ડીલરશીપ માટે નાણાંકીય સહાયની યોજના
- સામાજિક ન્યાસય અને અધિકારીતા વિભાગના તા. ર૮-૧૧-ર૦૦ર ના ઠરાવથી અનુસૂચિત જાતિના શિક્ષિત બેરોજગાર યુવાનોને પેટ્રોલ પંપ, ગેસ, કેરોસીન, ક્રુડ વિતરણની એજન્સીિ માટેની નાણાંકીય સહાયની યોજના આ કોર્પોરેશનને તબદીલ કરવામાં આવેલ છે.
- આ યોજના હેઠળ રૂ. પ૦,૦૦૦/- સુધીની માર્જીનમની પેટે લોન ૪ ટકા ના વ્યાજના દરે આપવામાં આવે છે. જેમાં આ માર્જીનમની લોનની વસુલાત સાત વર્ષના સરખા હપ્તાથી પરત લેવાની હોય છે.
સ્ત્રોત: ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/4/2019
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.