અનુ |
વિગતો |
|
૧ |
યોજનાનું નામ/પ્રકાર |
મમતા ડોળી (પાલખી) |
૨ |
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ |
આ યોજનાં અંતર્ગત જે વિસ્તારમાં સર્ગભા માતાને જરૂરનાં સમયે સંસ્થા સુધી લઇ જવા કોઇ પણ પ્રકારનાં વાહનની સુવિધા ન હોય અથવા ૧૦૮ ને ગામો સુધી ન પહોંચી શકતી હોય તેવા નકકી કરેલા ગામો. |
૩ |
યોજના અંતર્ગત સહાય/લાભ |
આ યોજનાં અંતર્ગત જયાં કોઇ પણ પ્રકારની વ્યવસ્થા ન હોય તેવા સંજોગોમાં સર્ગભાને નજીકનાં ૧૦૮ સુવિધા/કોઇ વાહન અથવા નજીક સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવા કોઇ પણ વ્યકિત અથવા વ્યકિતઓને રૂ.ર૦૦/- આપવાનો છે. |
૪ |
યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ |
આ રકમ જે વ્યકિત / વ્યકિતઓ સર્ગભા નિયત સ્થાને પહોંચાડવા માટે મળે છે. |
૫ |
યોજનાનો લાભ કયાંથી મળશે. |
ગ્રામ્ય આરોગ્ય સ્વછતા સમિતિમાંથી રૂ.ર૦૦ ચુકવવામાં આવશે. |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020