ગરીબી રેખા હેઠળ શહેરી વિસ્તાsરમાં રૂ. ર૧,ર૦૬/- અને ગ્રામ્ય眯 વિસ્તાપરમાં રૂ. ૧પ,૯૭૬/- થી ઓછી આવક ધરાવતા અનુસૂચિત જાતિના વ્યીકિતઓને ધંધા / વેપાર માટે મહત્તમ રૂ. ૧.૦૦ લાખ અને ઉધોગ / સેવા માટે મહત્તમ રૂ. ર.૦૦ લાખ સુધીનું ધિરાણ આપવામાં આવે છે. અને ધિરાણના પ૦ ટકા અથવા વધુમાં વધુ રૂ. ૧૦,૦૦૦/- ની મર્યાદામાં સબસીડી આપવામાં આવે છે.
બેન્કેહબલ યોજના હેઠળ ડીસેમ્બર-ર૦૦૯ અંતિત થયેલ પ્રગતિની વિગતો નીચે મુજબ છે.
ક્રમ |
વર્ષ |
ધિરાણ |
સબસીડી રૂ.લાખમાં |
|
લાભાર્થી |
રકમ રૂ. લાખમાં |
|||
૧ |
૧૯૯૮-૯૯ |
૯૭૧૪ |
૧ર૦ર.૭૪ |
ર૮પ.૦પ |
૨ |
૧૯૯૯-૦૦ |
૮૭૮૩ |
૧૧૩૦.૪૩ |
૩૮ર.૪૯ |
૩ |
ર૦૦૦-૦૧ |
૮૪૦ર |
૧ર૩૦.પ૯ |
૪૦૮.૦૬ |
૪ |
ર૦૦૧-૦ર |
૭ર૦૧ |
૧૦૬ર.૩૪ |
ર૯૦.૩પ |
૫ |
ર૦૦ર-૦૩ |
૭પ૮૭ |
૧૩૧પ.૯ર |
૩૯૦.૭પ |
૬ |
ર૦૦૩-૦૪ |
૭૬૪૩ |
૧૪૭૯.૯૮ |
૬૮૩.૬૯ |
૭ |
ર૦૦૪-૦પ |
૮૧પ૩ |
૧૬ર૬.૬૯ |
પ૦ર.ર૪ |
૮ |
ર૦૦પ-૦૬ |
૭૯પ૮ |
૧૬૩૭.ર૩ |
ર૭૦.૮૦ |
૯ |
ર૦૦૬-૦૭ |
૬૯૭પ |
૧પ૪૭.૯૭ |
૩૦૩.૩૭ |
૧૦ |
૨૦૦૭-૦૮ |
૭૯૨૪ |
૧૮૫૩.૯૪ |
૧૨૫૧.૩૩ |
૧૧ |
૨૦૦૮-૦૯ |
૮૩૧૬ |
૨૦૪૩.૮૪ |
૯૭૮.૪૮ |
૧૨ |
૨૦૦૯-૧૦ |
૭૩૩૪ |
૧૯૨૯.૦૩ |
૬૩૬.૧૫ |
૧૩ |
૨૦૧૦-૧૧ |
૫૯૦૭ |
૧૬૩૩.૭૭ |
૩૭૨.૦૬ |
૧૪ |
૨૦૧૧-૧૨ |
૪૬૧૨ |
૧૪૧૭.૨૬ |
૮૨૧.૯૬ |
૧૫ |
૨૦૧૨-૧૩ |
૩૯૨૫ |
૧૭૩૭.૭૬ |
૪૪૦.૫૦ |
કુલ:- |
૧૧૦૪૩૪ |
૨૨૮૪૯.૫ |
૮૦૧૭.૨૮ |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/29/2020