অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નેત્રસ્તરનો સોજો

”eye1”

તેને "Pink eye" (ગુલાબી આંખ) પણ કહેવામાં આવે છે, જેની અંતર ત્વચા જે આંખોનુ આવરણ કરે છે. (the conjunctiva) તીવ્ર નેત્રસ્તરનો સોજો ઘણીબધી વાર થાય છે જે રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુને લીધે આપણા શ્વાસોશ્વાસના રોગો છે, જેવા કે સાધારણ શર્દી અથવા શર્દી સાથેનો એક જાતનો ચેપી તાવ જેમાં શરીર આખુ દુખે છે જે બહુ મોટી જાતનો ચેપી રોગ છે. ઘણા તીવ્ર હુમલાઓ સાધારણપણે જીવાણુના ચેપને લીધે થાય છે. નેત્રસ્તરનો સોજો જે આપણી શ્વાસોશ્વાસની ગેરવ્યવસ્થાને સંકળાયેલ ન હોય પણ તે કદાચ બીજા ઉત્તેજના કરતા જેવા કે ધુળ, સૌદર્યવર્ધક પ્રસાધનો, ધુમાડો અથવા કોઇ આડ અસરને લીધે જે વિશિષ્ટ પ્રકારના પદાર્થને થાય છે જેવા કે રજ અથવા ફુગમાંથી તૈયાર કરેલી એક પ્રતિજીવી દવા (Penicillin). નેત્રસ્તરનો સોજો કદાચ આંખોમાં પોપચા પર થતા ખીલની ગેરવ્યવસ્થાને લીધે હોય અને બીજી કોઇ ઘણી જાતની અસામાન્ય વેદના અથવા બીજી કોઇ પરિસ્થિતીને લીધે હોય. શંકાશીલ નેત્રસ્તરના સોજાને હંમેશા તાબડતોબ એક આરોગ્યના નિષ્ણાંત પાસે જઈને તેનુ મુલ્યાકંત કરાવવુ જોઇએ.

નેત્રસ્તરના સોજાના ચિન્હો

આંખોમાંથી પુષ્કળ પાણી નીકળવા મંડે છે અને આંખોનો સફેદ ભાગ લોહી જેવો લાલ અથવા ગુલાબી થઈ જાય છે. આંખો હલાવો ત્યારે બહુ દુખે છે અને ઉજાસની સામે વધારે પડતી સંવેદનશીલ થાય છે. કોઇકવાર આંખોના પોપચામાંથી પરૂ નીકળવા મંડે છે.

નેત્રસ્તરના સોજાનુ નિદાન

ડૉક્ટરો નેત્રસ્તરના સોજાનુ નિદાન તેના લક્ષણો અને આંખોને સુક્ષ્મદર્શકની નીચે તપાસીને જુએ છે. આ નિર્ણય ઉપર આધારીત તેનુ કારણ સાધારણરીતે નક્કી થાય છે. ઉદાહરણ તરીકે આંખોમાંથી રંગીત પાણી નીકળવુ સામાન્યપણે જીવાણુના ચેપને લીધે થાય છે, પણ જ્યારે ખંજોરવુ અને આંખોમાંથી પાણી નીકળવાના મુખ્ય લક્ષણો દેખાય છે ત્યારે તેનુ મુખ્ય કારણ આડ અસર હોય છે. રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુવાળા નેત્રસ્તરના સોજામાં સાધારણપણે પાણી પડતુ નથી, પણ તે લાલ થઈ જાય છે અને ફાટી જઈને આંખોની પાપણ નીચે એક નાની કોથળી બનાવે છે.

નેત્રસ્તરના સોજાનો ઉપચાર અને રોકથામ

નેત્રસ્તરનો સોજો સરળતાથી અને ઝડપથી ફેલાય છે. એક માણસે તેનુ સ્વાસ્થય સંભાળવુ જોઇએ. કુંટુંબમાંથી કોઇ એક સભ્યને પણ નેત્રસ્તરના સોજાનુ નિદાન થાય નીચે બતાવેલ પ્રમાણે પગલા ભરવા.

  • સાબુથી વારંવાર હાથ ધોવા.
  • દુષિત આંખોથી હાથ દુર રાખવા.
  • એક વાર જ પહેરેલા કપડા ધોવા.
  • દરરોજના એકબીજાના કપડા અને ટુવાલો બદલવા નહી.
  • દરરોજ રાત્રે ધોયેલા ઓશીકાના ખોળા વાપરવા.
  • બીજા લોકોની આંખોના સૌદર્યવર્ધક પ્રસાધનો વાપરવા નહી.
  • કોઇના પણ હાથના રૂમાલો અથવા બીજી કોઇ વ્યક્તિગત વસ્તુઓ વાપરવી નહી.
  • આંખોના બધા સૌદર્યવર્ધક પ્રસાધનો થોડા મહીના પછી ફેકી દેવા.

નેત્રસ્તરના સોજાનો ઉપચાર

સામાન્યરીતે એક ચિકિત્સક જીંવાણુનાશક દવા અને બીજો કોઇ ઉપચાર જેવો કે આંખમાં ટીપા નાખવાનુ કહેશે. તેમ છતા આંખોના ટીપા લાંબા સમય સુધી વાપરવા તમારી આંખોની બળતરા વધારશે. નેત્રસ્તરનો સોજો એક આડ અસરને લીધે કદાચ થાય છે, તેના ઉપર corticosteroid દવાનો ઉપચાર કરાય છે. કાળા ચશ્મા તેજ પ્રકાશની સામે રક્ષણ આપે છે, પણ એક આંખ ઉપર બંધાતો પાટો તેની બળતરા વધારે છે. જો આંખો દુખતી હોય તો એક હળવી દુખ મટાડવાની દવા જેવી કે acetaminophen આરામ પહોચાડે છે. આંખોને ચોળવી ન જોઇએ એ એક બહુ મહત્વનુ છે, કારણકે આ નેત્રસ્તરનો સોજો બીજી આંખ ઉપર તેને પહોચાડશે. કોઇ કારણને લીધે દર્દીઓ જેને નેત્રસ્તરનો સોજો છે તેઓએ તેમના હાથ ઘણીવાર ધોવા જોઇએ અને જુદા ટુવાલો વાપરવા જોઇએ જેને લીધે આ રોગનુ બીજા ઉપર પ્રાસરણ થતુ રોકાય.

સ્ત્રોત: આરોગ્ય.કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/9/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate