વિદ્વાનોની યાદી
  11. પ્રવૃત્તિઓ
  12. પ્રકાશનો
  13. ગુજરાત સાહિત્‍ય અકાદમીના પ્રકાશનો
    1. કવિતા
    2. નવલકથા
    3. નાટક
    4. નિબંધ
    5. બાળસાહિત્‍ય
    6. લોકસાહિત્‍ય
    7. વાર્તાસંગ્રહ
    8. સાહિત્‍ય વિવેચન / સંશોધન
    9. અન્‍ય
    10. ગ્રંથાવલિઓ
    11. સમગ્ર મેઘાણી સાહિત્‍ય
    12. પ્રશિષ્‍ટ પુસ્‍તક પ્રકાશન શ્રેણી
  14. ‘શબ્‍દસૃષ્ટિ’ દીપોત્‍સવી વિશેષાંકોનું ગ્રંથ રૂપે પ્રકાશન
    1. અંગ્રેજી અનુવાદ ગ્રંથો
    2. ગુજરાતીમાં અનુવાદિત ગ્રંથો
    3. ડાયસ્‍પોરા સાહિત્‍ય
  15. કચ્‍છી સાહિત્‍ય અકાદમીના પ્રકાશનો
  16. વલી ગુજરાતી ગઝલ કેન્‍દ્રનાં પ્રકાશનો
  17. સરફરોશી પુસ્‍તક પ્રકાશન શ્રેણી
  18. કાર્યક્રમો
  19. કાર્યક્રમો 2016-17
  20. નાગરીક અધિકાર પત્ર
  21. યોજનાઓ
  22. નીતિઓ
  23. અંદાજપત્ર
  24. શબ્દસૃષ્ટિ

અમારા વિશે પરીચય

ગુજરાત માં સંસ્કાર પ્રવૃતત્તિઓને વધુ વ્યાપક અને અંતર્વર્તિ પ્રદેશો સુધી પહોંચતી કરવા માટે સરકાર પ્રતિબધ્ધ છે. ગુજરાત સાહિત્ય અકાદમી અને પાંચ ભગિની અકાદમીઓ દ્વારા સાહિત્ય પ્રચાર પ્રસારનું કાર્ય કરાઈ રહ્યું છે. વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન રાજ્ય સરકાર દ્વરા ગુજરાત સાહિત્ય અકાદમીના સત્તા મંડળની નવરચના કરવામાં આવી છે. અને સભ્યોની કાર્યવાહક સમિતિ અને અગિયાર સભ્યોનું માર્ગ દર્શક મંડળ નિયુક્ત કરાયું છે.

ભાષા અકાદમી

ગુજરાત રાજયમાં છ અકાદમીઓ કાર્યરત છે, જે નીચે મુજબ છે.

ગુજરાતી સાહિત્ય અકાદમી

ગુજરાતી સાહિત્ય  અકાદમી ધ્વાભરા હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિાઓ

  • શિષ્‍ટમાન્‍ય પુસ્‍તકોના લેખકને તથા નવોદિત લેખકને સહાય.
  • ગ્રંથપ્રકાશન યોજના અંતર્ગત ગુજરાતી ભાષાના ઉત્‍તમ પુસ્‍તકો પ્રકાશિત.
  • ઉત્‍તમ ગુણવત્‍તા ધરાવતા ગુજરાતી પુસ્‍તકોને પારિતોષિક.
  • વિશ્વ સાહિત્‍યની ઉત્‍તમ કૃતિઓને ગુજરાતી માં અનુવાદ કરવા માટે સહાય.
  • ગુજરાતી સાહિત્‍યના પરિસંવાદ યોજી ગુજરાતી સાહિત્‍યના વિવિધ સ્‍વરૂપોની સમીક્ષા.

હિન્દી સાહિત્ય અકાદમી

હિન્‍દી સાહિત્‍ય અકાદમી ધ્‍વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્‍તિઓ

  • શિષ્‍ટમાન્‍ય પુસ્‍તકોના લેખકને તથા નવોદિત લેખકને સહાય.
  • ગ્રંથપ્રકાશન યોજના અંતર્ગત હિન્‍દી ભાષાના ઉત્‍તમ પુસ્‍તકો પ્રકાશિત.
  • ઉત્‍તમ ગુણવત્‍તા ધરાવતા હિન્‍દી પુસ્‍તકોને પારિતોષિક.
  • વિશ્વ સાહિત્‍યની ઉત્‍તમ કૃતિઓને હિન્‍દીમાં અનુવાદ કરવા માટે સહાય.
  • હિન્‍દી સાહિત્‍યના પરિસંવાદ યોજી હિન્‍દી સાહિત્‍યના વિવિધ સ્‍વરૂપોની સમીક્ષા.

ઉર્દૂ સાહિત્ય અકાદમી

ઉર્દૂ સાહિત્ય અકાદમી દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓ

  • શિષ્‍ટમાન્ય પુસ્તકોના લેખક તથા નવોદિત લેખકને સહાય.
  • ઉર્દૂ ભાષાના પરિસંવાદ યોજવા
  • સાબરનામા નામના ઉર્દૂ વાર્ષિકનું પ્રકાશન.
  • ઉર્દૂ ભાષાના ઉત્તમ પુસ્તકો તથા મૂર્ધન્ય લેખકનું સન્માન.
  • આર્થિક રીતે નબળા ઉર્દૂ સાહિત્યકારોને સહાય.
  • અપ્રાપ્‍ય ઉર્દૂ પ્રશિષ્‍ટ પુસ્તકોનું પુન: મુદ્રણ.
  • ઉર્દૂ ભાષાના પરિસંવાદોનું આયોજન.
  • યુવા સાહિત્યકારને યુવા ગૌરવ પુરસ્કાર.

સિંધી સાહિત્ય અકાદમી

સિંધી સાહિત્ય અકાદમી દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓ

  • શિષ્‍ટમાન્ય પુસ્તકોના લેખક તથા નવોદિત લેખકને આર્થિક સહાય.
  • પ્રશિષ્‍ટ કૃતિઓનું સિંધી ભાષામાં ભાષાંતર.
  • અદબી ચમન નામના વાર્ષિકનું પ્રકાશન.
  • સિંધી ભાષાના ઉત્તમ પુસ્તકો તથા મૂર્ધન્ય લેખકને પારિતોષિક.
  • અપ્રાપ્‍ય સિંધી પુસ્તકોનું પુન: મુદ્રણ.
  • સિંધી ભાષાના પરિસંવાદનું આયોજન.

સંસ્કૃત સાહિત્ય અકાદમી

સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓ

  • પ્રતિવર્ષ સંસ્કૃત ભાષાના વયોવૃદ્વ વિદ્વાનોને આર્થિક સહાય
  • પ્રતિવર્ષ એક સંસ્કૃત વિદ્વાનને ગૌરવ પુરસ્કાર તરીકે રૂ.૧,૦૦,૦૦૦/- ની રોકડ રકમ, શાલ તથા સન્માન પત્ર
  • ગ્રંથ પ્રકાશનની યોજના હેઠળ સંસ્કૃત ભાષાના વ્યાકરણ વિષયક સંશોધનાત્મક તથા વિવેચનાત્મક ગ્રંથો
  • વેદશાસ્ત્ર પારંગત સંસ્કૃત ભાષાના ત્રણ પંડિતો અને એક શસ્ત્ર વિદ્વાન પ્રત્યેકને રૂ.૫૦,૦૦૦/-, શાલ અને સન્માનપત્ર
  • સંસ્કૃત ભાષી બોલતો એક પરિવારને રૂ.૧૧,૦૦૦/-, શાલ અને સન્માનપત્ર
  • યુવા ગૌરવ પુરસ્કાર રૂ.૫૦,૦૦૦/- પ્રતિવર્ષ એક યુવા સાહિત્યકારને અર્પણ

કચ્છી સાહિત્ય અકાદમી

કચ્‍છી સાહિત્‍ય અકાદમી ધ્‍વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્‍તિઓ

  • કચ્‍છી ભાષાના વિકાસ માટે કામગીરી.
  • કચ્‍છી સામયિક અને ગ્રંથો પ્રકાશિત.
  • કચ્‍છી ભાષામાં ઓડિયો –વિડીયો કેસેટનું ઉત્‍પાદન, પ્રકાશન અને વિતરણ.
  • કચ્‍છી ભાષા સાહિત્‍ય માટે પરિસંવાદો આયોજિત.
  • કચ્‍છી ભાષના લેખકોને. ફેલોશીપ તથા પુરસ્‍કાર.
  • રાજયમાં કચ્‍છી ભાષામા સાહિત્‍યને ઉપકારક થાય તેવા સંશોધન કેન્‍દ્રો તથા સ્‍વાધ્‍યાય પીઠો સ્‍થાપવા.
  • કચ્‍છી લોકગીત, સુગમ સંગીત, ડાયરા, નાટક ઇત્‍યાદિ પ્રવૃત્‍તિને ઉત્‍તેજન.
  • યુવા સાહિત્‍યકારને યુવા ગૌરવ પુરસ્‍કાર.

મિશન અને વિઝન

  • ગુજરાત પ્રદેશમાં બોલાતી ગુજરાતી ભાષા ઉપરાંત અન્ય ભાષાઓ ભારત સરકાર માન્ય ભાષાઓ તથા ગુજરાત પ્રદેશની બોલીઓ અને તેના સાહિત્યના વિકાસ, સંશોધન અને ઉત્કર્ષ માટે કામગીરી કરવી.
  • અકાદમીના ઉદ્દેશો જેવા સમાન ઉદ્દેશો માટે કાર્ય કરતી માન્ય સાહિત્ય સંસ્થાઓ અને મંડળોને આર્થિક તેમજ અન્ય પ્રકારે સહકાર આપવો. દિલ્હીની રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી તેમજ ભારતના અન્ય રાજ્યોની પ્રાદેશિક ભાષાસાહિત્ય માટેની અકાદમીઓ તથા ગુજરાત બહાર ગુજરાતી ભાષા-સાહિત્ય અંગે પ્રવૃત્તિ કરતી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે સાહિત્ય અંગે આદાનપ્રદાન કરવું તેમજ એ માટે જરૂરી આર્થિક પ્રબંધ કરવો.
  • અકાદમીની પ્રવૃત્તિઓ માટે દાન અને અનુદાન દ્વારા ભંડોળ એકત્ર કરવું.
  • ગુજરાતમાં બોલાતી ગુજરાતી ભાષાના સામયિકો અને ગ્રંથો પ્રકાશિત કરવાં અને શક્ય સહાય કરવી.
  • ગુજરાત રાજ્યની ગુજરાતી ભાષા-સાહિત્ય ક્ષેત્રની સંસ્થાઓને માન્યતા આપવી અને તેમની સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે આર્થિક અનુદાન દ્વારા સહાય કરવી.
  • ગુજરાત રાજ્યના જુદા જુદા પ્રદેશોના વિશિષ્ટ બોલીગત સાહિત્યના તેમજ લોકસાહિત્યના વિવિધ પ્રકારો અને સ્વરૂપોની સમીક્ષા કરવી તથા તેવા સાહિત્યને જાળવી રાખવા યોગ્ય પ્રબંધ કરવો.
  • ગુજરાતી ભાષા સાહિત્ય માટે સાહિત્યિક ગોષ્ઠિઓ, પરિસંવાદો, પુસ્તક પ્રદર્શનો, તાલીમ શિબિરો, ઉત્સવો, મેળાઓ, પ્રવાસો ઇત્યાદિનું આયોજન કરવું અને એ પ્રકારની કામગીરી કરતી અન્ય સાહિત્ય સંસ્થાઓને આર્થિક સહાય કરવી.
  • ગુજરાતના ગુજરાતી ભાષા સાહિત્યના સિદ્ધિવંત લેખકોને અને તેમની કૃતિઓને પુરસ્કારથી સન્માનવા પ્રબંધ કરવો.
  • ગુજરાતી ભાષા સાહિત્ય ક્ષેત્રે નામાંકિત એવા ગુજરાતના સર્જકો અને વિદ્વાનોને ફેલોશીપ પ્રદાન કરવી.
  • ગુજરાતના ગુજરાતી ભાષા સાહિત્ય ક્ષેત્રે ગુણવત્તાલક્ષી સેવા બજાવી હોય એવા ગુજરાતમાં વસતા વયોવૃદ્ધ અને સહાયપાત્ર લેખકોને યોગ્ય આર્થિક સહાય કરવી.
  • રાજ્યની પંચવર્ષીય યોજનાઓ હેઠળ ગુજરાતી ભાષા સાહિત્યના વિકાસ અન્વયે જે પ્રાયોજનાઓ રાજ્ય સરકારે મંજૂર કરી હોય અને અકાદમીના ઉદ્દેશો અને કાર્યપ્રદેશો સાથે જે સંબંધ ધરાવતી હોય તેવી પ્રાયોજનાઓનો અમલ કરવો.
  • ગુજરાત પ્રદેશના ગુજરાતી ભાષા સાહિત્યને ઉપકારક થાય તેવા સંશોધનકેન્દ્રો, સ્વાધ્યાયપીઠો ઇત્યાદિ સ્થાપવા અને વિકસાવવાં તેમજ આવાં માન્ય કેન્દ્રોને આર્થિક સહાય કરવી.
  • ગુજરાતની સંસ્કૃતિનાં ચેતના સ્ત્રોતને વેગ મળે તેવાં સંશોધન, પ્રકાશન અને અન્ય સહાયક કાર્યો હાથ ધરવા.
  • ગુજરાતનાં ગુજરાતી સાહિત્યના વિકાસ માટે જરૂરી હોય અને ઉપરનાં ઉદ્દેશોમાં જેની સ્પષ્ટતા કરવામાં આવી ન હોય તેવી તમામ પ્રવૃત્તિઓ કરવી.

પુરસ્કાર

સાહિત્ય રત્ન એવોર્ડ

તા.૧૬ મે ૨૦૧૬ સોમવારના રોજ ટાગોર હોલ, અમદાવાદ ખાતે પદ્મ શ્રી ગુણવંત શાહને સાહિત્ય રત્ન એવોર્ડ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પરમપૂજ્ય શ્રી મોરારિબાપુ, માન. મુખ્યમંત્રીસુશ્રી આનંદીબહેન પટેલ, માન. મંત્રીશ્રી નાનુભાઈ વાનાણી, અકાદમીના અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહા ઉપસ્થિત રહ્યા હતા. પદ્મ શ્રી ગુણવંત શાહને સાહિત્ય રત્ન એવોર્ડ શ્રી મોરારિબાપુના વરદહસ્તે આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે અધ્યક્ષસ્થાને રહેલાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કહ્યું હતું કે, ‘કોઇ પણ સરકાર આપવા ખાતર એવોર્ડ નથી આપતી. એની પાછળ લાખો યુવાનો અને ભાવકો સુધી પ્રેરણા પહોંચાડવાનો હેતુ હોય છે.’ ગુણવંત શાહને “વિચાર યજ્ઞના આચાર્ય” ગણાવીને એવોર્ડ એનાયત કરતા મોરારી બાપુએ કહ્યું હતું કે,’ વિનોબાજી, આચાર્યના ત્રણ લક્ષણો ગણાવતા - નિર્ભય, નિષ્પક્ષ અને નિર્વેર. આ ત્રણે લક્ષણો ઉપરાંત તેમનામાં સુવિચાર, સદ્દવિચાર, સમ્યક વિચાર, સામો વિચાર અને સ્વ વિચારના લક્ષણો દેખાતા હોવાથી હું તેમને વિચાર યજ્ઞના આચાર્ય કહુ છું.’ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ, ભાગ્યેશ જહાએ પૂર્વ ભૂમિકા બાંધતા કહ્યું હતું કે,’આજે લગભગ આખું ગુજરાતી સાહિત્ય જગત અહીં બેઠું છે, કારણ કે ગુણવંત શાહના સન્માનનો દરેક ગુજરાતીને હરખ હોય.’

સાહિત્યરત્ન એવોર્ડથી સન્માનિત થયેલા શ્રી ગુણવંત શાહે કહ્યું હતું કે,’આ એવોર્ડ મળ્યો છે તો મને સારૂ લાગ્યું છે. હું એટલું ચોક્કસ કહું છું કે હું આ એવોર્ડ પાછો આપવાનો નથી. પાછો આપવા માટે મેં આ એવોર્ડ લીધો નથી. હું એવું માનું છું કે જેમ ગુડ અને બેડ કોલેસ્ટ્રોલ હોય તેમ ગુડ અને બેડ અહંકાર પણ હોય છે.જે સાહિત્યકાર કલમનું ચરિત્ર ગુમાવે છે તે ક્યાંયનો રહેતો નથી.’

અતિથિ વિશેષ તરીકે કેબિનેટ મંત્રી નીતિન પટેલ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટિના ઉપકુલપતિ દક્ષેશ ઠાકર, સાહિત્યકારોમાં સર્વ શ્રી રઘુવીર ચૌધરી, શ્રી વિનોદ ભટ્ટ, શ્રી રાજેન્દ્ર પટેલ, શ્રી માધવ રામાનુજ, શ્રી ચીનુ મોદી, શ્રી રજનીકુમાર પંડ્યા, શ્રી સતીષ વ્યાસ તેમજ સંગીત નાટ્ય અકાદમીના અધ્યક્ષશ્રી યોગેશ ગઢવી વગેરે હાજર રહ્યા હતા.

પાંચ પુસ્તકોનું લોકાર્પણ મનભાવન ઉત્સવ

તા. ૪ મે ૨૦૧૬ના રોજ અમદાવાદ ખાતે કવિ અને અકાદમી કાર્યવાહક સમિતિના સભ્ય સુશ્રી લતા હિરાણીના કુલ પાંચ પુસ્તકો – બે કાવ્યસંગ્રહો ‘ઝળઝળિયાં’ તથા ‘ઝરમર’ અને બીજાં ત્રણ પુસ્તકો, ‘ગુજરાતના યુવારત્નો’, ‘સંવાદ(પ્રાર્થનાઓ)’, ‘બુલબુલ’(બાળવાર્તાઓ)નું ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા, જાણીતા વિવેચક શ્રી સુમન શાહ, સુપ્રસિદ્ધ લોકપ્રિય વાર્તાકાર શ્રી રજનીકુમાર પંડ્યા તથા અમદાવાદ બુક ક્લબના આયોજક શ્રી ખુરશીદજીના હસ્તે લોકાર્પણ થયું. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા શ્રી રઘુવીરભાઈ ચૌધરી કાર્યક્રમના માનવંતા મહેમાન બન્યા અને ઉદબોધન કરી આશીર્વાદ આપ્યા.

કાવ્યસંગ્રહ ‘ઝળઝળિયાં’ વિશે પ્રતિભાવ આપતાં શ્રી ભાગ્યેશ જહાએ કહ્યુ,”લતા હિરાણીને કવિતાનો શબ્દ હ્રદયના ઉંડાણમાંથી મળે છે. એમણે ‘ઝળઝળિયાં’ કાવ્યસંગ્રહ આપ્યો છે. ઝળઝળિયાં એ આંસુ પહેલાની અવસ્થા છે. એ ડૂસકું કે ડૂમો નથી. અભિવ્યક્તિની અવતરણક્ષણ છે આંખોની છાજલી પર મોતીની આભા સર્જે છે.”

બાળ સાહિત્ય શિબિર

બાળકોની સાહિત્ય અને માતૃભાષાના પ્રત્યે અભિરુચિ વધે એ હેતુથી ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પ્રથમ બાળ સાહિત્ય શિબિર શિવાશિષ સ્કૂલબોપલમાં તા.૭ મે ૨૦૧૬ના રોજ સવારે ૮ થી ૧૨ દરમિયાન યોજાઈ. આ કાર્યક્રમ માટે કુલ ૪૦ બાળકોએ રજીસ્ટ્રેશન કરાવેલું હતું. જાણીતા કવિશ્રી કૃષ્ણ દવેએ પોતાની બાળકવિતાઓ બાળકો સમક્ષ ગાઈ અને ગવડાવી. એ પછી જાણીતા કલાકારશ્રી આશા ભટ્ટે બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે એવી વાતો કરી અને રમતો રમાડી તથા ગીતો ગવડાવ્યા. સમગ્ર કાર્યક્રમનું સંકલન શ્રી લતા હિરાણીએ કર્યું.

અ-મૃત પર્વનું વિમોચન

શ્રી ચીનુમોદીનાં મુક્તકસંગહ “અ-મૃત પર્વ”નું વિમોચન રવિશંકર રાવળ ભવન ખાતે તા.૨૬ મે ૨૦૧૬નાં સાંજે ૬ કલાકે કરવામાં આવ્યું. તે પ્રસંગે સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ અને લોક કલાકાર શ્રી યોગેશ ગઢવી, સાહિત્ય અકાદમીના અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહા અને કવિશ્રી માધવ રામાનુજ ઉપસ્થિત હતા. ભાવકોની ઉપસ્થિતિમાં સુફી રૂબાઈ ઓરકેસ્ટ્રા સાથે ડૉ. ફિરદોસ દેખૈયા દ્વારા ગાન કરાયું. જેણે સુફી સંગીતની રંગત જમાવી હતી.

સાહિત્ય ગૌરવ પુરસ્કાર

ગુજરાત સાહિત્‍ય અકાદમી, હિન્‍દી, સિઁધી, સંસ્કૃત , ઉર્દુ અને કચ્‍છી સાહિત્‍ય અકાદમી ધ્‍વારા તે ભાષા સાહિત્‍યના વિકાસ અને ઉત્‍કર્ષમાં પોતાના સર્જન, વિવેચન કે સંશોધન ધ્‍વારા ઉત્તમ પ્રદાન કરનાર કોઇ એક મુર્ધન્‍ય સાહિત્‍યકારને તેમની લાંબા ગાળાની સાહિત્‍ય સેવા અને નોંધપાત્ર અર્પણને ધ્‍યાનમાં રાખીને સાહિત્‍યનો ગૌરવ પુરસ્‍કાર રૂ.૧.૦૦ લાખ, શાલ, સરસ્વતી પ્રતિમા અને સન્‍માનપત્ર અર્પણ કરવામાં આવે છે.

ગૌરવ પુરસ્કારથી સન્માનિત વિદ્વાનોની યાદી

ગુજરાત સાહિત્ય અકાદમી

ક્રમ

નામ

વર્ષ

શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

૧૯૮૩

શ્રી સુંદરમ

૧૯૮૪

શ્રી ઉમાશંકર જોશી

૧૯૮૫

શ્રી પન્નાલાલ પટેલ

૧૯૮૬

શ્રી સ્નેહરશ્મિ

૧૯૮૭

શ્રી ચં.ચે. મહેતા

૧૯૮૮

શ્રી હરિવલ્લભ ભાયાણી

૧૯૮૯

શ્રી નગીનદાસ પારેખ

૧૯૯૧

શ્રી રાજેન્દ્ર શાહ

૧૯૯૨

૧૦

શ્રી નિરંજન ભગત

૧૯૯૩

૧૧

શ્રી ગુલાબદાસ બ્રોકર

૧૯૯૪

૧૨

શ્રી હીરાબેન પાઠક

૧૯૯૫

૧૩

શ્રી કે. કા. શાસ્ત્રી

૧૯૯૬

૧૪

શ્રી મકરંદ દવે

૧૯૯૭

૧૫

શ્રી ધીરુભાઈ ઠાકર

૧૯૯૮

૧૬

શ્રી મનુભાઈ પંચોલી ‘દર્શક’

૧૯૯૯

૧૭

શ્રી નટવરલાલ પંડ્યા ‘ઉશનસ”

૨૦૦૦

૧૮

ડો. રમણલાલ જોશી

૨૦૦૧

૧૯

ડૉ. રઘુવીર ચૌધરી

૨૦૦૧

૨૦

શ્રી ધીરુબેન પટેલ

૨૦૦૨

૨૧

શ્રી લાભશંકર ઠાકર

૨૦૦૨

૨૨

ડૉ. મધુસૂદન પારેખ

૨૦૦૩

૨૩

ડૉ. ભોળાભાઈ પટેલ

૨૦૦૪

૨૪

શ્રી વિનોદ ભટ્ટ

૨૦૦૫

૨૫

ડૉ. ચંન્દ્રકાન્ત શેઠ

૨૦૦૬

૨૬

શ્રી અમૃતલાલ વેગડ

૨૦૦૭

૨૭

સુશ્રી વર્ષા અડાલજા

૨૦૦૮

૨૮

શ્રી કુમારપાળ દેસાઈ

૨૦૦૯

૨૯

શ્રી વીનેશ અંતાણી

૨૦૧૦

૩૦

શ્રી તારક મહેતા

૨૦૧૧

૩૧

શ્રી ભગવતીકુમાર શર્મા

૨૦૧૨

૩૨

પદ્મશ્રી શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર

૨૦૧૩

૩૩

શ્રી સુમન શાહ

૨૦૧૪

૩૪

શ્રી વિનોદ જોશી

૨૦૧૫

૩૫

શ્રી માધવ રાજાનુજ

૨૦૧૬

હિન્દી સાહિત્ય અકાદમી

ક્રમ

નામ

વર્ષ

પં. બદરીપ્રસાદજી સાકરિયા

૧૯૯૫

પ્રો. રામલાલ પરીખ

૧૯૯૫

પં. વિશ્વદેવ શર્મા

૧૯૯૫

શ્રી મદન મોહન મનુજ

૧૯૯૫

શ્રી ગિરધારીલાલ સરાફ

૧૯૯૫

પં. કે.કા. શાસ્ત્રી

૧૯૯૬

શ્રી મુકુન્દલાલ અંજારીયા

૧૯૯૬

શ્રી નરેન્દ્ર અંજારીયા

૧૯૯૬

શ્રી અરવિંદ જેઠાલાલ જોશી

૧૯૯૬

૧૦

પ્રો. રણધીર ઉપાધ્યાય

૧૯૯૬

૧૧

પ્રો. ભુપતિરામ સાકરિયા

૧૯૯૭

૧૨

શ્રી જયકિશનદાસ સદાણી

૧૯૯૭

૧૩

ડો. પ્રભાસ શર્મા

૧૯૯૭

૧૪

ડૉ. મદન ગોપાલ ગુપ્તા

૧૯૯૭

૧૫

ડૉ. નીરૂપમા પોટા

૧૯૯૭

૧૬

ડૉ. ગોવર્ધન શર્મા

૧૯૯૮

૧૭

ડૉ. રમાકાન્ત શર્મા

૧૯૯૮

૧૮

ડો. ભગવતશરણ અગ્રવાલ

૧૯૯૮

૧૯

ડૉ સુદર્શન મજીઠીયા

૧૯૯૮

૨૦

ડૉ. કિશોર કાબરા

૧૯૯૮

૨૧

આચાર્ય દયાશંકર જોશી

૧૯૯૯

૨૨

શ્રીમતી જયાબહેન શાહ

૧૯૯૯

૨૩

ડૉ. અરવિંદ દેસાઈ

૧૯૯૯

૨૪

શ્રી ભવવતપ્રસાસ મિશ્ર

૧૯૯૯

૨૫

ડો હરિભાઈ પંડ્યા

૨૦૦૦

૨૬

શ્રી નથમલ કેડિયા

૨૦૦૦

૨૭

ડૉ. કુંજબિહારી વાર્ષ્ણેય

૨૦૦૦

૨૮

ડૉ ભોળાભાઈ પટેલ

૨૦૦૦

૨૯

ડૉ મહાવીર ચૌહાણ

૨૦૦૦

૩૦

શ્રી નાનુભાઈ બારોટ

૨૦૦૧

૩૧

ડૉ. શાંન્તિ શેઠ

૨૦૦૧

૩૨

પં. બાલ શાસ્ત્રી ‘પ્રેમી’

૨૦૦૧

૩૩

ડૉ રમણલાલ પાઠક

૨૦૦૧

૩૪

શ્રી અવિનાસહ શ્રીવાસ્તવ

૨૦૦૧

૩૫

ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈ

૨૦૦૨

૩૬

શ્રી ઉમાકાન્ત માંકડ

૨૦૦૨

૩૭

ડૉ. હરીશ શુક્લ

૨૦૦૨

૩૮

ડૉ બંસીધર શુક્લ

૨૦૦૨

૩૯

ડૉ સુધા શ્રીવાસ્તવ

૨૦૦૨

૪૦

ડૉ અંબાશંકર નાગર

૨૦૦૩

૪૧

ડો. રામકુમાર ગુપ્તા

૨૦૦૪

૪૨

આચાર્ય રઘુનાથ ભટ્ટ

૨૦૦૫

૪૩

ડૉ બંસીધર શર્મા

૨૦૦૬

૪૪

શ્રી રઘુવીર ચૌધરી

૨૦૦૭

૪૫

શ્રી ચંદ્રકાંત મહેતા

૨૦૦૮

કચ્છી સાહિત્ય અકાદમી

ક્રમ

નામ

વર્ષ

શ્રી પ્રતાપરાય ત્રિવેદી

૨૦૦૫

શ્રી માધવ જોશી ‘અશ્ક’

૨૦૦૬

શ્રી તેજપાલ ધારવી ‘તેજ’

૨૦૦૭

શ્રી નારાયણ જોશી ‘કારાલય’

૨૦૦૮

શ્રી વ્રજકંધ ગંજ

૨૦૦૯

વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી ના ઘોષિત થઈ રહ્યા છે.

ઉર્દૂ સાહિત્ય અકાદમી

ક્રમ

નામ

વર્ષ

શ્રી ઝાહીરૂદ્દીન મદ્દની

૧૯૯૨

પ્રો. વારિસ હુસેન અલવી

૧૯૯૩

શ્રી મોહંમદ અલવી

૧૯૯૪

શ્રી મઝરસલહકક અલવી

૧૯૯૫

ડૉ ઝિયાઉદીન દેસાઈ

૧૯૯૬

પ્રો. મોહિયુદ્દીન બોમ્બેવાલા

૧૯૯૭

શ્રી અકબર અલી તીરમીઝી

૧૯૯૮

શ્રી અબ્દુલ અઝીઝ કાદરી

૧૯૯૯

શ્રી જમાલ કુરેશી

૨૦૦૦

૧૦

શ્રી સરશાહબુલંદ શહેરી

૨૦૦૧

૧૧

શ્રી રહેમત અમરોહવી

૨૦૦૨

૧૨

શ્રી આદિલ મન્સુરી

૨૦૦૩

૧૩

શ્રી સૈયદ વહીદ અશરફ

૨૦૦૪

૧૪

શ્રી સફર ખંભાતી

૨૦૦૫

૧૫

શ્રી મોહમ્મદ ઝુબેર કુરેશી

૨૦૦૭

૧૬

શ્રી અબ્બાસ દાના

૨૦૦૮

૧૭

શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ

૨૦૦૯

૧૮

શ્રી વસીમ મલિક

૨૦૧૦

૧૯

શ્રી અબ્બાસી મહેબૂબહુસેન

૨૦૧૧

૨૦

શ્રી શકીલ આઝમી

૨૦૧૨

૨૧

શ્રી નિસાર અહેમદ અન્સારી

૨૦૧૩

૨૨

શ્રી મુસાફીર પાલન પુરી

૨૦૧૪

સંસ્કૃત સાહિત્ય અકાદમી

ક્રમ

નામ

વર્ષ

શ્રી જે. જે. પંડ્યા

૧૯૯૪

ડૉ. નગીનદાસ જી. શાહ

૧૯૯૫

ડૉ . ચિત્રાબેન શુક્લ

૧૯૯૬

આચાર્ય મુકુન્દરાય દેવશંકર ભટ્ટ

૧૯૯૭

ડૉ. અરુણચંદ્ર દેવશંકર શાસ્ત્રી

૧૯૯૮

ડો હરિપ્રસાદ ગંગારામ શાસ્ત્રી

૧૯૯૯

પ્રા. વસંતરાય ગૌરીશંકર પંડ્યા

૨૦૦૦

ડો. અરવિંદભાઈ હર્ષદરાય જોષી

૨૦૦૧

ડૉ. જયેન્દ્રભાઈ કે. દવે

૨૦૦૨

૧૦

શ્રી મણિભાઈ ઈ પ્રજાપતિ

૨૦૦૩

૧૧

શ્રી કાનજીભાઈ મ. પટેલ

૨૦૦૪

૧૨

શ્રી વસંતભાઈ પરીખ

૨૦૦૫

૧૩

શ્રી સુરેશચંદ્ર જ. દવે

૨૦૦૬

૧૪

શ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રી

૨૦૦૭

૧૫

ડૉ. રાજેન્દ્ર નાણાવટી

૨૦૦૮

૧૬

ડૉ. હર્ષદેવ માધવ

૨૦૦૯

૧૭

શ્રી મનસુખલાલ લવજીભાઈ સાવલિયા

૨૦૧૦

૧૮

શ્રી રશ્મિકાંત પદ્મકાન્ત મહેતા

૨૦૧૧

૧૯

શ્રી લક્ષ્મેશ વલ્લભજી જોષી

૨૦૧૨

૨૦

ડૉ. વિજય દેવશંકર પંડ્યા

૨૦૧૩

૨૧

ડૉ. અજિતસિંહ ઈશ્વરસિંહ ઠાકોર

૨૦૧૪

૨૨

ડૉ અંબાલાલ પ્રજાપતિ

૨૦૧૫

૨૩

ડૉ. શાંતિપ્રસાદ મ. પંડ્યા

૨૦૧૬

સિંધી સાહિત્ય અકાદમી

ક્રમ

નામ

વર્ષ

શ્રી હુંદરાજ દુખાયલ

૧૯૮૮

શ્રી ઈન્દ્ર ભોજવાણી

૧૯૮૯

શ્રી ગંગારામ સમ્રાટ

૧૯૯૦

શ્રી લીલારામ રૂચંદાણી

૧૯૯૧

શ્રી લક્ષ્મીચંદ પ્રેમ

૧૯૯૨

શ્રી હરિદરિયાણી દિલગીર

૧૯૯૩

શ્રી સતરામદાસ સાયલા

૧૯૯૪

શ્રી આનંદ ટહેલરામાણી

૧૯૯૫

શ્રી રમણ પ્યાસી

૧૯૯૬

૧૦

શ્રી ભગવાનદાસ દોલતાણી

૧૯૯૭

૧૧

શ્રી અર્જુન હાસિદ

૧૯૯૮

૧૨

ડૉ. પ્રેમ પ્રકાશ

૧૯૯૯

૧૩

શ્રી હીરો સેવકવાણી

૨૦૦૦

૧૪

શ્રી જયંત રેલવાણી

૨૦૦૧

૧૫

શ્રી તેજ કાબીલ

૨૦૦૨

૧૬

શ્રી જેઠો લાલવાણી

૨૦૦૩

૧૭

શ્રીમતી ઈન્દ્રા વાસવાણી

૨૦૦૪

૧૮

શ્રી ભગવાન નિર્દોષ

૨૦૦૫

૧૯

શ્રી હુંદરાજ બલવાણી

૨૦૦૬

૨૦

શ્રી કિશન ખુબચંદાણી

૨૦૦૭

૨૧

શ્રી લખમી ખિલાણી

૨૦૦૮

૨૨

શ્રી નામદેવ તારાચંદાણી

૨૦૦૯

વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૪ ના ઘોષિત થઈ રહયા છે.

રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક” - શ્રી વિનોદ ભટ્ટ

તા. ૮ જૂન ૨૦૧૬ બુધવારના ટાગોર હોલ, પાલડી, અમદાવાદ ખાતે ગુજરાતના ખ્યાતનામ અને સર્વપ્રિય હાસ્ય લેખક શ્રી વિનોદ ભટ્ટને પ્રથમ “રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક” અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યના માન. શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રમતગમત-યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના માન. મંત્રીશ્રી નાનુભાઈ વાનાણી, પદ્મશ્રી અને સાહિત્યરત્ન શ્રી ગુણવંત શાહ, જાણીતા હાસ્ય લેખકશ્રી રતિલાલ બોરીસાગર અને અકાદમીના અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. હાસ્ય લેખક શ્રી વિનોદ ભટ્ટને “રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક” શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વરદહસ્તે આપવામાં આવ્યું હતું.

સાહિત્ય અકાદમીના અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહાએ જણાવ્યું હતું કે, આ પારિતોષિક માટે વિનોદભાઈથી શ્રેષ્ઠ વ્યક્તિ બીજા કોઇ ન હોઇ શકે. વિનોદભાઈ આ યુગના એક સર્વોત્તમ અને સર્વમાન્ય હાસ્ય સર્જક છે. ભટ્ટ સાહેબે આપણને સૌને માત્ર હસાવ્યા નથી પણ હાસ્યના ક્ષેત્રમાં ઊંડુ ખેડાણ કરીને હાસ્યના વિવિધ સ્વરૂપો પ્રજા સમક્ષ મૂકી આપ્યા છે. આ હાસ્યની ઉત્તમ સેવા છે. હાસ્યલેખકશ્રી રતિલાલ બોરીસાગરે વિનોદી શૈલીમાં વિનોદ ભટ્ટનો પરિચય આપ્યો હતો.

પદ્મશ્રી ગુણવંત શાહે વિનોદ ભટ્ટના લેખનમાં વૈચારિક નીડરતાને બિરદાવતા કહ્યું હતું કે ઘણા લેખકો આને સારું લાગશે કે આને ખરાબ લાગશે એવું માનીને સાચી વાત લખતાં ડરે છે. આ સંદર્ભે તેમણે ગાંધીજીની આત્મકથા બાદ વિનોદ ભટ્ટની આત્મકથા “એવા રે અમે એવા”ને સરખાવતાં કહ્યું હતું કે તેમાં દરેક વાત નિખાલસ અને સ્પષ્ટ રીતે લખાઈ છે. રાજ્યકક્ષાના મંત્રીશ્રી નાનુભાઈ વાનાણીએ વિનોદ ભટ્ટની હાસ્યયાત્રા બિરદાવીને રાજ્યસરકારનું સન્માન સ્વીકારવા પ્રત્યે આનંદ વ્યક્ત કર્યો હતો.

શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, આ સન્માનમાં ઉપસ્થિત રહેવાની તક મને મળી એ જાણે મારૂં આડકતરું સન્માન હોય એવો ભાવ અનુંભવું છું. એટલું બધું માન મને વિનોદભાઈ પ્રત્યે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સવારે સૌથી પહેલો લેખ વિનોદભાઈનો વાંચતા. કોઈ સુંદર લેખ હોય અને હું એમને સવારે ૦૮:૩૦ ફોન કરૂં તો શ્રી નરેન્દ્ર મોદી કહેતા મે સવારે ૦૬:૩૦એ વિનોદભાઈને વાંચી લીધા છે. આ એમની લોકપ્રિયતા છે. આવા સર્જકને સન્માનતા આનંદ જ થાય.

શ્રી વિનોદ ભટ્ટને “રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક” અર્પણ કરાયું ત્યારે ટાગોરહોલમાં ખીચોખીચ સંખ્યામાં ઉપસ્થિત સૌ સાહિત્યપ્રેમીઓએ સ્ટેડિંગ ઓવેશન આપ્યું હતું. અને તાળીઓના ગડગડાટથી વધાવ્યા હતા.

બાળસાહિત્ય વાર્તાશિબિર-૨

તા.૧૮ જૂન ૨૦૧૬ના રોજ સર્વોપરી શૈક્ષણિક સંકુલ, નવાસાદુળકા, તા.જિ.મોરબી ખાતે બાળસાહિત્ય શિબિર-૨ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિત વક્તા તરીકે શ્રી દિપક ત્રિવેદી અને સુશ્રી હર્ષિદા ત્રિવેદીએ કામગીરી બજાવેલ હતી. શિબિરના સંચાલિકા તરીકે અકાદમીના કાર્યવાહક સમિતિના વરિષ્ઠ સભ્ય સુશ્રી લતાબહેન હિરાણીએ સેવા આપી હતી. જેમાં કુલ ૩૦ થી ૪૦ જેટલા શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો.

વાર્તાશિબિર

તા. ૨૫ જૂન ૨૦૧૬ના રોજ નવજીવન પ્રેસ, અમદાવાદ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વાર્તાશિબિરનું આયોજન કરાયું હતું. આ એકદિવસીય શિબિરમાં ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર શ્રી રજનીકુમાર પંડ્યાનું સૂત્ર સંચાલન હતું. જાણીતા વાર્તાકારશ્રી મોહન પરમારે વક્તા તરીકે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું સમગ્ર સંચાલન અકાદમીના કાર્યવાહક સમિતિના વરિષ્ઠ સભ્ય સુશ્રી લતાબહેન હિરાણીએ કર્યું હતું. આ વાર્તાશિબિરમાં અકાદમીના અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહાએ ઉદઘાટન-પ્રેરક પ્રવચન કર્યું હતું. ગુજરાતભરમાંથી એકંદરે ૪૫ જેટલા વાર્તાકારો ઉપસ્થિત રહ્યાં હતાં.

શ્રેષ્‍ઠ પુસ્તક ઇનામ પુરસ્કાર

છ સાહિત્ય અકાદમી દ્વારા પ્રતિ કેલેન્ડર વર્ષ દરમ્યાન સંબંધિત ભાષાના શ્રેષ્‍ઠ પુસ્તકોને પારિતોષિક આપવાની યોજના ચાલુ વર્ષ ૨૦૧૩-૧૪ માં તા.૨૧/૧૦/૨૦૧૩ના રોજ અમદાવાદ ખાતે ગુજરાતી ભાષાના-૮૬, હિન્દી ભાષાના-૨૪, સંસ્કૃત ભાષાના-૨૪, ઉર્દૂ ભાષાના-૦૪, સિંધી ભાષાના-૦૬ અને કચ્છી ભાષાના-૦૩ એમ કુલ ૧૪૭ લેખકોને પ્રથમ ઇનામ ૧૧,૦૦૦/-, દ્રિતીય ઇનામ ૭,૦૦૦/- અને તૃતીય ઇનામ ૫,૦૦૦/- પ્રમાણે પારિતોષિક અર્પણ કરવામાં આવ્યા. આ પારિતોષિક ગુજરાત રાજયના માનનીય મંત્રીશ્રી રમણલાલ વોરા (ર.ગ.) ના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.

યુવા ગૌરવ પુરસ્‍કાર

ગુજરાત સાહિત્‍ય અકાદમી, હિન્‍દી, સિઁધી, સંસ્કૃત , ઉર્દુ અને કચ્‍છી સાહિત્‍ય અકાદમી ધ્‍વારા તે ભાષા સાહિત્‍યના વિકાસ અને ઉત્‍કર્ષમાં પોતાના સર્જન, વિવેચન કે સંશોધન ધ્‍વારા ઉત્તમ પ્રદાન કરનાર ૧૮ થી ૩૫ વર્ષના નવોદિત સાહિત્યકારને તેમની સાહિત્‍ય સેવા અને નોંધપાત્ર અર્પણને ધ્‍યાનમાં રાખીને યુવા ગૌરવ પુરસ્‍કાર અર્પણ કરવામા આવે છે. જેમાં  ૫૦ હજાર, શાલ, અને સન્‍માનપત્ર અર્પણ કરવામાં આવે છે.

યુવા ગૌરવ પુરસ્કારથી સન્માનિત વિદ્વાનોની યાદી

ગુજરાત સાહિત્ય અકાદમી

ક્રમ

નામ

વર્ષ

શ્રી સૌમ્ય જોષી

૨૦૦૭

શ્રી ધ્વનિલ પારેખ

૨૦૦૮

શ્રી હરદ્વાર ગોસ્મામી

૨૦૦૯

શ્રી અનિલ ચાવડા

૨૦૧૦

 

સંસ્કૃત સાહિત્ય અકાદમી

ક્રમ

નામ

વર્ષ

શ્રી મિહિર પ્રદીપભાઈ ઉપાધ્યાય

૨૦૧૨

ડૉ. સુરેશકુમાર ત્ર્યંબકલાલ વ્યાસ

૨૦૧૩

ડૉ. ભાવપ્રકાશ મહેન્દ્ર ગાંધી

૨૦૧૪

શ્રી ગોપાલ બાલકૃષ્ણ ઉપાધ્યાય

૨૦૧૫

ડૉ. યોગેશ ત્રિવેદી

૨૦૧૬

 

રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક : (વર્ષ ૨૦૧૬ થી આરંભ)

ગુજરાતી ભાષા હાસ્ય સાહિત્ય ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન કરનાર વરિષ્ટ સાહિત્યકારને આ પુરસ્કાર એનાયત કરવમાં આવશે. વર્ષ ૨૦૧૬ થી આરંભ થનાર આ હાસ્ય સાહિત્યનો સૌથી મોટો પુરસ્કાર દર વર્ષે એક સર્જકને અપાશે. આ પુરસ્કાર આપવાનું જાહેર કરાયું છે. જે જાહેર સમારોહ યોજી એનાયત કરવા આવશે. જેમાં ૭૫ હજારની ધનરાશિ, સરસ્વતી પ્રતિમા, સન્માનપત્ર અને શાલ ઓઢાડીની સન્માન કરાય છે.

રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક થી સન્માનિત વિદ્વાનોની યાદી

ક્રમ

નામ

વર્ષ

શ્રી વિનોદ ભટ્ટ

૨૦૧૬

‘વલી’ ગુજરાતી ગઝલ એવોર્ડ

ગુજરાતના અને ઉર્દૂ ભાષાના પ્રથમ સૂફી શાયર ‘વલી” ગુજરાતીની સ્‍મૃતિમાં રાજ્‍ય સરકાર દ્વારા વલી ગુજરાતી ગઝલ કેન્‍દ્રની સ્‍થાપના કરવામાં આવેલ છે. વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ના ઉપક્રમે પ્રતિ વર્ષ એક મૂર્ધન્ય ગઝ્લકારને ‘વલી’ ગુજરાતી ગઝલ એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. જેમાં ૧ લાખની ધનરાશિ, શાલ તથા સ્મૃતિચિહ્ન આપી જાહેર કાર્યક્રમ યોજી સન્માન કરવામાં આવે છે.

વલી ગુજરાતી ગઝલ એવોર્ડ થી સન્માનિત વિદ્વાનોની યાદી

ગુજરાત સાહિત્ય અકાદમી

ક્રમ

નામ

વર્ષ

શ્રી રતિલાલ ‘અનિલ’

૨૦૦૫

શ્રી અસિમ રાંદેરી

૨૦૦૬

શ્રી ‘જલન’ માતરી

૨૦૦૭

શ્રી ‘આદિલ’ મન્સુરી

૨૦૦૮

શ્રી રાજેન્દ્ર શુક્લ

૨૦૦૯

શ્રી ચિનુ મોદી

૨૦૧૦

શ્રી ભગવતી કુમાર શર્મા

૨૦૧૧

શ્રી હરીશ મિનાશ્રુ

૨૦૧૨

શ્રી ખલીલ ધનતેજવી

૨૦૧૩

૧૦

શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

૨૦૧૪

સાહિત્ય રત્ન પુરસ્કાર : (વર્ષ ૨૦૧૬ થી આરંભ)

ગુજરાતી ભાષા સાહિત્ય ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન કરનાર વરિષ્ટ સાહિત્યકારને આ પુરસ્કાર એનાયત કરવમાં આવશે. વર્ષ ૨૦૧૬ થી આરંભ થનાર આ ગુજરાતી ભાષાનો સૌથી મોટો પુરસ્કાર દર વર્ષે એક સર્જકને અપાશે. જેમાં પ્રથમ વર્ષ ૨૦૧૬ નો આ પુરસ્કાર આપવાનું જાહેર કરાયું છે. જે જાહેર સમારોહ યોજી એનાયત કરવા આવશે. જેમાં ૧.૫૧ લાખની ધનરાશિ, સરસ્વતી પ્રતિમા, સન્માનપત્ર અને શાલ ઓઢાડીની સન્માન કરાય છે.

સાહિત્ય રત્ન પુરસ્કારથી સન્માનિત વિદ્વાનોની યાદી

ક્રમ

નામ

વર્ષ

શ્રી ગુણવંત શાહ

૨૦૧૬

પ્રવૃત્તિઓ

સાહિત્ય પ્રવૃત્તિ સમગ્ર લોકચેતનાની અભિવ્યકિતની પ્રવૃત્તિ છે. સમગ્ર પ્રજાનું, તેની સંસ્કૃતિનું, તેના લોકજીવન અને સમાજ જીવનનું પ્રતિબિંબ એમાં ઝીલાયાં છે. પ્રવૃત્તિને વધારે વેગવાન અને હેતુલક્ષી બનાવી શકાય અને આપણું સાહિત્ય સમગ્ર જનસમુહ સુધી પહોંચાડી શકાય. પ્રજા જીવનમાં ધબકતી રહેલી લોક સાહિત્યની સામગ્રી એકઠી કરી લઇ શકાય તેમજ રાજય અને રાજય બહાર રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું ગૌરવ પ્રસ્થાપિત કરી શકાય એવા વિશાળ અભિગમ સાથે આ છ સાહિત્‍ય અકાદમીઓ કામગીરી કરી રહી છે.

આ અકાદમીઓ દ્વારા સંબંધિત ભાષા અને વિકાસના ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓ અમલમાં છે.

આ છ સાહિત્ય અકાદમીઓની મુખ્ય પ્રવૃત્તિઓ નીચે મુજબ છે

  • શિષ્ટમાન્ય
  • નવોદિત
  • પ્રશિષ્ટ કૃતિના અનુવાદ
  • બાલ સાહિત્ય
  • વૃધ્ધ અને નિ:સહાય લેખકોને આર્થિક સહાય
  • શ્રેષ્ઠ પુસ્તકોને પારિતોષિક
  • ગ્રંથ પ્રકાશન-વિદ્યાર્થી લક્ષી શિષ્ટમાન પ્રકાશન શ્રેણી
  • સાહિત્ય ગૌરવ પુરસ્કાર
  • યુવા ગૌરવ પુરસ્કાર
  • કાર્યક્રમ પરિસંવાદ
  • કાર્યક્રમ માટે સાહિત્યિક-શૈક્ષણિક સંસ્થા સહાય
  • વાર્ષિક પ્રકાશન (સાબરનામા - અદબી ચમન - વાઙમય - લોક ગુર્જરી)
  • વેદશાસ્ત્ર પારંગત સંસ્‍કૃત ભાષાના પંડિતોનું સન્માન
  • સરફરોશી પુસ્તક પ્રકાશન શ્રેણીના પ્રકાશનો
  • વલી ગુજરાતી ગઝલ કેન્દ્રની પ્રવૃત્તિઓ
  • શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્‍દ્ર

પ્રકાશનો

ગુજરાત સાહિત્‍ય અકાદમીના પ્રકાશનો

કવિતા

કવિતા

કિંમત

આજ અંધકાર ખુશબોભર્યો લાગતો : પ્રહલાદ પારેખનાં કાવ્‍યો સંપા. વિનોદ જોષી

૫૦-૦૦

આધ્‍યાત્‍મિક ક્રાંતિના ફૂલ અનુ. પ્રદીપ ખાંડવાળા

૮૦-૦૦

આપણાં વર્ષાકાવ્‍યો સંપા. ડૉ. હર્ષદેવ માધવ

૭૫-૦૦

ઇન્‍દુ ગોસ્‍વામીની કવિતાઓ સંપા. ઇન્‍દુ પુવાર

૫૦-૦૦

ઊર્મિકાવ્‍યો (ન્‍હાનાલાલ દલપતરામ કવિ) સંપા. ઉષા ઉપાધ્‍યાય

૩૧૫-૦૦

ઋતુરાજ વસંત (વસંત કાવ્‍યો) સંધા. ડૉ. હર્ષદેવ માધવ

૬૫-૦૦

એમ પણ બને મનોજ ખંડેરિયા : સંપા. નીતિન વડગામા

૫૦-૦૦

કલાપીનો કેકારવ સુરસિંહજી તખ્‍તસિંહજી ગોહિલ ‘કલાપી’

૧૨૫-૦૦

કૃષ્ણલાલ શ્રીધરાણીની કાવ્‍યસૃષ્‍ટિ સં. કૃષ્ણલાલ શ્રીધરાણી

૨૧૦-૦૦

કુરૂક્ષેત્ર કવિ ન્‍હાનાલાલ ગ્રંથાવલિ ખંડ:ર ન્‍હાનાલાલ દલપતરામ કવિ, સંપા. ભોળાભાઇ પટેલ

૨૨૦-૦૦

કેસૂડાં (બાળકાવ્‍યો) ધીરૂભાઇ પુરોહિત

૩૦-૦૦

ખખડતી ખેંચે કવિતા કોણ : (લાભશંકર ઠાકરનાં કાવ્‍યો) સંપા. ચંદ્રકાંત શેઠ

૫૦-૦૦

ખોલ, સખીરી, બારી ખોલ (કવિશ્રી કિસન સોસાનાં ગીતોનો સંચય) સંપા. મનોહર ત્રિવેદી

૫૦-૦૦

ગજેન્‍દ્રનાં મૌક્તિકો ગજેન્‍દ્રરાય ગુલાબરાય બુચ સંપા. રમણલાલ ક. યાજ્ઞિક

૧૨૫-૦૦

ઘર સામે સરોવર (કવિશ્રી શ્‍યામ સાધુની કવિતા) સંપા. સંજુ વાળા

૧૬૦-૦૦

ચૂંટેલી કવિતા (વિશ્‍વનાથ પ્રસાદ તિવારી) અનુ. આલોક ગુપ્‍ત

૪૫-૦૦

જયંત પાઠકનાં શ્રેષ્‍ઠ સૉનેટો સંપા. દેવેન્‍દ્ર દવે.

૫૦-૦૦

જળમાં લખવાં નામ (સમગ્ર કવિતા) હરિકૃષ્ણ પાઠક

૨૦૦-૦૦

દલપતપિંગળ, દલપતરામ સંપા. ચિમનલાલ ત્રિવેદી

૪૫-૦૦

દલિત કવિતા સંપા. પ્રવીણ ગઢવી

૧૨૫-૦૦

નિર્વાચિત કવિતા અનુ. ભોળાભાઇ પટેલ

૫૦-૦૦

પડઘા અને પડછાયા (ચૂંટેલી કવિતા) ચંદ્રકાંત શેઠ

૫૦-૦૦

પવન પગથિયાં : મનુભાઇ ત્રિવેદી ‘સરોદ’ ના કાવ્‍યો સંપા. ચંદ્રકાંત ટોપીવાળા

૭૫-૦૦

પંખીપદારથ હરીશ મીનાશ્રુ

૧૦૦-૦૦

પારસી ગુજરાતી કવિતા સંપા. ધર્મેન્‍દ્ર મ. માસ્‍તર (મધુરમ)

૧૧૦-૦૦

બાઇ મીરાં કહે (મીરાંબાઇના ભજનો) સંપા. ડૉ. ઉર્મિલા શુકલ

૫૦-૦૦

બૃહદ પરિક્રમા બાલમુકુન્‍દ દવે, સંપા. હરિકૃષ્‍ણ પાઠક

૧૩૦-૦૦

ભાલણની કાવ્‍યકૃતિઓ (ખંડ ૧,ર,૩) સંપા. ડૉ. બળવંત જાની

૧૫૦/-, ૨૩૫/-, ૧૦૦/-

મૌન તણો મસ્‍તાનો જયાનંદ દવે : સંપા. હારીત દવે

૧૦૦-૦૦

રાધાકૃષ્‍ણ વિના બીજું બોલ મા – (મધ્‍યકાલીન ગુજરાતી કવયિત્રીઓનાં કાવ્‍યો) સંપા. ડૉ. ઉષા ઉપાધ્‍યાય

૧૨૦-૦૦

લખ્‍યા પહેલાં જોગી રતિલાલ જોગી

૧૨૫-૦૦

વેદનાનાં શિખરો અનુ. પ્રદીપ ખાંડવાળા

૬૫-૦૦

શબ્‍દનું સાત ભવનું લેણું છે : ચૂંટેલી કવિતા ભગવતીકુમાર શર્મા, સંપા. રવીન્‍દ્ર પારેખ

૫૦-૦૦

શૂન્‍યતામાં પૂરેલા દરિયાનો તરખાટ (અર્વાચીન ગુજરાતી કવયિત્રીઓનાં કાવ્‍યો) સંપા. ડૉ. ઉષા ઉપાધ્‍યાય

૨૫૦-૦૦

સુરેશ જોષીનું સાહિત્‍યવિશ્‍વ-૪ (કાવ્‍ય) સંપા. શિરીષ પંચાલ

૧૭૦-૦૦

સોનાની નાવડી (સમગ્ર કવિતા) ઝવેરચંદ મેઘાણી

૨૫૦-૦૦

સોનાની ગાડી, રૂપાના પાટા : ચૂંટેલી કવિતા કૃષ્‍ણલાલ શ્રીધરાણી, સંપા. તૃષિત પારેખ

૫૦-૦૦

સ્‍વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીતસંચય સંપા. ચંદ્રકાંત શેઠ, હરિકૃષ્‍ણ પાઠક

૨૫૦-૦૦

હરિનાં લોચનિયાં કરસનદાસ માણેક, સંપા. હરીશ પંડિત

૫૦-૦૦

હરિસંહિતા, કવિ ન્‍હાનાલાલ ગ્રંથાવલિ ખંડ- ર ન્‍હાનાલાલ દલપતરામ કવિ, સંપા. ચંદ્રકાંત શેઠ

૨૧૦-૦૦

નવલકથા

નવલકથા

કિંમત

આનંદમઠ : બંકીમચંદ્ર ચટ્ટોપાધ્‍યાય, અનુ. ઉર્વા અધ્‍વર્યું

૫૦-૦૦

એકલવ્‍ય રઘુવીર ચૌધરી

૫૦-૦૦

એમ.એ. બનાકે કયોં મેરી મિટ્ટી ખરાબ કી ? (અમૃત કેશવ નાયક) સંપા. રતિલાલ સાં. નાયક

૧૨૦-૦૦

ભવસાગર ઇશ્‍વર પેટલીકર

૫૦-૦૦

સાસુ વહુની લઢાઇ મહીપતરામ રૂપરામ નીલકંઠ, સંપા. ભોળાભાઇ પટેલ

૯૦-૦૦

નાટક

નાટક

કિંમત

ચંદ્રવદન મહેતાની સમગ્ર નાટ્યકૃતિઓ સંપા. : ભોળાભાઇ પટેલ, કુમારપાળ દેસાઇ, અરૂણ શ્રોફ

ખંડ – ૧ એકાંકીઓ

૨૫૦-૦૦

ખંડ – ર દ્વિઅંકીઓ

૩૦૦-૦૦

ખંડ – ૩ ત્રિઅંકી નાટકો

૩૦૦-૦૦

ખંડ – ૪ રેડિયો રૂપકો

૨૨૦-૦૦

ખંડ – પ રેડિયો રૂપકો

૨૬૦-૦૦

ચેહકનાં એકાંકી ફારસ (અન્‍તોન) ચેહફ) અનુ. હસમુખ બારાડી

૬૦-૦૦

પાનકોર નાકે જાકે (હિન્‍દી) લખેક-અનુવાદક : મધુ રાય

૭૫-૦૦

મેઘાણીનાં નાટકો : ગ્રંથ – ૪ ઝવેરચંદ મેઘાણી

૧૮૫-૦૦

યશવંત પંડ્યાના બે નાટકો – યશવંત પંડ્યા

૫૦-૦૦

લલિતાદુઃખદર્શક રણછોડભાઇ ઉદયરામ : સંપા. ડૉ. સતીશ વ્‍યાસ

૮૦-૦૦

સંગીત લીલાવતી અધ્‍યાપક કેશવલાલ શિવરામ, સ;પા. દિનકર ભોજક

૯૦-૦૦

નિબંધ

નિબંધ

કિંમત

આનંદના આ-લોકમાં સંપા. રમણીક સોમેશ્વર (રતિલાલ બોરીસાગરના પ્રતિનિધિ હાસ્‍ય નિબંધો)

૧૩૫-૦૦

આવ ગીરા ગુજરાતી ભોળાભાઇ પટેલ

૧૪૦-૦૦

ઇંગ્‍લેન્‍ડમાં પ્રવાસ મૂ. લે. કરસનદાસ મૂળજી સંપા. ભોળાભાઇ પટેલ, ર. લ. રાવલ

૧૨૦-૦૦

કાન્‍તનું સાહિત્‍ય સંપા. પલ્‍લવી ભટ્ટ

૧૦૦-૦૦

ગોંડલ નરેશ ભગવતસિંહજીનું ઇંગ્‍લેન્‍ડ દર્શન સંપા. મકરન્‍દ મહેતા, રામજીભાઇ સાવલિયા

૯૦-૦૦

ગુણવંત શાહના શ્રેષ્‍ઠ નિબંધો સંપા. યોગેન્‍દ્ર પારેખ

૫૦-૦૦

ચૂંટેલા નિબંધો કિશનસિંહ ચાવડા : સંપા. રૂપા ચાવડા

૫૦-૦૦

ટહુકાની સંગાથે (ગુણવંત શાહના નિબંધો) સંપા. યોગેન્‍દ્ર પારેખ

૫૦-૦૦

તેષાં દીક્ષુ (ચૂંટેલા નિબંધો) ભોળાભાઇ પટેલ

૫૦-૦૦

મધરાતનું મૌન સુરેશ દલાલ

૫૦-૦૦

લાલિત્‍ય (લલિત ગદ્ય) સંપા. : હર્ષદ ત્રિવેદી

૧૫૦-૦૦

વસંત અને ઇહામૃગ વિષ્‍ણુ પંડ્યા

૧૧૦-૦૦

વિજયરાય વૈદ્યની ડાયરી સંપા. બંકિમ વૈધ

૧૦૦-૦૦

વિનોદિની નીલકંઠના નિબંધો સંપા. : સુકુમાર પરીખ

૫૦-૦૦

સુરેશ જોષીનું સાહિત્‍ય વિશ્‍વ સંપા. : શિરીષ પંચાલ

ભાગ – ૧ નિબંધ

૨૯૦-૦૦

ભાગ – ર નિબંધ

૩૮૫-૦૦

ભાગ – ૯ અગ્રંથસ્‍ય – નિબંધ – ૧

૩૩૦-૦૦

ભાગ – ૧૦ અગ્રંથસ્‍ય – નિબંધ – ૨

૧૭૦-૦૦

ભાગ – ૧૧ અગ્રંથસ્‍ય – નિબંધ – ૩

૩૬૦-૦૦

બાળસાહિત્‍ય

બાળસાહિત્‍ય

કિંમત

અલ્‍લકદલ્‍લક બાલમુકુન્‍દ દવે, સંપા. હરિકૃષ્ણ પાઠક

૫૫-૦૦

ર૧ મી સદીનું બાળસાહિત્‍ય

૧૧૦-૦૦

કેસૂડાં (બાળકાવ્‍યો) ધીરૂભાઇ પુરોહિત્

૩૦-૦૦

જીવરામ જોષીની કેટલીક બાળવાર્તાઓ સંપા. ડૉ. કિરીટ શુકલ

૫૦-૦૦

બાળસાહિત્‍યમાં વિજ્ઞાનકથા સંપા. કુમારપાળ દેસાઇ

૧૪૦-૦૦

લાડુની જાત્રા અને બીજી વાર્તાઓ (ચૂંટેલી વાર્તાઓ : રમણલાલ સોની) સંપા. રેણુકા સોની

૫૦-૦૦

લોકસાહિત્‍ય

લોકસાહિત્‍ય

કિંમત

ગુજરાતના ચારણી સાહિત્‍યનો ઇતિહાસ રતુદાન રોહડિયા

૨૦૦-૦૦

ગુજરાતનાં લોકગીતો વિનાયક રાવલ

૧૬૦-૦૦

ગુજરાતનો સમૃદ્ધ વાડડ્ંમય વારસો ડૉ. નિરંજન રાજ્યગુરૂ

૭૫-૦૦

ગુજરાતી આદિવાસી લોકસાહિત્‍ય સંપા. હસુ યાજ્ઞિક

૩૨૦-૦૦

ચારણી ભાષાનું પિંગળશાસ્‍ત્ર ડૉ. રમણીકલાલ છ. મારૂ

૨૫૦-૦૦

ચૂંટેલા ભજન સંપા. નરોત્તમ પલાણ

૫૦-૦૦

ભવાનઇ સંગ્રહ મહીપતરામ રૂપરામ : સંપા. દિનકર ભોજક

૧૭૦-૦૦

ભારતીય સંતદર્શન, સાધના અને વાણી (ખંડ-૧) સંપા. ડૉ. નાથાલાલ ગોહિલ

૩૦૫-૦૦

ભારતીય સંતદર્શન, સાધના અને વાણી (ખંડ-૨) સંપા. ડૉ. નાથાલાલ ગોહિલ

૨૯૦-૦૦

ભીલકથાગીત : હોનોલ હોટી, ભીલ ભજનવાર્તા, હાલદે હોળંગી અને નાગઝી દલજી, સંશોધન-સંપા. ડૉ. ભગવાનદાસ પટેલ

૨૫૦-૦૦

મરમી શબ્‍દનો મેળો ડૉ. નિરંજન-રાજ્યગુરૂ

૧૪૦-૦૦

રઢિયાળી રાત (સમગ્ર મેઘાણીસાહિત્‍ય ગ્રંથ – ૧ર) ઝવેરચંદ મેઘાણી, સંપા. જયંત મેઘાણી

૨૮૫-૦૦

લોકગુર્જરી (વાર્ષિક) સંપા. ડૉ. બળવંત જાની

અંક – ૧૬

૧૧૫-૦૦

અંક – ૧૭

૧૪૦-૦૦

અંક – ૧૮

૯૦-૦૦

અંક – ૧૯

૧૩૫-૦૦

અંક – ર૦

૧૦૦-૦૦

અંક – ૨૧

૧૬૦-૦૦

અંક – રર

૧૭૦-૦૦

અંક – ર૩

૧૦૦-૦૦

અંક – ર૪ (ત્રૈમાસિક)

૧૦૦-૦૦

અંક – રપ (ત્રૈમાસિક)

૧૦૦-૦૦

લોકવાણી (પ્રતિનિધિ લોકવાર્તાઓ), રાઘવજી માધડ

૮૫-૦૦

લોકવાર્તાની લહેર, ઉત્તર ગુજરાતે જયંતિલાલ દવે

૫૦-૦૦

લોકસંસ્‍કૃતિમાં પંખીઓ ખોડીદાસ પરમાર

૮૦-૦૦

લોકસાહિત્‍ય અને ચારણી સાહિત્‍ય ગ્રંથ – ૧૫ ઝવેરચંદ મેઘાણી

૨૭૫-૦૦

લોકસાહિત્‍ય ધરતીનું ધાવણ સમગ્ર મેઘાણી સાહિત્‍ય ગ્રંથ – ૧૪ ઝવેરચંદ મેઘાણી

૨૨૫-૦૦

વનસ્‍વર : ગુજરાતી આદિવાસી સાહિત્‍યનો અભ્‍યાસગ્રંથ સંપા. ડૉ. બળવંત જાની

૨૨૫-૦૦

સોના-નાવડી સમગ્ર મેઘાણી સાહિત્‍ય ગ્રંથ – ૧ ઝવરેચંદ મેઘાણી

૨૫૦-૦૦

સોરઠી સંતો અને સંતવાણી, ગ્રંથ – ૧૭ ઝવેરચંદ મેઘાણી, સંકલન : જયંત મેઘાણી

૨૨૫-૦૦

નોંધ:- ‘લોકગુર્જરી’ વાર્ષિક હતું એને અંક : ર૪ થી ત્રૈમાસિક કરવામાં આવ્‍યું છે. એનું લવાજમ ગુજરાત સાહિત્‍ય અકાદમી ઉપરાંત શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્‍યકેન્‍દ્ર, સૌરાષ્‍ટ્ર યુનિ. રાજકોટ ખાતે પણ ભરી શકાશે.

વાર્તાસંગ્રહ

વાર્તાસંગ્રહ

કિંમત

અમરફળ રાઘવજી માધડ

૧૩૫-૦૦

અંકુર – (ચૂંટેલી વાર્તાઓ) મોહમ્‍મદ માંકડ

૫૦-૦૦

કઉતુક મધુ રાય

૫૦-૦૦

ધનશ્‍યામ દેસાઇની વાર્તાઓ સંપાદક : કિરીટ દૂધાત

૫૦-૦૦

જયંત ખત્રીની ટૂંકી વાર્તાઓ સંપાદક : ધીરેન્‍દ્ર મહેતા

૫૦-૦૦

જયંતિ દલાલ ચૂંટેલી વાર્તાઓ સંપા. રમેશ ર. દવે

૫૦-૦૦

ડાયસ્‍પોરિક વાર્તાઓ સંપા. વિપુલ કલ્‍યાણી, અનીલ વ્‍યાસ

૯૦-૦૦

નવલિકાસંગ્રહ સંપાદક : રામચંદ્ર દામોદર શુકલ, બીજી આવૃત્તિના સંપાદક : જયેશ ભોગાયતા

પુસ્‍તક પહેલું

૧૮૫-૦૦

પુસ્‍તક બીજું

૨૨૫-૦૦

નમ્રતાના સાહેબ પ્રવિણસિંહ ચાવડા

૫૦-૦૦

બકુલેશની વાર્તાઓ : સંપા. શરીફા વીજળીવાળા

૫૦-૦૦

બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ જનક ત્રિવેદી

૭૫-૦૦

મોહનલાલ મહેતા ‘સોપાન’ ની વાર્તાઓ સંપા. : ડૉ. બળવંત જાની

૫૦-૦૦

રાધેશ્‍યામ શર્માની પ્રતિનિધિ વાર્તાઓ રાધેશ્‍યામ શર્મા

૫૦-૦૦

વનુપાંધીની સાગરકથાઓ સંપાદક : ધીરેન્‍દ્ર મહેતા

૧૨૦-૦૦

વિસામા વિનાની વાટ (ચૂંટેલી વાર્તાઓ : રઘુવીર ચૌધરી) સંપા. રમેશ ર. દવે

૫૦-૦૦

સંસાર અને બીજી વાર્તાઓ (ગુલાબદાસ બ્રોકરની વાર્તાઓ) સં. ડૉ. અસ્‍મા માંકડ

૫૦-૦૦

‘સુકાની’ ની સાગરકથાઓ સંપા. ધીરેન્‍દ્ર મહેતા

૧૦૫-૦૦

સાહિત્‍ય વિવેચન / સંશોધન

સાહિત્‍ય વિવેચન / સંશોધન

કિંમત

અમેરિકામાં ભારતીયો પ્રવીણ શેઠ

૧૧૫-૦૦

ર૧ મી સદીનું બાળ સાહિત્‍ય સંપા. કુમારપાળ દેસાઇ

૧૧૦-૦૦

અનુમોદ (મોહનભાઇ શં. પટેલ, સંપા. : હંસાબેન પટેલ)

૭૫-૦૦

અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો મધુસુદન કાપડિયા

૧૭૫-૦૦

અલંકૃતા સંપા. હર્ષદ ત્રિવેદી

૧૩૦-૦૦

આધુનિકોત્તર સાહિત્‍ય સંપા. : સુધા નિરંજન પંડ્યા

૧૨૦-૦૦

કવિ કાન્‍તનું સાહિત્‍ય સંપા. પલ્‍લ્‍વી ભટ્ટ

૧૦૦-૦૦

કવિ દયારામનો અક્ષરદેહ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી, સંપા. રમણલાલ જોષી

૫૫-૦૦

કાવ્‍યમીમાંસા અને રાજશેખર ભોગીલાલ સાંડેસરા

૩૦-૦૦

કાવ્‍યાસ્‍વાદ સંપા. હર્ષદ ત્રિવેદી

૧૨૦-૦૦

ગુજરાતી વિવેચનનો અનુબંધ સંપા. ડૉ. ચંદ્રકાંત ટોપીવાળા

ભાગ – ૧

૩૦૦-૦૦

ભાગ – ર

૩૭૦-૦૦

ગુજરાતી સાહિત્‍યનું અનુશીલન જો. ઇ. સંજાણા, અનુ. શાલિની ટોપીવાળા (સાહિત્‍ય અકાદમી, અનુવાદ એૅવોર્ડપ્રાપ્‍ત પુસ્‍તક)

૧૫૫-૦૦

ગુલાબદાસ બ્રોકર અધ્‍યયન ગ્રંથ સંપા. ડૉ. અસ્‍મા માંકડ

૨૦૦-૦૦

જયંત ખત્રીની ગદ્યસૃષ્‍ટિ ડૉ. શરીફા વીજળીવાળા

૩૭૫-૦૦

ટૂંકી વાર્તા અને હું સંપા. હર્ષદ ત્રિવેદી

૧૩૫-૦૦

તત્વલક્ષી પારદર્શકતા જયંત કોઠારી, સંપા. રમણ સોની

૧૮૯-૦૦

દલિત સાહિત્‍ય : સંપા. હર્ષદ ત્રિવેદી

૧૫૫-૦૦

નવલકથા અને હું. સંપા. હર્ષદ ત્રિવેદી

૧૬૦-૦૦

નીરક્ષીર-વિવેક નગીનદાસ પારેખ, સંપા. ભોળાભાઇ પટેલ

૧૭૦-૦૦

પરિભ્રમણ ગ્રંથ – પ, ખંડ ૧ અને ર ઝવેરચંદ મેઘાણી, સંપા. જયંત મેઘાણી, અશોક મેઘાણી

૪૫૦-૦૦

પાંચ દાયકાનું પરિદર્શન સંપા. હર્ષદ ત્રિવેદી

૧૫૦-૦૦

પ્‍યાસ અને પરબ (સમગ્ર સાહિત્‍ય : પુસ્‍તક – ૩, બાલમુકુન્‍દ દવે), સંપા. હરિકૃષ્‍ણ પાઠક

૧૧૦-૦૦

બ્રિટનમાં ગુજરાતીઓ પ્રવીણ ન. શેઠ, ડૉ. જગદીશ દવે

૧૬૫-૦૦

ભાવબોધ ચિમનલાલ ત્રિવેદી

૧૫૨-૦૦

મારી વાંચનકથા-વાગીશ્વરનાં કર્ણફૂલો મનુભાઇ પંચોળી દર્શક, સંપા. રામચંદ્ર પંચોળી

૫૦-૦૦

મારો વાંગમય ઉપભોગ ઉશનસ્

૧૮૫-૦૦

વક્રોકિતજીવિત : કુન્‍તકનો સાહિત્‍યવિચાર નગીનદાસ પારેખ

૧૯૦-૦૦

વસુદેવહિંડી (પ્રાકૃત) વાચક સંઘદાસગણિ

૩૦૦-૦૦

વિશ્વનાથ ભટ્ટનો પ્રતિનિધિ વિવેચનસંગ્રહ સંપા. યશવંત શુકલ, સાવિત્રી ભટ્ટ

૧૧૦-૦૦

વ્‍યષ્‍ટિ-સમષ્‍ટિ નરોત્તમ પલાણ

૧૪૫-૦૦

લીલાવતી જીવનકલા (ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી) સંપા. રમણલાલ જોશી

૮૦-૦૦

શબ્‍દસમીપ કુમારપાળ દેસાઇ

૧૩૦-૦૦

સાહિત્‍ય : એક સિદ્ધાંત કૃષ્‍ણરાયન, અનુ. : શાલિની ટોપીવાળા

૭૫-૦૦

સુરેશ જોષીનું સાહિત્‍યવિશ્‍વ સુરેશ જોષી, સંકલન : શિરીષ પંચાલ

અગ્રંથસ્‍થ વિવેચન-૧

૨૯૦-૦૦

અગ્રંથસ્‍થ વિવેચન-ર

૨૭૫-૦૦

સ્‍વાધ્‍યાય અને સંશોધન ડૉ. બળવંત જાની

૧૩૦-૦૦

હદપારના હંસ અને આલ્‍બેટ્રોસ ચંદ્રકાંત ટોપીવાળા

૬૦-૦૦

અન્‍ય

અન્‍ય

કિંમત

ઉર્દૂ – ગુજરાતી શબ્‍દકોશ સંપાદક : મોહિયુદ્દીન બોમ્‍બેવાલા

૨૫૦-૦૦

ઉછાળા ખાય છે પાણી દીપક બારડોલીકર

૧૩૦-૦૦

એવા રે અમે-એવા (વિનોદ ભટ્ટ) (બીજી આવૃત્તિ, પુનઃમુદ્રણ)

૫૦-૦૦

ક્ષિતિમોહન સેન અને પચાસ વર્ષનું શાંતિનિકેતન પ્રણિત મુખોપાધ્‍યાય : અનુ. મોહનદાસ પટેલ

૩૫૦-૦૦

કલાપીના સ્‍વીડનબૉર્ગીય ગ્રંથો સુરસિંહજી તખ્‍તસિંહજી ગોહેલ ‘કલાપી’ સંપા. રમેશ ખ. શુકલ

૧૨૦-૦૦

કાન્‍તના પત્રો સંપાદિકા : દર્શના ધોળકિયા

૨૧૫-૦૦

કાશ્‍મીરનો પ્રવાસ અને સંવાદો સુરસિંહજી તખ્‍તસિંહજી ગોહેલ ‘ કલાપી’ સંપા. રમેશ મ. શુકલ

૭૦-૦૦

ગુજરાતી સાહિત્‍યકારકોશ સંપા. કિરીટ શુકલ

૨૫-૦૦

ગુજરાતી સાહિત્‍યકાર પરિચયકોશ સંપા. કિરીટ શુકલ

૨૪૦-૦૦

ગોમંડળ પરિક્રમ નંદકુંવરબા, સંકલન : ભોળાભાઇ પટેલ

૨૮૫-૦૦

પત્રકાર શ્રીધરાણી વિષ્‍ણુ પંડયા

૭૫-૦૦

મધ્‍યકાલીન ગુજરાતી કથાકોશ (ભાગ-ર) હરિવલ્‍લભ ભાયાણી

૩૦૦-૦૦

મહીપતરામ ગ્રંથાવલિ ખંડ-૧ મહીપતરામ રૂપરામ નીલકંઠ, સંપા. ડૉ. રમેશ મ. શુકલ

૩૩૦-૦૦

મુંદ્રા અને કુલીન અથવા અઢારમી સદીનું હિંદુસ્‍તાન જહાંગીરશાહ અને આરદેસર તાલેયારખા, સંપા. મધુસુદન પારેખ

૯૦-૦૦

રવીન્‍દ્ર પૂર્વચરિત નગીનદાસ પારેખ, સંપા. ભોળાભાઇ પટેલ

૧૨૫-૦૦

વાંચન વિશેષ : ૨૦૧૧ સંપા. ડંકેશ ઓઝા

૧૧૫-૦૦

વિજયરાય વૈધની ડાયરી (વિજયરાય કલ્‍યાણરાય વૈદ્ય) સંપા. બંકિમ વિજયરામ વૈદ્ય)

૧૦૦-૦૦

હિન્‍દ અને બ્રિટાનીયા એક રાજકીય ચિત્ર ઇચ્‍છારામ સૂર્યરામ દેસાઇ, સંપા. ડૉ. રમેશ મ. શુકલ

૧૧૫-૦૦

હું પોતે નારાયણ હેમચંદ્ર : સંપા. કુમારપાળ દેસાઇ

૧૬૦-૦૦

ગ્રંથાવલિઓ

ગ્રંથાવલિઓ

કિંમત

આનંદશંકર ધ્રુવ શ્રેણી – (સંપા. યશવંત શુકલ, ધીરુ પરીખ, વિનોદ અધ્‍વર્યુ)

ભાગ – ર ધર્મવિચાર

૧૮૦-૦૦

ભાગ – ૪ કેળવણી વિચાર

૧૮૦-૦૦

ભાગ – પ સમાજ અને શિક્ષણ

૧૬૫-૦૦

કવિ ન્‍હાનાલાલ ગ્રંથાવલિ

(ભાગ ર, ખંડ ૧ : કુરૃક્ષેત્ર) સંપા. ભોળાભાઇ પટેલ

૨૨૦-૦૦

(ભાગ ર, ખંડ ર : હરિસંહિતા, મંડળ ૧ થી ૭, મંડળ ૮ થી ૧ર), સંપા. ચંદ્રકાંત શેઠ

૨૧૦-૦૦

(ભાગ ૪, ખંડ ૧ પાખંડીઓ, ઉષા) સંપા. રમણ સોની

૧૫૦-૦૦

(ભાગ ૪, ખંડ ર : સારથી) સંપા. રમણ સોની

૧૬૫-૦૦

(ભાગ પ, વિવેચનાત્‍મક સાહિત્‍ય) સંપા. ચિમનલાલ ત્રિવેદી

૨૫૫-૦૦

(ભાગ ૭, અનુવાદ ગ્રંથો) સંપા. બળવંત જાની

૨૫૫-૦૦

(ગ્રંથાવલિ : ૧, ખંડ ૧ : ઊર્મિ કાવ્‍યો) સંપા. ઉષા ઉપાધ્‍યાય

૩૧૫-૦૦

કૃષ્‍ણલાલ શ્રીધરાણીની સાહિત્‍યસૃષ્‍ટિ સંપા. ભોળાભાઇ પટેલ, સહસંપાદક : તોરલ પટેલ, સંકેત ર, પારેખ

ખંડ ૧ : કાવ્‍યસૃષ્‍ટિ

૨૧૦-૦૦

ખંડ ર : ગદ્યસૃષ્‍ટિ

૨૫૦-૦૦

ચન્‍દ્રવદન મહેતાની સમગ્ર નાટ્યકૃતિઓ સંપા. ભોળાભાઇ પટેલ, કુમારપાળ દેસાઇ, અરૂણ શ્રોફ

ખંડ ૧ : એકાંકીઓ

૨૫૦-૦૦

ખંડ ર : દ્વિઅંકીઓ

૩૦૦-૦૦

ખંડ ૩ : ત્રિઅંકી નાટકો

૩૦૦-૦૦

ખંડ ૪ : રેડિયો રૂપકો

૨૨૦-૦૦

ખંડ પ : રેડિયો રૂપકો

૨૬૦-૦૦

દલપત ગ્રંથાવલિ : કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઇ

ભાગ-ર દલપતકાવ્‍યા ભા. ર સંપા. ચિમનલાલ ત્રિવેદી

૨૫૦-૦૦

ભાગ-૩ દલપતકાવ્‍યા ભા. ૩ સંપા. ચિમનલાલ ત્રિવેદી

૧૮૦-૦૦

ભાગ-પ દલપતકાવ્‍યા ભા. ર સંપા. મધુસુદન પારેખ

૨૪૦-૦૦

બાલમુકુન્‍દ દવે : સમગ્ર સાહિત્‍ય સંપા. હરિકૃષ્‍ણ પાઠક

પુસ્‍તક ૧ : બૃહદ પરિક્રમા (સમગ્ર કવિતા)

૧૩૦-૦૦

પુસ્‍તક ર : અલ્‍લક દલ્‍લક (સમગ્ર બાલકિશોર કાવ્‍યો)

૭૫-૦૦

પુસ્‍તક ૩ : પ્‍યાસ અને પરબ (કાવ્‍યોનો રસાસ્‍વાદ)

૧૧૦-૦૦

પુસ્‍તક ૪ : ઘટ ઘટમાં ગંગા (ચરિત્રાત્‍મકથા-આલેખો)

૭૦-૦૦

ભાલણની કાવ્‍યકૃતિઓ સંપા. બળવંત જાની

ખંડ ૧ :

૧૫૦-૦૦

ખંડ ૨ :

૨૩૫-૦૦

ખંડ ૩ :

૧૭૫-૦૦

મ. ન. દ્વિવેદી સાહિત્‍યશ્રેણી સંપા. ધીરુભાઇ ઠાકર

ભાગ-૩ આત્‍મનિમજ્જન

૧૩૦-૦૦

ભાગ-૪ આત્‍મવૃત્તાંત – ગુલાબસિંહ

૨૨૦-૦૦

ભાગ-પ સુદર્શન ગદ્યગુચ્‍છ-૧

૧૭૫-૦૦

ભાગ-૬ સુદર્શન ગદ્યગુચ્‍છ-૨

૧૮૦-૦૦

ભાગ-૭ (સુદર્શન ગદ્યગુચ્‍છ-૩)

૨૨૫-૦૦

ભાગ-૮ (સુદર્શન ગદ્યગુચ્‍છ-૪) (બાળવિલાસ અને પ્રકીર્ણ)

૧૯૫-૦૦

મહીપતરામ ગ્રંથાવલિ : (મહીપતરામ રૂપરામ નીલકંઠ) સંપા. ડૉ. રમેશ મ. શુકલ

ખંડ ૧ : જીવન ચરિત્ર અને પ્રવાસ કથા

૩૩૦-૦૦

ખંડ ર : નવલકથા અને લોકસાહિત્‍ય

૪૧૫-૦૦

વિનોદીની નીલકંઠની સાહીત્‍ય સૃષ્‍ટિ વિનોદીની નીલકંઠ

ખંડ - ૧ :

૩૦૦-૦૦

ખંડ - ૨ :

૨૫૦-૦૦

ખંડ - ૩ :

૨૯૦-૦૦

સમગ્ર મેઘાણી સાહિત્‍ય

સમગ્ર મેઘાણી સાહિત્‍ય

કિંમત

ગ્રંથ-૧ સોના-નાવડી (સમર કવિતા))

૨૫૦-૦૦

ગ્રંથ-૪ મેઘાણીનાં નાટકો

૧૮૫-૦૦

ગ્રંથ-પ પરિભ્રમણ નવસંસ્‍કરણ સંપા. જયંત મેઘાણી, ઓશક મેઘાણી

ગ્રંથ-૧, ખંડ-૧

૨૫૦-૦૦

ગ્રંથ-ર, ખંડ-ર

૨૦૦-૦૦

ગ્રંથ-૧ર રઢિયાળી રાત (સંકલિત આવૃત્તિ)

૨૮૫-૦૦

ગ્રંથ-૧૪ લોકસાહિત્‍ય : ધરતીનું ધાવણ (ખંડ ૧ અને ર સંકલિત)

૨૨૫-૦૦

ગ્રંથ-૧૫ લોકસાહિત્‍ય અને ચારણીસાહિત્‍ય (વ્‍યાખ્‍યાનો)

૨૭૫-૦૦

ગ્રંથ-૧૭ સોરઠી સંતો અને સંતવાણી સંકલન : જયંત મેઘાણી

૨૨૫-૦૦

સુરેશ જોષીનું સાહિત્‍યવિશ્વ સંપા. શિરીષ પંચાલ

ભાગ-૧ (નિબંધ)

૨૯૦-૦૦

ભાગ-૨ (નિબંધ)

૩૮૫-૦૦

ભાગ-૩ (કથાસાહિત્‍ય)

૨૬૦-૦૦

ભાગ-૪ (કવિતા)

૧૭૦-૦૦

ભાગ-૫ (વિવેચન)

૨૭૫-૦૦

ભાગ-૬ (વિવેચન)

૨૩૦-૦૦

ભાગ-૭ (અગ્રન્‍થસ્‍થ વિવેચન-૧)

૨૯૦-૦૦

ભાગ-૮ (અગ્રન્‍થસ્‍થ વિવેચન-૨)

૨૭૫-૦૦

ભાગ-૯ (અગ્રન્‍થસ્‍થ નિબંધ-૧)

૩૩૦-૦૦

ભાગ-૧૦ (અગ્રન્‍થસ્‍થ નિબંધ-૨)

૧૭૦-૦૦

ભાગ-૧૧ (અગ્રન્‍થસ્‍થ નિબંધ-૩)

૩૬૦-૦૦

ભાગ-૧૨ (અગ્રન્‍થસ્‍થ) વિદેશિની

૩૭૦-૦૦

ભાગ-૧૩ (અગ્રન્‍થસ્‍થ) પ્રકીર્ણ-૧

૨૧૦-૦૦

ભાગ-૧૪ (અગ્રન્‍થસ્‍થ) પ્રકીર્ણ-૨

૨૮૦-૦૦

પ્રશિષ્‍ટ પુસ્‍તક પ્રકાશન શ્રેણી

પ્રશિષ્‍ટ પુસ્‍તક પ્રકાશન શ્રેણી

કિંમત

અંકુર – (ચૂંટેલી વાર્તાઓ) મોહમ્‍મદ માંકડ

૫૦-૦૦

આનંદમઠ : બંકીમચંદ્ર ચટ્ટોપાધ્‍યાય અનુ. ઉર્વા અધ્‍વર્યું

૫૦-૦૦

ઇન્‍દુ ગોસ્‍વામીની કવિતાઓ સંપા. ઇન્‍દુ પુવાર

૫૦-૦૦

એકલવ્‍ય રઘુવીર ચૌધરી

૫૦-૦૦

એમ પણ બને (મનોજ ખંડેરિયાનાં કાવ્‍યો) સંપા. નીતિન વડગામા

૫૦-૦૦

એવા રે અમે એવા વિનોદ ભટ્ટ

૫૦-૦૦

કઉતુક મધુ રાય

૫૦-૦૦

કિશનસિંહ ચાવડા ચૂંટેલા નિબંધો સં. રૂપા ચાવડા

૫૦-૦૦

ખખડતી ખેંચે કવિતા કોણ ? ચૂંટેલી કવિતા : (લાભશંકર ઠાકરનાં કાવ્‍યો) ચંદ્રકાન્‍ત શેઠ

૫૦-૦૦

ખોલ, સખીરી, બારી ખોલ (કવિશ્રી કિસન સોસાનાં ગીતોનો સંચય) સંપા. : મનોહર ત્રિવેદી

૫૦-૦૦

ઘનશયામ દેસાઇની વાર્તાઓ સંપાદક : કિરીટ દૂધાત

૫૦-૦૦

ચૂંટેલા ભજન સંપાદક : નરોત્તમ પલાણ

૫૦-૦૦

જયંત પાઠકનાં શ્રેષ્‍ઠ સૉનેટો સંપાદક : દેવેન્‍દ્ર દવે

૫૦-૦૦

જયંત ખત્રીની ટુંકી વાર્તાઓ સંપાદક : ધીરેન્‍દ્ર મહેતા

૫૦-૦૦

જયંતિ દલાલ ચુંટેલી વાર્તાઓ સંપાદક : રમેશ ર. દવે

૫૦-૦૦

જીવરામ જોષીની કેટલીક બાળવાર્તાઓ સંપાદક : ડૉ. કિરીટ શુકલ

૫૦-૦૦

ટહુકાની સંગાથે ગુણવંત શાહના ચૂંટેલા નિબંધો સંપાદક : યોગેન્‍દ્ર પારેખ

૫૦-૦૦

તેષાં દિક્ષુ ચૂંટેલા નિબંધો ભોળાભાઇ પટેલ

૫૦-૦૦

નમ્રતાના સાહેબ (વાર્તાસંગ્રહ) – પ્રવિણસિંહ ચાવડા

૫૦-૦૦

પડઘા અને પડછાયા વચ્‍ચે ચૂંટેલી કવિતા : ચંદ્રકાંત શેઠ

૫૦-૦૦

પ્રેમ ભકત કવિ જયદેવ જય ભિખ્‍ખુ

૫૦-૦૦

બકુલેશની વાર્તાઓ : સંપાદક :શરીફા વીજળીવાળા

૫૦-૦૦

બાઇ મીરાં કહે... : સંપાદક : ડૉ. ઉર્મિલા જાની

૫૦-૦૦

ભવસાગર (નવલકથા) ઇશ્‍વર પેટલીકર

૫૦-૦૦

મધરાતનું મૌન (ચૂંટેલા નિબંધો) સુરેશ દલાલ

૫૦-૦૦

મારી નવલકથા – વાગીશ્વરના કર્ણફૂલો મનુભાઇ પંચાળી ‘દર્શક’ સંપાદક : રામચંદ્ર પંચોળી

૫૦-૦૦

મોહનલાલ મહેતા ‘સોપાન’ ની વાર્તાઓ સંપાદક : ડૉ. બળવંત જાની

૫૦-૦૦

યશવંત પંડ્યાનાં બે નાટકો યશવંત પંડયા

૫૦-૦૦

રાધેશ્‍યામ શર્માની પ્રતિનિધિ વાર્તાઓ રાધેશ્‍યામ શર્મા

૫૦-૦૦

રાજેન્‍દ્ર શાહનાં સોનેટ સંપા. હર્ષદ ત્રિવેદી

૫૦-૦૦

લાડુની જાત્રા અને બીજી વાર્તાઓ (ચૂંટેલી વાર્તાઓ ઃ રમણલાલ સોની) સંપા. રેણુકા સોની

૫૦-૦૦

વનુ પાંધીની સાગરકથાઓ સંપા. ધીરેન્‍દ્ર મહેતા

૫૦-૦૦

વિનોદિની નીલકંઠના નિબંધો સંપા. સુકુમાર પરીખ

૫૦-૦૦

વિસામા વિનાની વાટ (ચૂંટેલી વાર્તાઓ : રઘુવીર ચૌધરી) સંપા. રમેશ ર. દવે

૫૦-૦૦

શબ્‍દનું સાત ભવનું લેણું છે (ચૂંટેલી કવિતા : ભગવતીકુમાર શર્મા) સંપા. રવીન્‍દ્ર પારેખ

૫૦-૦૦

સંસાર અને બીજી વાર્તાઓ (ગુલાબદાસ બ્રોકરની વાર્તાઓ) સં. ડૉ. અસ્‍મા માંકડ

૫૦-૦૦

સોનાની ગાડી, રૂપાના પાટા (ચૂંટેલી કવિતા : કૃષ્‍ણલાલ શ્રીધરાણીનાં કાવ્‍યો) સં. તૃષિત પારેખ

૫૦-૦૦

હરિનાં લોચનિયાં ઃ (કરસનદાસ માણેકનાં કાવ્‍યો) સં. હરીશ પંડિત

૫૦-૦૦

‘શબ્‍દસૃષ્ટિ’ દીપોત્‍સવી વિશેષાંકોનું ગ્રંથ રૂપે પ્રકાશન

સાહિત્‍ય અકાદમીના પ્રકાશનો

કિંમત

અલંકૃતા (અકાદમી એવોર્ડ પ્રાપ્‍ત કરનાર ગ્રંથો વીષયક લેખો)

૧૩૦-૦૦

કાવ્‍યાસ્‍વાદ

૧૨૦-૦૦

ટૂંકીવાર્તા અને હું (વાર્તાકારોની કેફિયત)

૧૩૫-૦૦

દલિત સાહિત્‍ય

૧૫૫-૦૦

નવલકથા અને હું (નવલકથાકારોની કેફિયત)

૧૬૦-૦૦

પાંચ દાયકાનું પરિદર્શન

૧૫૦-૦૦

લાલિત્‍ય (લલિત ગદ્ય)

૧૫૦-૦૦

અંગ્રેજી અનુવાદ ગ્રંથો

Sahitya Academy Publications

Price

Achhaandas Dr. Chinu Modi Edi., Dr. Pramod Mehta, Tra.

100/-

Breath Becoming a Word Ed. Dileep Jhaveri (Contmporary Gujarati Poetry)

100/-

Chhappa of Akho Narendra K. Patel Tra.

100/-

Coral Island (1946-1956) Niranjan Bhagat, Tra. Suguna Ramanathan, Rita Kothari

55/-

Critical Discourse of Suresh Joshi Sunil Sagar

160/-

Feuding Mother-in-Law and Daughter-in-Law Mahipatram Rupram Nilkanth, Tra. Nila Shah

125/-

Five Plays Labhshankar Thaker, Tra. Govindini Shah

110/-

Images (Finer contours of Ahmedabad) S. D. Desai

210/-

Khemi and other Stories R. V. Pathak “Dwiref’ Tr. Anila Dalal

95/-

More Happennings Gujarati theatre today S. D. Desai

125/-

Redefining Empowement The crumbled Note of a warbler and A House of my own Varsha Adalja’s, Tra. Amina Amin, GIta Chaudhuri

155/-

Reflections Satish Vyas, Tra. Darshna Trivedi

65/-

Selected Poems of Sundaram Sundaram, Tra. Dhanavanti

55/-

Tarangmala Chinu Modi, Tra. Dr. PRamod Mehta

60/-

The Temple Backyard and Other Stories Raghuveer Chaudharym Tra. Suresh Shukla

140/-

Three Gujarati Plays Madhu Rye

150/-

Two Plays (Aurangzed-Naishadhrai) Dr. Chinu Modi, Tra. Darshna Trivedi, Rupalee Burke

75/-

Two plays Hasmukh Baradi

105/-

The Outlaw & Other Stories Jayant Khatri, Tra. Uma Randeria, Rohini Patel

135/-

ગુજરાતીમાં અનુવાદિત ગ્રંથો

સાહિત્‍ય અકાદમીના પ્રકાશનો

કિંમત

આનંદમઠ : બંકીમચંદ્ર ચટ્ટોપાધ્‍યાય અનુ. ઉર્વા અધ્‍વર્યુ

૫૦-૦૦

આધ્‍યાત્‍મિક ક્રાન્‍તિનાં ફૂલ અનુવાદ : પ્રદીપ ખાંડવાળા

૮૦-૦૦

ઇન્‍દુ ગોસ્‍વામીની કવિતઓ સંપા. ઇન્‍દુ પુવાર

૫૦-૦૦

ક્ષિતિમોહન સેન : અનુ. મોહનદાસ પટેલ

૩૭૦-૦૦

ગુજરાતી સાહિત્‍યનું અનુશીલન જે. ઇ. સંજાણા, અનુ. શાલિની ટોપીવાળા

૧૫૫-૦૦

ચૂંટેલી કવિતા (વિશ્વનાથ પ્રસાદ તિવારી) અનુ. : અલોક ગુપ્ત

૪૫-૦૦

નિર્વાચિત કવિતા (સીતાકાન્‍ત મહાપાત્ર) અનુ. : ભોળાભાઇ પટેલ

૫૦-૦૦

પાનકોર નાકે જા કે – (મધુ રાય કૃત નાટક) (હિન્‍દી અનુવાદ) મધુ રાય

૭૫-૦૦

બુદ્ધનું નીર્વાણ અને બીજી વાર્તાઓ : અનુ. ભોળાભાઇ પટેલ

૧૨૦-૦૦

વક્રોક્તિ જીવિત, કુન્‍તકનો કાવ્‍યવિચાર અનુવાદ : નગીનદાસ પારેખ

૧૯૦-૦૦

વેદનાનાં શિખરો અનુ. પ્રદીપ ખાંડવાળા

૬૫-૦૦

સાહિત્‍ય : એક સિદ્ધાંત કૃષ્‍ણરાયન્ અનુ. : શાલિની ટોપીવાળા

૭૫-૦૦

ડાયસ્‍પોરા સાહિત્‍ય

સાહિત્‍ય અકાદમીના પ્રકાશનો

કિંમત

અમેરિકામાં ભારતીયો પ્રવીણ ન. શેઠ

૧૧૫-૦૦

અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો મધુસૂદન કાપડિયા

૧૭૫-૦૦

ઉછાળા ખાય છે પાણી દીપક બારડોલીકર

૧૩૦-૦૦

ખોવાયેલાં ચહેરા – કાન્‍તિ મેપાણી

૯૫-૦૦

ડાયસ્‍પોરિક વાર્તાઓ સંપા. વિપુલ કલ્‍યાણી, અનીલ વ્‍યાસ

૯૦-૦૦

પૂર્વ આફ્રિકાના ગુજરાતીઓ પ્રવીણ શેઠ, જગદીશ દવે

૧૦૦-૦૦

બ્રિટનમાં ગુજરાતીઓ પ્રવીણ ન. શેઠ, જગદીશ દવે

૧૬૫-૦૦

કચ્‍છી સાહિત્‍ય અકાદમીના પ્રકાશનો

સાહિત્‍ય અકાદમીના પ્રકાશનો

કિંમત

કચ્‍છી ધાતુકોશ : શ્રી પ્રતાપરાય ત્રિવેદી

૮૦-૦૦

કચ્‍છી ભગતી પદ્ય : સં. શ્રી મહેશભાઇ સોલંકી ‘બેનામ’

૬૫-૦૦

રત્ત : શ્રી માવજી મહેશ્વરી

૭૦-૦૦

શબધ પિરભ : ડૉ. રમેશ ભટ્ટ ‘રશ્‍મિ’

૮૦-૦૦

સરહદ (હિન્‍દી કવિ મનોહર બાથમ, કચ્‍છી અનુવાદ્યે ) ગૌતમ જોશી

૮૫-૦૦

‘ચીંગાર’ (કચ્‍છી સાહિત્‍ય અકાદમીજો મુખપત્ર) વાર્ષિક લવાજમ

૬૦-૦૦

‘મીઠાંસ’ (કચ્‍છી હાઇકુસંગ્રહ) શ્રીમતી અરૂણા અરૂણ ઠક્કર ‘માધવી’

૩૦-૦૦

વલી ગુજરાતી ગઝલ કેન્‍દ્રનાં પ્રકાશનો

કેન્‍દ્રનાં પ્રકાશનો

કિંમત

અરૂઝ-શેર ‘શૂન્‍ય’ પાલનપુરી સંપા. રાજેશ વ્‍યાસ ‘મિસ્‍કીન’

૬૦-૦૦

ગઝલ પ્રવેશિકા રાજેશ વ્‍યાસ ‘મિસ્‍કીન’

૧૨૦-૦૦

યાદનો રાજ્યાભિષેક (શૂન્‍ય પાલનપુરીની ચૂંટેલી ગઝલો) સંપા. સંજુ વાળા

૬૦-૦૦

હોય ના વ્‍યક્તિ ને એનું નામ બોલાયા કરે (‘ગની’ દહીંવાળાની સમગ્ર કવિતા) સંપા. ભગવતીકુમાર શર્મા, રવિન્‍દ્ર પારેખ

૨૦૦-૦૦

‘ગઝલવિશ્વ’ (ત્રૈમાસિક) સમાયિક : વાર્ષિક લવાજમ

૪૦-૦૦

સરફરોશી પુસ્‍તક પ્રકાશન શ્રેણી

ક્રમ

પુસ્‍તકનું નામ

લેખકનું નામ

કિંમત

શ્‍યામજી કૃષ્‍ણ વર્મા

વિષ્‍ણુ પંડ્યા

૩૦/-

ચંદ્રશેખર આઝાદ

નલિન છો. પંડ્યા (અનુ.)

૨૫/-

અશ્‍ફાક ઉલ્‍લાખાન

હસમુખ રાવળ

૨૦/-

સુખદેવ

બચુભાઇ ઠાકર (અનુ.)

૨૦/-

તાત્‍યા ટોપે

હેમાંગિનીબહેન ભટ્ટ (અનુ.)

૨૦/-

ભગતસિંહ

ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ (અનુ.)

૨૦/-

ડૉ. હેડગેવાર

ભગીરથ દેસાઇ

૨૦/-

સરદાર પટેલ

પ્રભાકર ખમાર

૨૦/-

મંગલ પાંડે

બચુભાઇ ઠાકર (અનુ.)

૨૦/-

૧૦

સુભાષચંદ્ર બોઝ

ડૉ. ચૈતન્‍ય દેસાઇ

૨૦/-

૧૧

વીર સાવરકર

ડૉ. હરીશ દ્વિવેદી

૨૦/-

૧૨

ઝાંસીની રાણી લક્ષ્‍મીબાઇ

ડૉ. આરતી પંડ્યા

૨૦/-

૧૩

રાજા કુંવરસિંહ

ડૉ. ઊર્મિલાબહેન જાની

૨૦/-

૧૪

ખુદીરામ બોઝ

ડૉ. કાલિદાસ મહેતા

૨૦/-

૧૫

લાલા હરદયાળ

વિષ્‍ણુ પંડ્યા

૨૦/-

૧૬

રામપ્રસાદ બિસ્‍મિલ

હસમુખ રાવળ

૨૦/-

૧૭

પૃથ્‍વીસિંહ આઝાદ

શાંતિલાલ જાની

૨૦/-

૧૮

દુર્ગાભાભી

ડૉ. આરતી પંડ્યા

૨૦/-

૧૯

બારીન્‍દ્રકુમાર ઘોષ

કે. ચંદ્રનાથ

૨૦/-

૨૦

ઉપેન્‍દ્રનાથ બંદોપાધ્‍યાય

કે. ચંદ્રનાથ

૨૦/-

૨૧

નાનાસાહેબ પેશ્વા

ડૉ. કાલિદાસ મહેતા

૨૦/-

૨૨

ગણેશ શંકર વિદ્યાર્થી

ડૉ. કાલિદાસ મહેતા

૨૦/-

૨૩

લોકમાન્‍ય ટિળક

ડૉ. કાલિદાસ મહેતા

૨૦/-

૨૪

સ્‍વામી શ્રદ્ધાનંદ

હસમુખ રાવળ

૨૦/-

૨૫

જતીન બાઘા

નટવર ગોહેલ

૨૦/-

૨૬

કેસરીસિંહ ચારણ

શિવદાન ગઢવી

૨૦/-

૨૭

લાલા લજપતરાય

જિતેન્‍દ્ર પટેલ

૨૦/-

૨૮

બિપીનચંદ્ર પાલ

કુલીન ઉપાધ્‍યાય

૨૦/-

૨૯

ભાઇ પરમાનંદ

આરતીબેન ઓઝા

૨૦/-

૩૦

રાજા મહેન્‍દ્ર પ્રતાપ

ડૉ. સંજીવ ઓઝા

૨૦/-

૩૧

બાબા ગુરુદત્તસિંહ

મહાદેવભાઇ ધોરિયાણી

૨૦/-

૩૨

જયપ્રકાશ નારાયણ

વરદરાજ પંડિત

૨૦/-

૩૩

એમ.એન. રૉય

ડૉ. ધનરાજ પંડિત

૨૦/-

૩૪

બિરસા મુંડા

શ્રી કિશોરભાઇ મકવાણા

૨૦/-

૩૫

રામસિંહ કૂકા

શ્રી અવિનાશ પરીખ

૨૦/-

૩૬

ચાફેકર બંધુઓ

ડૉ. બળવંત જાની

૨૦/-

કાર્યક્રમો

ISBN વ્યાખ્યાન

  • તારીખ ૫/૫/૧૫
  • સ્થળ અમદાવાદ
  • મુખ્ય વક્તા/ મહેમાન ડૉ. સુરેશચંદ ( નવી દિલ્હી )
  • વિશેષ અમદાવાદમાં નેશનલ બૂકફેર વખતે

યુવા કવિ સંમેલન - કાવ્યસત્ર

  • તારીખ ૧૪/૫/૧૫
  • સ્થળ અમદાવાદ
  • વિશેષ રામનારાયણ વિશ્વનાથ પાઠક સભાગ્રુહ,ગુજરાત સાહિત્ય પરિષદ

કાવ્યસત્ર

  • તારીખ ૨૩/૫/૧૫
  • સ્થળ રાજકોટ
  • વિશેષ અરવિંદ મણિયાર હોલ

કાવ્યસત્ર

  • તારીખ ૧/૬/૧૫
  • સ્થળ સુરત

કાવ્યસત્ર

  • તારીખ ૬/૬/૧૫
  • સ્થળ વડોદરા

કાવ્યસત્ર

  • તારીખ ૯/૬/૧૫
  • સ્થળ ગાંધીનગર

 

કાવ્યસત્ર

  • તારીખ ૧૨/૬/૧૫
  • સ્થળ ગોધરા

કાવ્યસત્ર

  • સ્થળ અમદાવાદ
  • મુખ્ય વક્તા/ મહેમાન ડૉ. ચિનુ મોદી
  • વિશેષ ગઝલલેખન વર્કશોપ

કાવ્યસત્ર

  • તારીખ ૩૦/૬/૧૫
  • સ્થળ મોડાસા

કાવ્યસત્ર

  • તારીખ ૫/૭/૧૫
  • સ્થળ ભાવનગર
  • મુખ્ય વક્તા/ મહેમાન ડૉ.વિનોદ જોષી

કાવ્યસત્ર ૧૦

  • તારીખ ૧૫/૭/૧૫
  • સ્થળ અમદાવાદ
  • વિશેષ રાજ્ય દલિત કવિ સંમેલન

સંસ્કૃતોત્સવ- ૨૦૧૫

  • તારીખ ૧૭/૭/૧૫
  • સ્થળ ટાઉન હોલ, ગાંધીનગર
  • મુખ્ય વક્તા/ મહેમાન શ્રી હિમાંજય પાલિવાલ

કાવ્યસત્ર ૧૧

  • તારીખ ૫/૮/૧૫
  • સ્થળ સુરેંદ્રનગર

ગૌરવ પુરસ્કાર સમારોહ ડૉ. વિનોદ જોશી

  • તારીખ ૧૩/૮/૧૫
  • સ્થળ ભાવનગર
  • મુખ્ય વક્તા/ મહેમાન પૂ. મોરારિબાપુ - શ્રી નાનુભાઇ વાનાણી
  • વિશેષ યશવંતરાય નાટ્યગૃહ

વલી ગુજરાતી ગઝલએવોર્ડ - શ્રી ખલીલ ધનતેજવી

  • તારીખ ૧/૧૦/૧૫
  • સ્થળ વડોદરા
    • મુખ્ય વક્તા/ મહેમાન શ્રી નાનુભાઇ વાનાણી
    • વિશેષ વડોદરા

ગૌરવ વ્યાખ્યાનમાળા - શ્રી સુમન શાહ

  • તારીખ ૭/૧૦/૧૫
  • સ્થળ અમદાવાદ
  • મુખ્ય વક્તા/ મહેમાન શ્રી સુમન શાહ
  • વિશેષ વિશ્વકોશ ટ્રસ્ટ

વલી ગુજરાતી ગઝલ એવોર્ડ - શ્રી રાજેશ વ્યાસ “મિસ્કીન”

  • તારીખ ૧૬/૧૦/૧૫
  • સ્થળ અમદાવાદ
  • મુખ્ય વક્તા/ મહેમાન શ્રી શંકરભાઇ ચૌધરી, જલન માતરી, ચિનુ મોદી, માધવ રામાનુજ
  • વિશેષ અમદાવાદ મેનેજમેન્ટ એસોશિયેશન વસ્ત્રાપુર

ગૌરવ વ્યાખ્યાનમાળા - શ્રી ચિનું મોદી

  • તારીખ ૦૪/૧૧/૨૦૧૫
  • સ્થળ અમદાવાદ
  • મુખ્ય વક્તા/ મહેમાન શ્રી ચિનુ મોદી

શબ્દસૃષ્ટિ વ્યાખ્યાનમાળા

  • તારીખ ૩૦/૧૧/૨૦૧૫
  • સ્થળ અમદાવાદ
  • મુખ્ય વક્તા/ મહેમાન સુ.શ્રી કાજલ ઓઝા વૈદ્ય

દલિત સાહિત્ય પરિસંવાદ

  • તારીખ ૦૬/૧૨/૨૦૧૫
  • સ્થળ અમદાવાદ

શ્રી લાભુબેન મહેતા જન્મ શતાબ્દી સમારોહ

  • તારીખ ૧૯/૧૨/૨૦૧૫
  • સ્થળ વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

સ્ત્રી કવયત્રિ-કાવ્યસત્ર - ૧૪

  • તારીખ ૨૦/૧૨/૨૦૧૫
  • સ્થળ વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

કાવ્યસત્ર – ૧૫

  • તારીખ ૨/૦૧/૨૦૧૫
  • સ્થળ બોડેલી, છોટા ઉદેપુર

ગુજરાતી શિરોમણી ભક્ત કવિશ્રી નરસિંહ મહેતા

  • તારીખ ૧૮/૦૧/૨૦૧૬
  • સ્થળ યશવંતરાય નાટ્યાગૃહ, ભાવનગર
  • મુખ્ય વક્તા/ મહેમાન શ્રી સોનલ મજમુદાર

ગદ્યસત્ર- ૩

  • તારીખ ૦૫/૦૨/૨૦૧૬
  • સ્થળ એચ. કે આર્ટસ કોલેજ, અમદાવાદ
  • મુખ્ય વક્તા/ મહેમાન શ્રી સુભાષ બ્રહ્મભટ્ટ

વંચિતોના સાહિત્ય પર ડો. બાબાસાહેબ આંબેડકરની વિચારધારાનો પ્રભાવ

તારીખ ૩૦, ૩૧/ ૦૧/૨૦૧૬

સ્થળ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર

મુખ્ય વક્તા/ મહેમાન રાષ્ટ્રીય કક્ષાની ૩૮ વક્તાઓ

નવોદિત વાર્તા શિબિર

  • તારીખ ૩ થી ૫/૦૧/૨૦૧૬
  • સ્થળ ગાંધીનગર
  • મુખ્ય વક્તા/ મહેમાન શ્રી મધુરાય

ગદ્યસત્ર- ૨

  • તારીખ ૧૦/૦૧/૨૦૧૬
  • સ્થળ ભવન્સ કોલેજ, અમદાવાદ

વાર્તા શિબિર

  • તારીખ ૨૭/૦૧/૨૦૧૬
  • સ્થળ લેન્ગ લાયબ્રેરી
  • મુખ્ય વક્તા/ મહેમાન શ્રી મધુરાય

વાર્તાશિબિર

  • તારીખ ૨૭ થી ૩૦/ ૦૧/૨૦૧૬
  • સ્થળ રૂપાયતન સંસ્થા, જુનાગઢ
  • મુખ્ય વક્તા/ મહેમાન શ્રી મધુરાય

મામેરૂ મહેતા તણુ દિગ્દર્શક – પંકજ ઝાલા, ભુજ

  • તારીખ ૩૦/૦૧/૨૦૧૬
  • સ્થળ ભવન્સ કોલેજ, અમદાવાદ

કાવ્યસત્ર – ૧૬

  • તારીખ ૨૦/૦૨/૨૦૧૬
  • સ્થળ પોરબંદર

ગદ્યસત્ર- ૪

  • તારીખ ૨૦/૦૨/૨૦૧૬
  • સ્થળ ભાવનગર

નોખો નાગર નરસૈયો”ની ભજવણી

  • તારીખ ૨૪/૦૨/૨૦૧૬
  • સ્થળ વડોદરા
  • મુખ્ય વક્તા/ મહેમાન
  • વિશેષ

નોખો નાગર નરસૈયોની ભજવણી

  • તારીખ ૨૮/૦૨/૨૦૧૬
  • સ્થળ આણંદ

વૃક્ષમાં બીજ તું

  • તારીખ ૧૨/૦૩/૨૦૧૬
  • સ્થળ સણોસરા
  • વિશેષ ભજવણી સફળતા પુર્વક પુર્ણ થઈ

આદિવાસી સાહિત્યોસવ

  • તારીખ ૧૭,૧૮,૧૯/૦૩/૨૦૧૬
  • સ્થળ દાહોદ

નોખો નાગર નરસૈયોની ભજવણી

  • તારીખ ૧૯/૦૩/૨૦૧૬
  • સ્થળ ઠાકોરભાઈ દેસાઈ હોલ,અમદાવાદ
  • વિશેષ ભજવણી સફળતા પુર્વક પુર્ણ થઈ

વૃક્ષમાં બીજ તું

  • તારીખ ૨૨/૦૩/૨૦૧૬
  • સ્થળ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
  • વિશેષ યજમાન - યુનિવર્સિટી

નોખો નાગર નરસૈયોની ભજવણી

  • તારીખ ૨૫/૦૩/૨૦૧૬
  • સ્થળ ઊંઝા

નરસિંહ પર્વ તથા શ્રી ઉદય મજુમદારનો નરસિંહ પદ ગાનનો સંગીત કાર્યક્રમ

  • તારીખ ૨૬ થી ૨૭,/૦૩/૨૦૧૬
  • સ્થળ જુનાગઢ

કાર્યક્રમો 2016-17

ક્રમ

કાર્યક્રમ

તારીખ

સ્થળ

સંસ્થા

કવિ સંમેલન : કાવ્યસત્ર- ૧

૧૬/૦૪/૨૦૧૬

જામનગર

અકાદમી અને સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ

કાવ્યસત્ર – ૨

૨૩/૦૪/૨૦૧૬

શ્રી રવિ શંકર રાવળકલાભવન, અમદાવાદ

અકાદમી

સાહિત્ય રત્ન ઍવોર્ડ – પદ્મશ્રી ગુણવંત શાહ

૧૬/૦૫/૨૦૧૬

ટાગોર હૉલ, અમદાવાદ

અકાદમી

બાળસાહિત્ય શિબિર

૦૭/૦૫/૨૦૧૬

શિવાશિષ સ્કૂલ, બોપલ- અમદાવાદ

અકાદમી

“અ-મૃત પર્વ”નું વિમોચન

૨૬/૦૫/૨૦૧૬

શ્રી રવિ શંકર રાવળકલાભવન, અમદાવાદ


શ્રી નિરંજન ત્રિવેદીનું વ્યાખ્યાન

૨૭/૦૫/૨૦૧૬

સદવિચાર પરિવાર કેમ્પસ, ઇસરોની સામે, સેટલાઇ, અમદાવાદ

અકાદમી

સાહિત્ય ગૌરવ પુરસ્કાર

૦૬/૦૬/૨૦૧૬

ભાઇકાકા હૉલ, અમદાવાદ

અકાદમી

હાસ્ય પારિતોષિક – શ્રી વિનોદ ભટ્ટ

૦૮/૦૬/૨૦૧૬

ટાગોર હૉલ, અમદાવાદ

અકાદમી

૧૦

બાળસાહિત્ય વાર્તાશિબિર- ૨

૧૮/૦૬/૨૦૧૬

નવા સાદુકાળા, મોરબી

અકાદમી

૧૧

દલિત સાહિત્ય પર્વ

૧૯/૦૬/૨૦૧૬

ઝુલોજી ઓડિટોરિયમ હૉલ, નવરંગપુરા, અમદાવાદ

અકાદમી અને ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન

૧૧

વાર્તાશિબિર

૨૫/૦૬/૨૦૧૬

નવજીવન પ્રેસ પરિસર- કર્મા કાફે, અમદાવાદ

અકાદમી

૧૨

દેવશંકર મહેતાની શ્રેષ્ઠ વાર્તાઓ- પુસ્તક વિમોચન

૦૧/૦૭/૨૦૧૬

અટીરા કેમ્પસ, વસ્ત્રાપુર- અમદાવાદ

અકાદમી

૧૩

શબ્દ સભા કવિ સંમેલન- ૪

૦૨/૦૭/૨૦૧૬

શ્રી રવિ શંકર રાવળકલાભવન, અમદાવાદ

અકાદમી

૧૪

સંસ્કૃતોત્સવ

૦૫/૦૭/૨૦૧૬

ટાગોર હૉલ, અમદાવાદ

અકાદમી

૧૫

વાચિકમ

૧૫/૦૭/૨૦૧૬

કે.કા. શાસ્ત્રી કોલેજ મણિનગર અમદાવાદ

સંસ્થાકીય

૧૬

ગૌરવ વ્યાખ્યાનમાળા માધવ રામાનુજ

૦૫/૦૮/૨૦૧૬

વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદ

અકાદમી

૧૭

વાચિકમ(ગદ્યસત્ર - ૧)

૦૬/૦૮/૨૦૧૬

શિહોર ભાવનગર

લાયન્સ ક્લબ – ૧૮

૧૮

વાચિકમ(ગદ્યસત્ર - ૨)

૦૬/૦૮/૨૦૧૬

સણોસરા ભાવનગર


૧૯

કાવ્યસત્ર - ૫

૧૦/૦૮/૨૦૧૬

વિસનગર

સંસ્થાકીય

૨૦

કાવ્યસત્ર- ૬

૨૦/૦૮/૨૦૧૬

શ્રી મણીબહેન કોટક હાઇસ્કૂલનો પ્રાર્થના ખંડ,વેરાવળ

અકાદમી

નાગરીક અધિકાર પત્ર

ગુજરાત સાહિત્ય અકાદમી સંસ્કૃત સાહિત્ય અકાદમી, હિન્દી સાહિત્ય અકાદમી, ઉર્દુ સાહિત્ય અકાદમી, સિંધી સાહિત્ય અકાદમી, કચ્છી સાહિત્ય અકાદમી

સરનામું :- ગુજરાત સાહિત્‍ય અકાદમી અભિલેખાગાર ભવન, સેકટર-૧૭, ગાંધીનગર, ફોન નં. (૦૭૯) ૨૩૨૫૬૭૯૭-૭૯૮

સંપર્ક અધિકારીનો હોદ્દો :- કચેરી અધીક્ષક, ગુજરાત સાહિત્‍ય અકાદમી

રાજય કક્ષાના સંપર્ક અધિકારી :- નાયબ સચિવ(સાં.પ્ર), રમતગમત, યુવા અને સાં.પ્ર.વિભાગ, સચિવાલય, ગાંધીનગર

ફોન નં. (૦૭૯) ૨૩૨૫૪૬૭૨, ૨૩૨૫૪૬૮૭

અકાદમીના ઉદે્શો :-

ભાષા-સાહિત્‍ય સર્જનાત્‍મક વિવેચનાત્‍મક-સંશોધનાત્‍મક માટે સાહિત્‍યને ઉત્તેજન આપવું, પ્રચાર-પ્રસાર કરવો તથા સમગ્ર સાહિત્‍ય સંસ્‍કારને વિદ્યાર્થીઓ, યુવાનો અને આમ જનતા સુધી પહોંચાડવા.

અકાદમીની મુખ્ય પ્રવૃત્તિઓ

ક્રમ

પ્રવૃત્‍તિની વિગત

અરજી કોને કરવી

અરજી મોકલવાની છેલ્‍લી તારીખ

નિકાલની સમયમર્યાદા

લેખકોને પુસ્‍તક પ્રકાશન માટે આર્થિક સહાયઃ શિષ્‍ટમાન્‍ય, નવોદિત, બાલ સાહિત્‍ય, પ્રશિષ્‍ટ કુતિના અનુવાદ (૧૫,૦૦૦ ની મર્યાદામાં)

મહામાત્ર, ગુજરાત સાહિત્‍ય અકાદમી

અકાદમી દ્વારા નિયત કરવામાં આવેલ તારીખ સુધીમાં

બે માસ

વૃધ્‍ધ અને નિઃસહાય લેખકોને આર્થિક સહાય (૩,૦૦૦ ની મર્યાદામાં)

મહામાત્ર, ગુજરાત સાહિત્‍ય અકાદમી

અકાદમી દ્વારા નિયત કરવામાં આવેલ તારીખ સુધીમાં

બે માસ

શ્રેષ્‍ઠ પુસ્‍તકોને ઇનામ પ્રથમ ૧૧,૦૦૦/- દ્રિતીય ૭૦૦૦/- તૃતીય ૫૦૦૦/-

મહામાત્ર, ગુજરાત સાહિત્‍ય અકાદમી

અકાદમી દ્વારા નિયત કરવામાં આવેલ તારીખ સુધીમાં

બે માસ

કાર્યક્રમ માટે સંસ્‍થા સહાય (૫૦,૦૦૦ ની મર્યાદામાં)

મહામાત્ર, ગુજરાત સાહિત્‍ય અકાદમી

-

-

સર્જક સંશોધન ફેલોશીપ

મહામાત્ર, ગુજરાત સાહિત્‍ય અકાદમી

-

-

ગ્રંથ પ્રકાશન

છ સાહિત્‍ય અકાદમી દ્વારા પ્રગટ થયેલ પુસ્‍તકો કચેરી સમય દરમ્‍યાન (૧૦.૩૦ થી ૬.૧૦) અકાદમી કાર્યાલયમાંથી મેળવી શકાશે.

સાહિત્‍ય ગૌરવ પુરસ્‍કાર

-

-

-

યુવા ગૌરવ પુરસ્‍કાર

-

-

-

કાર્યક્રમ પરિસંવાદ

-

-

-

૧૦

શબ્‍દસૃષ્‍ટિ સામયિક લવાજમ ૧૫૦/- મનીઓર્ડર અને ચેકથી સ્‍વીકાર્ય છે.

મહામાત્ર, ગુજરાત સાહિત્‍ય અકાદમી

કોઇપણ માસથી ગ્રાહક થઇ શકાય છે

દર માસની ૫મી તારીખે ગ્રાહકને પોસ્‍ટ કરવામાં આવે છે.

૧૧

વાર્ષિક પ્રકાશન (સાબરનામા-અદબી ચમન-વાડમય-લોકગુર્જરી)

-

-

-

૧૨

વેદશાસ્‍ત્ર સંસ્‍કૃત પંડિત સન્‍માન

-

-

-

૧૪

સંસ્‍કૃત સંભાષણ સ્‍પર્ધા

-

-

-

૧૫

સરફરોશી પુસ્‍તક પ્રકાશન શ્રેણી

-

-

-

૧૬

વલી ગુજરાતી ગઝલ કેન્‍દ્ સ્‍થાપના

-

-

-

છ સાહિત્ય અકાદમીની મુખ્ય પ્રવૃતિઓ

  • લેખકોને પુસ્‍તક પ્રકાશન આર્થિક સહાય
  • શિષ્‍ટમાન્‍ય, નવોદિત, બાલ સાહિત્‍ય, પ્રશિષ્‍ટ કુતિના અનુવાદ
  • વૃદ્ધ અને નિઃસહાય લેખકોને માસિક આર્થિક સહાય
  • શ્રેષ્‍ઠ પુસ્‍તકોને પારિતોષિક
  • ગ્રંથ પ્રકાશન-વિદ્યાર્થીલક્ષી શિષ્‍ટમાન્‍ય પ્રકાશન શ્રેણી
  • સાહિત્‍ય ગૌરવ પુરસ્‍કાર
  • યુવા ગૌરવ પુરસ્‍કાર
  • કાર્યક્રમ - પરિસંવાદ
  • કાર્યક્રમ માટે સાહિત્‍યિક-શૈક્ષણિક સંસ્‍થાને સહાય
  • શબ્‍દસૃષ્‍ટિ સામયિક
  • વાર્ષિક પ્રકાશન (સાબરનામા-અદબી ચમન-વાડમય-લોકગુર્જરી)
  • વેદશાસ્‍ત્ર પારંગત સંસ્‍કૃત ભાષાના પંડિતોનું સન્‍માન
  • સરફરોશી પુસ્‍તક પ્રકાશન શ્રેણી
  • વલી ગુજરાતી ગઝલ કેન્‍દ્ સ્‍થાપના
  • શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્‍ય કેન્‍દ્ર

નાગરિક પાસેથી અપેક્ષા

  • અકાદમીની યોજનાઓની જાહેરાત મે-જૂન માસમાં વિવિધ સામયિકમાં પ્રગટ થયા બાદ લેખકે અકાદમીમાંથી આવેદનપત્ર મેળવી હસ્‍તપ્રત સાથે ઓગષ્‍ટ માસની નિયત તારીખ સુધીમાં મોકલવાની હોય છે.
  • અકાદમી સામયિક "શબ્‍દસુષ્‍ટિ" નું લવાજમ વાર્ષિક ૧૦૦/- છે. અને તેમાં કોઇપણ માસથી ગ્રાહક થઇ શકાય છે. લવાજમ અકાદમીના સરનામે મનીઓર્ડરથી સ્‍વીકારવામાં આવે છે, ચેક સ્‍વીકાર્ય નથી.
  • અકાદમીના પ્રકાશનો કચેરી સમય દરમ્‍યાન (૧૦.૩૦ થી ૬.૧૦) અકાદમી કાર્યાલયમાંથી મેળવી શકાશે.
  • આવેલ આવેદનની નિકાલ કરવાની સમયમર્યાદા
  • હસ્ત પ્રતોના પરામર્શન માટેનો એક માસનો સમય હોય છે. તે પછી પરામર્શન અભિપ્રાય અનુસાર લેખકને તેની જાણ દિન-૧૫ માં કરવામાં આવે છે.

યોજનાઓ

નીતિઓ

  • ગુજરાતી અને ગુજરાતમાં બોલાતી ભગીની ભાષાઓના ઉત્કર્ષ, સંવર્ધન અને વિકાસ માટે સાતત્યપૂર્ણ સાહિત્યિક પ્રયાસ.
  • અકાદમીના ઉદ્દેશો જેવા સમાન ઉદ્દેશો માટે કાર્ય કરતી માન્ય સાહિત્ય સંસ્થાઓ અને મંડળોને આર્થિક તેમજ અન્ય પ્રકારે સહકાર આપવો. દિલ્હીની રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી તેમજ ભારતના અન્ય રાજ્યોની પ્રાદેશિક ભાષાસાહિત્ય માટેની અકાદમીઓ તથા ગુજરાત બહાર ગુજરાતી ભાષા-સાહિત્ય અંગે પ્રવૃત્તિ કરતી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે સાહિત્ય અંગે આદાનપ્રદાન કરવું તેમજ એ માટે જરૂરી આર્થિક પ્રબંધ કરવો.
  • અકાદમીની પ્રવૃત્તિઓ માટે દાન અને અનુદાન દ્વારા ભંડોળ એકત્ર કરવું.
  • ગુજરાતમાં બોલાતી ગુજરાતી ભાષાના સામયિકો અને ગ્રંથો પ્રકાશિત કરવાં.
  • ગુજરાત રાજ્યની ગુજરાતી ભાષા-સાહિત્ય ક્ષેત્રની સંસ્થાઓને માન્યતા આપવી અને તેમની સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે આર્થિક અનુદાન દ્વારા સહાય કરવી.
  • ગુજરાતી ભાષા સાહિત્ય માટે સાહિત્યિક ગોષ્ઠિઓ, પરિસંવાદો, પુસ્તક પ્રદર્શનો, તાલીમ શિબિરો, ઉત્સવો, મેળાઓ, પ્રવાસો ઇત્યાદિનું આયોજન કરવું અને એ પ્રકારની કામગીરી કરતી અન્ય સાહિત્ય સંસ્થાઓને આર્થિક સહાય કરવી.
  • ગુજરાતના ગુજરાતી ભાષા સાહિત્યના સિદ્ધિવંત લેખકોને અને તેમની કૃતિઓને પુરસ્કારથી સન્માનવા પ્રબંધ કરવો.
  • ગુજરાતના ગુજરાતી ભાષા સાહિત્ય ક્ષેત્રે ગુણવત્તાલક્ષી સેવા બજાવી હોય એવા ગુજરાતમાં વસતા વયોવૃદ્ધ અને સહાયપાત્ર લેખકોને યોગ્ય આર્થિક સહાય કરવી.
  • રાજ્યની પંચવર્ષીય યોજનાઓ હેઠળ ગુજરાતી ભાષા સાહિત્યના વિકાસ અન્વયે જે પ્રાયોજનાઓ રાજ્ય સરકારે મંજૂર કરી હોય અને અકાદમીના ઉદ્દેશો અને કાર્યપ્રદેશો સાથે જે સંબંધ ધરાવતી હોય તેવી પ્રાયોજનાઓનો અમલ કરવો.
  • ગુજરાત પ્રદેશના ગુજરાતી ભાષા સાહિત્યને ઉપકારક થાય તેવા સંશોધનકેન્દ્રો, સ્વાધ્યાયપીઠો ઇત્યાદિ સ્થાપવા અને વિકસાવવાં તેમજ આવાં માન્ય કેન્દ્રોને આર્થિક સહાય કરવી.
  • ગુજરાતનાં ગુજરાતી સાહિત્યના વિકાસ માટે જરૂરી હોય અને ઉપરનાં ઉદ્દેશોમાં જેની સ્પષ્ટતા કરવામાં આવી ન હોય તેવી તમામ પ્રવૃત્તિઓ કરવી.

અંદાજપત્ર

ક્રમ

મુખ્‍ય સદર

આયોજન

આયોજન બહાર

સરવાળો

૧૦૨ અર્વાચીન ભારતીય ભાષા અને સાહિત્‍યને ઉત્તેજન (૧) એઆરટી-૧૧ ગુજરાતી ભાષા અને સાહિત્‍યનો વિકાસ

૧૩૬.૦૦

૭૫.૦૦

૨૧૧.૦૦

૧૦૨ અર્વાચીન ભારતીય ભાષા અને સાહિત્‍યને ઉત્તેજન (૨) એઆરટી-૧૨ ઉર્દૂ, સિંધી અને અન્‍ય અર્વાચીન ભાષાનો વિકાસ

૨૫.૦૦

૮.૪૦

૩૩.૪૦

૧૦૩ સંસ્‍કૃત શિક્ષણ (૦૨) એઆરટી-૧૦ સંસ્‍કૃતનો વિકાસ

૬૦.૦૦

૧.૨૫

૬૧.૨૫

૮૦ સામાન્‍ય ૮૦૦ અન્‍ય ખર્ચ (૬) ઉત્તમ પુસ્‍તકોને પુરસ્‍કાર

૦.૦૦

૪.૭૫

૪.૭૫

૨૨૦૫-૧૦૨-કલા અને સંસ્‍કૃતિને ઉત્તેજન (૭) લોક સાહિત્‍ય સમિતિને અનુદાન

૨૫.૦૦

૧.૦૦

૨૬.૦૦

 

કુલ :-

૨૪૬.૦૦

૯૦.૪૦

૩૩૬.૪૦

શબ્દસૃષ્ટિ

ગુજરાત સાહિત્‍ય અકાદમીનું મુખપત્ર ‘શબ્‍દસૃષ્‍ટિ’ પ્રત્‍યેક માસની પાંચમી તારીખે પ્રગટ થાય છે.

‘શબ્‍દસૃષ્‍ટિ’ નું વાર્ષિક લવાજમ : ભારતમાં ૧પ૦/-, પાંચ વર્ષનું લવાજમ ૭૫૦/-, દસ વર્ષનું લવાજમ ૧૫૦૦ છે. ગુજરાત સાહિત્‍ય અકાદમીના નામના મનીઓર્ડર / માઇકર ચેક / ડિમાન્‍ડ ડ્રાફ્ટથી / રોકડમાં / નેટબૅકિંગથી આ લવાજમ ભરી શકાય છે. પ્રત્‍યેક વર્ષે યાદ રાખી લવાજમ ભરવા કરતાં પાંચ વર્ષ / દસ વર્ષ માટે એક-સાથે લવાજમ ભરવાનું ઉભય પક્ષે સુગમતા વધારનાર છે.

‘શબ્‍દસૃષ્‍ટિ’ નું લવાજમ નેટબૅકિંગથ ભરવા માટે જરૂરી વિગતો

ખાતાનું નામ : ગુજરાત સાહિત્‍ય અકાદમી

ખાતા નં. ૩૫૯૩૦૨૦૧૦૦૦૭૮૧૫

IFS Code : UBINO535931

બેંક નામ : યુનિયન​ બેંક, સેકટર-૧૭, ગાંધીનગર

અકાદમીના ખાતામાં રૂપિયા જમા કરાવ્‍યા પછી ઓનલાઇન ટ્રાન્‍ઝેક્શન સ્લિપ સરનામા સાથે અકાદમીના કાર્યાલય ખાતે પ્રકાશન અધિકારીને મોકલી આપવાની રહેશે.

‘શબ્‍દસૃષ્‍ટિ’ માં પ્રગટ થતાં લખાણની પસંદગી બાબતે સાહિત્‍ય અકાદમીનો નિર્ણય આખરી ગણાશે. પ્રગટ થતાં લખાણ માટે ગુજરાત સાહિત્‍ય અકાદમીની સહમતી અનિવાર્ય નથી. લખાણની જવાબદારી જે તે લેખકની રહે છે.

લેખકોએ પ્રત્‍યેક કૃતિ કે લખાણની નીચે પોતાનું નામ-સરનામું, ફોન-નંબર, ઇ-મેઇલ એડ્રેસ જણાવવા વિનંતી. લેખતે પોતાની પાસે એક નકલ રાખીને જ કૃતિ મોકલવી. સ્‍વીકૃતિ કે અસ્‍વીકૃતિની જાણ માટે પોસ્‍ટકાર્ડ પણ મોકલી શકાય.

સાહિત્‍યિક કૃતિઓ મોકલવા માટેનો પત્રવ્‍યવહાર : ‘શબ્‍દસૃષ્‍ટિ’, ગુજરાત સાહિત્‍ય અકાદમી, અભિલેખાગાર ભવન, સેક્ટર – ૧૭, ગાંધીનગર-૩૮૨૦૧૭ એ સરનામે કરવો. આ માટેનું E-mail : krutiforss@gmail.com રહેશે.

વિવિધ સંસ્‍થાઓ તેમના કાર્યક્રમોની જાણ E-mail : pressnoteforss@gmail.com પર કરે તેવી વિનંતી છે.

ઉપર દર્શાવેલ ઇ-મેઇલ એડ્રેસ પર જ , જે તે બાબતે, ઇ-મેઇલ મોકલાય તે જોવા વિનંતી છે.

પ્રકાશક

ગુજરાત સાહિત્‍ય અકાદમી વતી મહામાત્ર, ગુજરાત સાહિત્‍ય અકાદમી,

સેક્ટર-૧૭,ગાંધીનગર-૩૮૨૦૧૭

ક્રિષ્ના ગ્રાફિક્સ (૯૬૬, નારણપુરા જૂના ગામ, નારણપુરા, અમદાવાદ-૧૩, ફોન : ૨૭૪૯૪૩૯૩) માં છાપીને પ્રગટ કર્યું.

સ્ત્રોત: ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર:

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate