આડ અસર એક ચોક્કસ પ્રકારનો સંવેદનશીલ પદાર્થ છે જેને allergen કહેવાય છે, જે પ્રતિક્રિયાની માહીતી કાઢે છે અને સાધારણપણે તે ચામડીને, ફેફસાને, ગળવાને અથવા ખોરાક્ને લેવાથી થાય છે.
ઘણાબધા લોકોમાં પદાર્થો સાથેની રોગ પ્રણાલીની પ્રતિક્રિયાઓના લક્ષણોના સંગ્રહની આડ અસર દેખાતી નથી. રોગના ચેપથી મુક્ત થવાની પધ્ધતી સામાન્ય રીતે શરીરને હાનિકારક તત્ત્વથી બચાવે છે, જેવા કે જીવાણુ, રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુ અને ઝેર.આડ અસર ત્યારે થાય છે જ્યારે આપણી રોગના ચેપથી મુક્ત કરતી પધ્ધતી જે allergenની (વિશિષ્ટ પ્રકારના પદાર્થ) સામે પ્રતિક્રિયા કરે છે જે સાધારણપણે તકલીફ આપતી નથી અને ઘણા લોકોમાં તેની રોગના ચેપથી મુક્ત થતી પ્રતિક્રિયા કરે છે.
ઘણા લોકોને ધુળને અને ખાસ પ્રકારની દવાની રજને લીધે થતી આડ અસર નોંધાવે છે. અમે નીચે સામાન્ય પ્રકારની આડ અસર જણાવીએ છીએ
કોઇ જગ્યાએ ખંજોર આવવી, ચામડીની બળતરા કોઇ જીવડુ કરડવાથી થવી અને ડંખ મારવાથી, ક્ષોભકારક દવાથી, ચામડી ઉપર ફોલ્લીથી, પરોપજીવી પ્રાણીથી (જુ, કીડા).
સુકી ચામડી, બાળપણના ચેપો (જેવા કે શીતળા અને ઓરી), ઉમર વધતા ચામડી, ખોરાક અથવા દવા (જીવાણુનાશક), સગ્રભાપણુ, યેકૃતનો દાહસોજો (hepatitis), લોહની અછત ( anemia),pityriasis rosea, psoriasis, dermatitis, renal failure, urticaria, દવાઓ જેવી કે જીવાણુનાશક (penicillin, sulfonamides), gold, griseofulvin, ionized, opiates, phenothiazines, or Vitamin A.
શારિરીક માનસિક વિકારની યાદી જેને લીધે વ્યાપક અસર થાય છે અને તેનુ મુખ્ય કારણ ફક્ત ત્યારે જ મળે છે જ્યારે તેના વિગતવાર પ્રશ્નો પુછાય છે. વધારામાં કેટલીક ચામડીને થતી ઇજાઓ જેને વૈદ્ય સહેલાઈથી ઓળખી કાઢે છે, દા.ત. seborrhic dermatitis,ખુજલી (ખસ),કોરી ચામડી,ચામડી પર થતી ફોલ્લીઓ વગેરે.
ખંજોળવુ મટાડવા માટે દવા મળે છે. એ વસ્તુ તેના ઉપર ભાર આપે છે કે ખંજોળ મટાડવાની ઉપરાંત તેનુ મુળ કારણ શોધવુ જોઇએ કે જેને આરોગ્યના ધ્યાન રાખનારાઓ તેનો ઉપચાર કરે છે. સુકી ચામડીને ભીની કરતા પ્રસાધનો વાપરવા જોઇએ. જ્યારે ખંજોળ બહુ જ વધારે હોય ત્યારે મોઢેથી Antihistamines આપવુ જોઇએ.
રજની સામે ખુલ્લુ મુકવુ, mold , ધુળ આ બધા વાતવરણના સામાન્ય allergens છે. વાતવરણની રજને લીધે થતી આડ અસર એક allergic rhinitis (Hay Fever) છે.
Hay Fever સામાન્ય રીતે રજને થતી આડ અસરની પ્રતિક્રિયા છે. તેમ છતા ઘણા લોકોમાં વાતાવરણના બીજા કણોને લીધે આડ અસરની પ્રતિક્રિયા થાય છે. રજને લીધે Rhinitis ની આડ અસરની પ્રતિક્રિયા થાય છે તેના કારણો દરેક લોકોમાં અને પ્રદેશથી પ્રદેશ બદલાય છે.
વધારામાં એક વ્યક્તીગત સમજણ અને પ્રાદેશિક સજ્જડ પ્રચલિત, હવામાં રજની સંખ્યા એક આડ વિકસિત Rhinitis ની અસર થવાના લક્ષણોને કારણ છે. ગરમ કોરી હવાવાળા દિવસોમાં વધારે પડતી રજ હવામાં હોય છે. ઠંડા, ભેજ અને વરસાદ હોય તેવા દિવસોમાં રજ જમીનમાં ધોવાઇ જાય છે. મધમાખીઓ જે છોડ પરથી બીજા છોડ ઉપર રજને લઈ જાય છે તે ક્યારેક જ Rhinitis ની આડ અસરને જવાબદાર છે, કારણકે તેના કણો મોટા હોય છે અને મીણના થરથી ભરેલા હોય છે. નાની રજો જે હવાને લીધે જાય છે તે મોટા પ્રમાણમાં Rhinitis ની આડ અસર થવાને કારણભુત છે.
ધુળ એક સાધારણ allergens છે. ઘરની ધુળમાં સુક્ષ્મદર્શક રજકણો, Mold , કપડાની રેસીઓ અને બીજા ગુથેલા કપડા, કપડા ધોવાનો સાબુ અને સુક્ષ્મદર્શક જીવાણુ અને (અતિ સુક્ષ્મ જંતુ), અતિ સુક્ષ્મ જંતુ, મરેલા અતિ સુક્ષ્મ જંતુઓ આ મુખ્ય ધુળને લીધે થતી આડ અસર થવાના કારણો છે
ખોરાક્ને લીધે થતી આડ અસરની વારંવાર ગેરસમજ થાય છે. તેને લીધે ઘણી સાધારણ ગુંચવણ થાય છે અને દવાઓના ક્ષેત્રમાં તકરારની આડ અસર થવાની સંભાવના થાય છે
ઘણી વાર પહેલા જેને ખોરાકને લીધે આડ અસર થઈ છે એમ વિચાર આવે છે તે કોઇ બીજાજ કારણને લીધે હોય છે. દા.ત. ઘણા લોકો જેમને ખોરાક્ને લીધે આડ અસર થાય છે તેવુ માને છે પણ ફક્ત તેમને તેનો અનુભવ જ થાય છે. બીજામાં પાચક રસની કદાચ ખોટ હોય જેને લીધે ખોરાકમાં આડ અસર થાય છે. નિમ્નલિખિત કલમોમાં ખોરાકની આડ અસર થવાની ગેરસમજને સ્પષ્ટ કરવામાં આવે છે
પહેલા આપણે સાચી (અથવા નમુનારૂપ) ખોરાકની આડ અસર થતી જોઇએ અને તેને કેવી રીતે રોકી શકાય અને તેની કેવી રીતે સારવાર કરી શકાય.
દુધ, સોયાબીનની ચટણી, ઇંડાનો સફેદ ભાગ, માછલી અને શીંગદાણાને લીધે થાય છે. શીંગદાણાથી થતી આડ અસરની પરીક્ષા લેવી એ એક સારૂ ઉદાહરણ છે, જે સૌથી સાધારણ વિશાળ ખોરાકની આડ અસર કરતી વસ્તુ છે અને તે વધારે પડતી સામાન્ય છે. (એ ખોરાકને થતી આડ અસર કરતી એક જીવલેણ છે.) નમુનારૂપ ખોરાકથી થતી આડ અસર તમારા શરીરમાં antibodiesના મર્યાદાભંગ કરતા ખોરાક્ને અસર કરે છે. ખોરાકમાં આવતી વાસ પણ બહુ જ પ્રતિકુળ માણસમાં પ્રતિક્રિયા કરે છે. શીંગદાણાથી થતી આડ અસરવાળાઓને હવાઇ જહાજમાં અપાતો શીંગદાણાનો નાસ્તો પણ ગમતો નથીખંજોર, લાલ અને પાણીથી ભરેલી આંખો (રૂતુ દરમ્યાન અથવા આખુ વર્ષ)
Anaphylaxis એક બહુ જ ગંભીર આડ અસરની પ્રતિક્રિયા allergensનો ઉઘાડા મુકવાથી થોડી મિનિટોમાં થાય છે. એ એક વૈદ્યકીય કટોકટીનો સમય છે અને જો તેની સારવાર સમયસર ન થાય તો તેને લીધે anaphylactic આંચકો આપે છે અને મૃત્યુ પણ થાય છે
ગરમાશમાં ચહેરા પર લાલી આવવાના, મોઢામાં કાંઇક ભોકાઇ જતુ લાગે, ચામડી ઉપર લાલ ખંજોર આવતી ફોલ્લીઓ, માથુ હળવુ થવુ, શ્વાસ રોકાઇ જવો, સખત છીકો આવવી, અસ્વસ્થતા લાગવી, પેટમાં અથવા ગર્ભાશયમાં આંકડી આવવી અને/અથવા ઉલ્ટી અને જુલાબ થવાના લક્ષણો જણાય છે. તેને જલ્દીથી સારવાર ન થાય, નિષ્ણાંતની દેખરેખ ન થાય તો Anaphylaxis જીવલેણ થઈ શકે છે
allergenના જવાબમાં anaphylaxis કદાચ થશે. આ થવાના સાધારણ કારણો જીવાણુનુ કરડવુ/ડંખ મારવો, ઘોડાનુ પ્રવાહી ઉદકતત્વ. (જે કેટલીક રસીમાં વપરાય છે.) કેટલીક દવાઓ અને ખોરાક, રજ અને બીજા શ્વાસ લીધેલા allergens ભાગ્યે જ anaphylaxis ને કારણભુત છે. કેટલીક anaphylactic ની પ્રતિક્રિયાના ચોક્કસ કારણો રોકી શકાતા નથી
Anaphylacticની પ્રતિક્રિયા મોટા પ્રમાણમાં દરદીઓને જોખમકારક છે જેઓનો પહેલાનો ઇતિહાસ પ્રતિકુળની પ્રતિક્રિયા હોય. એક વાત બહુ મહત્વની છે કે દરદી તેના આરોગ્યનુ ઘ્યાન રાખનારાને પોતાની વ્યક્તીગત માહિતી આપે અને તેને તત્પર મદદ પુરી પાડશે
છેલ્લા ૨૦ વર્ષોમાં બાળકોમાં આડ અસરથી થતી બિમારીઓના દાખલા ખૂબ સુચક પ્રમાણે વધી રહ્યા છે. હવે, પહેલા કરતા ત્યાં અસ્થમા, hay fever અને ખરજવાની બિમારીઓ વધારે છે. નજીકથી જોઇએ તો વધારે પડતી આડ અસરથી થતી બિમારીઓ સામાન્યપણે અસ્થમાને લીધે વધી રહી છે તે હવે બાળકોને ઈસ્પીતાલમાં દાખલ કરવા માટે, રોગનુ નીદાન કરવાનો એક નંબરનો રોગ થઈ ગયો છે. માતાપિતા સામાન્ય રીતે ડૉકટરને તેમના બાળકનુ ગળતુ નાક, પાણીથી ભરેલ અને ખંજોળતી આંખો, ઉધરસ અને સુંસવાટ ભર્યો અવાજ વિષે કહે છે,રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુથી થતા રોગના ચેપ વિષે પુરાવા વગર. ઘણા લોકોએ માન્યુ છે કે બાળકને ફુલ, ઘાસ, નકામા રોપ, અને પાળેલુ પ્રાણીની સામે ઉઘાડા કરવા તે તેઓના અપરાધી છે.
જીવનના પહેલા થોડા મહિનાઓમાં આડ અસર વિકસિત થાય છે, જે સ્પષ્ટ રીતે નાકનુ બંધ થવુ, ઉધરસ, ફોલ્લીઓ, અથવા જુલાબ કોઇક અમુક જાતનો ખોરાક ખાવાથી થાય છે. આડ અસર બધી જાતના લોકોને થાય છે અને વિશ્વના દરેક ભાગોમાં જોવા મળે છે. આપણી રોગ પ્રતિકારક પ્રણાલીની સંવેદનાને ક્રિયાત્મક માઠી અસર ઉપજાવનારૂ (કોઈ પણ પદાર્થ જેને લીધે માઠી આડ અસર થાય) તે દર્શાવનાર શબ્દ્ને allergy આડ અસર કહેવાય. આ સંવેદના હવામાં રહેલ ક્રિયાત્મક માઠી અસર ઉપજાવનારી વસ્તુને સુંઘીને અથવા એવો ખોરાક ખાઈને જેમાં ક્રિયાત્મક માઠી અસર ઉપજાવનારી વસ્તુઓ હોય
ક્રિયાત્મક માઠી અસર ઉપજાવનારી વસ્તુ જે આપણા શરીરમાં જાય જે રાસાયણ સંદેશવાહક જે આડ અસર થવાના બહુ જાણીતા લક્ષણો બતાવે છે જે નીચે પ્રમાણે છે
જો તમારા બાળકને આડ અસર ચાલુ થાય તો તેનુ કારણ બંનેનુ એક્ત્ર થવુ જનિન તત્ત્વ અથવા તેણીને તમે વારસાગતમાં આપ્યુ હોય અને વાતાવરણમાં ખુલ્લુ મુક્યા હોય તો. માતાપિતા તરીકે, તમારા બંનેમાંથી એકને આડી અસરનો ઇતિહાસ હોય તો બાળકને તે વિકસિત થવાના ૨૫% જોગ છે. પણ તમને બંનેને આડ અસર થઈ હોય તો તે જોખમ ૫૦% જેટલુ વધી જાય છે. જનનશાસ્ત્રના કારણોના પણ તાજેતરના વર્ષોમાં તીવ્રતાથી સંશોધન કર્યુ અને તેમાંથી બહાર આવ્યુ કે જનનશાસ્ત્રની આડ અસર ગુંચવણ ભરેલ છે અને તેમાં વાતાવરણની અને વારસમાં મળેલ વલણની ક્રિયાપ્રતિક્રિયા સમાવિષ્ટ છે. આબેહૂબ વંશ જે આપણી આડ અસર માટે જવાબદાર છે તે હજી સુધી સંપૂર્ણ રીતે ઓળખાયો નથી
ડીઝલના ઇંધનમાંથી આવતા દ્રવ્યનુ બહાર પડવુ, ખાસ કરીને ખટારામાંથી, ક્રિયાત્મક આડ અસરની પ્રતિક્રિયા શરૂ કરે છે. આ સિદ્ધાંત પ્રયોગશાળામાં નિશ્ચિત થયો છે, જ્યાં કેટલાક કોષો ડીઝલની સામે ખુલ્લા મુકાય છે જે ક્રિયાત્મક આડ અસરની પ્રતિક્રિયા થવાના ચિન્હો બતાવે છે. હવામાં થતુ અને પ્રેરક કરતુ દુશણ બાળપણમાં અશ્થમા વિકસિત કરવા ઉશ્કેરે છે. આના પુરાવા છે કે ઉંચી જાતનો તીખી ગંધવાળો પ્રાણવાયુ અને સલ્ફર ડાયોકસાઈડનો સ્તર ઘણીવાર ટોચ ઉપરના અશ્થમાને ઉત્તેજીત કરે છે અથવા ભડકી ઉઠે છે. નાનકડા હવામાં રહેલ બીજના ઢાંચા (ખાસ કરીને Alternaria ની જાતો) જે આપણને દેખાતી નથી, તાજેતરમાં અશ્થમાનો વ્યાપક રોગચાળો કેટલાક શહેરોમાં બાળકોમાં અને પુખ્ત વયના લોકોના સંપર્કમાં આવ્યો છે
ધુળના અતિ સુક્ષ્મ જંતુ અને વાંદા આપણા અંદરના શહેરમાં મુખ્ય સંવેદનશીલ મરફતિયા છે. વાંદાને સંપુર્ણ રીતે નાબાદ કરવા એ બહુ મુશ્કેલ કામ છે, ધુળના અતિ શુક્ષ્મ જંતુ આ કદાચ કેટલાક અંશે સરળ છે. આ ઘણા બધા કારણો આપણને બીવડાવે છે, પણ અભ્યાસ તેમ છતા બતાવે છે કે કેટલાક માપ જેવા કે ઘરમાં પાળેલ પ્રાણી ન હોય, ધવરાવવુ અથવા સોયાબીન ખવડાવવા ઓછામાં ઓછા છ મહિના અથવા વધારે, મોડેથી નક્કર ખોરાક આપવા ચાલુ કરવો (૬ મહીના કરતા વધારે ઉમરનુ) તે સંવેદનશીલ બાળકોને ક્રિયાત્મક આડ અસરના લક્ષણોને જોરદાર રજુઆત કરવા મોડુ કરશે
ડૉકટર અને માતાપિતાનુ લક્ષ બાળપણમાં અશ્થમાની આડ અસરને સૌથી ઓછી થવા દેવી અને તેની ઔષધની આડ અસરને પણ ઓછી કરવી જે આપણા બાળકને સાધારણ નિયમિત જીંદગી જીવવાની તક આપે છે. ચોખ્ખી રીતે ક્રિયાત્મક આડ અસર ઉપજાવનારાને ઓળખવા જે તમારા બાળકોની ચામડીની કસોટીને થતી આડ અસર અથવા લોહીની એક ખાસ પ્રકારની ચકાસણી (જેને RAST ચકાસણી કહેવાય છે) જે અત્યંત મદદરૂપ થઈ પડે છે તેને આ દુર કરવા માટે અને તેની માત્રાને નિયંત્રણમાં લાવવા
બાળકોમાં ક્રિયાત્મક આડ અસર ઉપજાવનાર - દુર રહેવુ અને બાળકોને ક્રિયાત્મક આડ અસર ઉપજાવનારાને નિયંત્રણમાં લાવવા.(Allergies in children -Avoidance and control measures for children with allergies)
શેતરંજીઓને હટાવવી, ગાદલાઓને સ્વચ્છ ખોળો પર ગરમ પાણીથી ધોયેલી ચાદરો ચડાવવી અને રાત્રે બારીઓ બંધ રાખવી અને વ્હેલી સવાર તમારા બાળકને થતી આડ અસરને ઓછી કરશે અને તેને ખુલ્લુ કરશે. તમારા બાળકના સુવાના ઓરડામાં ધુળના સુક્ષ્મ જંતુને ઓછા કરવા જે ધુળના સુક્ષ્મ જંતુને લીધે તેમને ક્રિયાત્મક આડ અસર થાય છે અને જેઓ asthamatic છે તેઓને તેમના ફેફસાને ચાલવામાં મોટા પ્રમાણમાં સુધારો જણાશે અને તેને લીધે તેમને ઓછી દવા લેવાની જરૂર પડશે તેમના ભડકતા રોગ માટે
ક્રિયાત્મક આડ અસર ઉપજાવનારને દુર કરવા પ્રક્રિયા શરૂ કરે છે જેમાં દાહક અને સુગંધ આપતી ખુશબુ, તંબાકુનો ધુમાડો અને કોલન વોટર જે ક્રિયાત્મક આડ અસર ઉપજાવનારા બાળકોને મદદ કરે છે. કમનશીબે, જ્યારથી રોગ પેદા કરનાર અતિ સુક્ષ્મ જંતુ, ખાસ કરીને ગેંડાનો રોગ પેદા કરનાર અતિ સુક્ષ્મ જંતુ (જે સાદી શર્દીનુ કારણ છે) આ સૌથી સાધારણ બાળપણના અશ્થમાને તાત્કાલિક સ્ફુર્તી આપે એવો પદાર્થ છે અને ત્યાં કોઈ પણ ખાસ પ્રકારનો વેહવારૂ રસ્તો નથી જે આ રોગ પેદા કરનાર અતિ સુક્ષ્મ જંતુને દુર કરે અથવા શ્વાસ નળીમાં દાખલ થઈને તેની પ્રવેશ કુશાગ્રબુદ્ધિ ઓછી કરે, આપણે આ રોગ પેદા કરનાર અતિ સુક્ષ્મ જંતુની સામે અસમર્થ છીએ જે તેનો ઉઘાડ કરે છે. તેમ છતા શીતળાની રસ્સી દઈને, ફલુની રસ્સી સાથે યોગ્ય રીતે નવા કર્તા સાથે જે તેને છોડે છે અને સુરક્ષિત બાળકો માટે છે, જે બહુ કિંમતી છે. હવામાં થતો બદલાવ બહુ જ asthamatic ના લક્ષણોને ઉત્તેજીત કરે છે જે રૂતુનો ભાગ છે. જેવા કે રજની ઉપસ્થિતી. કમનશીબે, તેને દુર રાખવુ મુશ્કેલ છે. બહારનુ રમતગમતનુ સમયપત્રક અથવા બહાર રમવુ અથવા કસરત કરવી જ્યારે હવામાં રજ ન હોય ત્યારે, જેવુ કે બપોરે અથવા વ્હેલી સાંજે તે અસરકારક થઈ શકે છે. ધુળ કાઢતી વખતે અથવા ધુળને શોષતી વખતે તમારા બાળકનુ મોઢુ ઢાકવુ એ બહુ મદદરૂપ થશે
આજકાલ બાળકો માટે ઉપલબ્ધ થતા રોગ નિવારક કર્તા Rhinitis અને અશ્થમાને સંચાલન કરવા બહુ જ મદદરૂપ છે. શામક નહી કરતી માઠી અસર થવાના ગુણના રોગને અપાતી ’હિસ્ટામિન’ની અસર દૂર કરવાની દવા, જે પ્રવાહી રૂપમાં મળે છે અને ઝડપથી ટીકડી ઓગાળવી તે બહુ લાભદાયી છે. Sodium cromolyn જે એક ગલ્લા ઉપર મળતી દવા છે, જે નાકમાં છાટીને તેની માઠી અસર થવાના ગુણના લક્ષણોને દુર કરવા વપરાય છે તે પણ બહુ અસરકારક છે. નાકેથી સુંઘેલા Corticosteroids એ બતાવ્યુ છે કે તે પ્રતિકુળવાળી બળતરા દુર કરે છે. A leukotriene antagonist એક નવા પ્રકારની દવા બાળપણના અશ્થમાના રોગ ઉપર અસરકારક સ્વીકૃત થઈ છે અને તે ચાવી શકીયે એવા પ્રકારમાં મળે છે. આવા કર્તાઓ અશ્થમાના લક્ષણોને ઓછા કરે છે અને જીવનના ગુણવત્તાની માત્રાને સુધારે છે
સંક્ષિપ્તમાં ક્રિયાત્મક આડ અસર ઉપજાવનાર અંશતમાં જનનશાસ્ત્રનુ વલણ માતાપિતા અથવા સગાસંબધીઓને જન્મેલુ બાળક જે આડ અસર સાથે જન્મ્યુ છે તે સાધારણ રીતે નિર્દોષ તત્ત્વને વાતાવરણમાં રહેલ allergens ને પ્રતિક્રિયા કરે છે. સાદા allergens માં રજના કણ, ધુળના અતિસુક્ષ્મ જંતુ, ઘરની ધુળ, હવામાં રહેલ ઢાચાવાળા કણો અને પ્રાણીઓનો આવેશ, બાળકોમાં ક્રિયાત્મક આડ અસરની લાંબા સત્રની ગુંચવણોમાં sinus ના સવાલોનો (sinusitis) સમાવેશ છે, અને કાનના આવર્તક સવાલો જેવા કે ગંભીર અને તીવ્ર પ્રવાહી વચલા કાનમાં (Otitis માધ્યમ) થાય છે. આવી પરિસ્થિતીમાં કદાચ જીવાણુનાશક દવાની જરૂર પડશે, અને કાનમાં નળી (કાનનો સંભાળ રાખવા) અને બહારની હવા લેવા માટે
પશ્ચિમની સરખામણીમાં ભારતમાં આડ અસરની કેટલી મર્યાદા છે?
લગભગ ૨૫% ભારતની વસ્તી એક અથવા બીજી આડ અસરની બિમારીથી પીડાય છે. પશ્ચિમ દેશોની સરખામણીમાં જ્યાં તેની વસ્તી ૫૦% આડ અસરની બિમારીથી પીડાય છે ત્યાં આપણે બહુ પાછળ છીએ. સૌથી ચિંતાજનક વલણ એ છે કે ત્યાં જબરજસ્ત બોજો અને મહામુશ્કેલીથી આખી દુનિયામાં, ભારત મળીને આડ અસરની બિમારી ઝડપથી વધી રહી છે
આડ અસરની બિમારી વારસામાં મળે છે ?
આડ અસરની બિમારી ગમે તે ઉમરે થાય છે અને વારસાગત એક મોટો ભાગ ભજવે છે કે તે કોને થશે કોઇ પણ માતાપિતામાંથી એકને આડ અસરની બિમારી હોય તો તે બાળકને થવાનો અંદાજનુ જોખમ ૨૫% છે અને ૫૦% જો માતાપિતા બંનેને આ આડ અસરની બિમારી હોય. વધારામાં જો માતાને આડ અસરની બિમારી હોય તો પિતા કરતા જલ્દીથી તે તેના બાળકને આ બિમારી આપશે
હોમિયોપથી, આર્યુવેદા આમાં કોઇ ભાગ ભજવે છે યુનાની અથવા તેને બદલે કોઇ બીજી દવા આ આડ અસર/અસ્થમાની બિમારીને ઉપચાર આપી શકે છે?
વૈકલ્પિક દવાનો ઉપચાર આખા જગતમાં હજી પણ પ્રચલિત છે. આ દવાના ઉપચારો વૈજ્ઞાનિક તપાસને હજી સુધી પાત્ર થયા નથી અને તેની અસર અને સુરક્ષિતતા એલોપેથીક ઉપચારની સરખામણીમાં વિશ્વાસપાત્ર રીતે આ આડ અસરની બિમારી અને અસ્થમા ઉપર સાબિત થઈ નથી અને વાસ્તવિક રીતે પુરવાર નથી થઈ
Antigens એટલે શું ?
Antigens કોષોની સપાટી ઉપર એક મોટા પરમાણુ (સાધારણ રીતે ઔજસદ્રવ્ય) છે. ઝેર, ફુગ, જીવાણુ અને કેટલાક નહી જીવતા પદાર્થો જેવા કે વિષ, રસાયણો, ઔષધો અને પરદેશની રજ
Antibodies એટલે શું ?
Antibodies આ એક ઔજસદ્રવ્ય છે જે લોહીના એક પ્રકારના સફેદ કણોમાંથી બને છે જેને B Lymphocytes કહે છે. Antibodies ના ત્યાં પાંચ જુદીજુદી જાતના વર્ગો છે. દરેકમાં એક ખાસ પ્રકારનુ બંધારણ છે અને તેનુ કામ IgM, IgA, IgD, IgE, IgG છે.
આડ અસર અને આડ અસરની પ્રતિક્રિયા વચ્ચે શું ફરક છે?
કેટલાક લોકોને થંડા અથવા ગરમ ઉષ્ણતામાન, સુરજનો પ્રકાશ, અથવા બીજા શારિરીક stimuli ની આડ અસર થવાની પ્રતિક્રિયા હોય છે. કેટલાક લોકોમાં ઘર્ષણ (જેવુ કે ઘસવુ અથવા જોરથી ચામડી ઉપર ફટકો મારવો) તેને લીધે લક્ષણો પેદા કરાશે. (dermatographism) આ યંત્રની કાર્યપધ્ધતી જેને લીધે તે થાય છે તે હજી સુધી બરોબર રીતે સમજાણી નથી, પણ એ કદાચ બની શકે કે ચામડી ઉપરનુ રસારણશાત્ર સુક્ષ્મ રીતે બદલાઈ જાય એ શારિરીક stimuli ને લીધે અને કોઇ ઘટક ભાગ આ રસાયણશાસ્ત્રનો જે આ આડ અસરની પ્રક્રિયા શરૂ કરે છે
આડ અસર અને આડ અસરની પ્રતિક્રિયા વચ્ચે શું ફરક છે?
કેટલાક લોકોને થંડા અથવા ગરમ ઉષ્ણતામાન, સુરજનો પ્રકાશ, અથવા બીજા શારિરીક stimuli ની આડ અસર થવાની પ્રતિક્રિયા હોય છે. કેટલાક લોકોમાં ઘર્ષણ (જેવુ કે ઘસવુ અથવા જોરથી ચામડી ઉપર ફટકો મારવો) તેને લીધે લક્ષણો પેદા કરાશે. (dermatographism) આ યંત્રની કાર્યપધ્ધતી જેને લીધે તે થાય છે તે હજી સુધી બરોબર રીતે સમજાણી નથી, પણ એ કદાચ બની શકે કે ચામડી ઉપરનુ રસારણશાત્ર સુક્ષ્મ રીતે બદલાઈ જાય એ શારિરીક stimuli ને લીધે અને કોઇ ઘટક ભાગ આ રસાયણશાસ્ત્રનો જે આ આડ અસરની પ્રક્રિયા શરૂ કરે છે
આડ અસર અને આડ અસરની પ્રતિક્રિયા વચ્ચે શું ફરક છે?
કેટલાક લોકોને થંડા અથવા ગરમ ઉષ્ણતામાન, સુરજનો પ્રકાશ, અથવા બીજા શારિરીક stimuli ની આડ અસર થવાની પ્રતિક્રિયા હોય છે. કેટલાક લોકોમાં ઘર્ષણ (જેવુ કે ઘસવુ અથવા જોરથી ચામડી ઉપર ફટકો મારવો) તેને લીધે લક્ષણો પેદા કરાશે. (dermatographism) આ યંત્રની કાર્યપધ્ધતી જેને લીધે તે થાય છે તે હજી સુધી બરોબર રીતે સમજાણી નથી, પણ એ કદાચ બની શકે કે ચામડી ઉપરનુ રસારણશાત્ર સુક્ષ્મ રીતે બદલાઈ જાય એ શારિરીક stimuli ને લીધે અને કોઇ ઘટક ભાગ આ રસાયણશાસ્ત્રનો જે આ આડ અસરની પ્રક્રિયા શરૂ કરે છે
કેટલા સમય પછી allergenને ઉઘાડ્યા પછી આડ અસરની પ્રક્રિયા ચાલુ થાય છે ?
આડ અસરની પ્રક્રિયા allergenને ઉઘાડ્યા પછી થોડી સેંકડો અથવા મિનિટોમાં થાય છે પણ કેટલાકમાં તેને થતા દિવસો અથવા અઠવાડીયા લાગે છે.
સંવેદનશીલતા એટલે શું ?
માણસને પહેલીવાર પ્રતિક્રિયા બહુ હળવી હોય છે. પહેલીવાર ખુલ્લુ મુકવાને સંવેદનશીલતા કહેવાય છે. ત્યાર પછી ખુલ્લુ મુક્યા પછી દર્દી તેની પ્રતિક્રિયા વધારે સખત અનુભવે છે. ક્યા પ્રકારના લક્ષણો દેખાય છે તે વિશિષ્ટ પ્રકારના allergen ઉપર અધાર રાખે છે, શરીરનો જે ભાગ જેના ઉપર ઉઘાડ થાય છે અને આપણા રોગના ચેપથી મુક્ત કરતી પધ્ધતી જેના ઉપર allergenની પ્રતિક્રિયા થાય છે.
આંખોની નીચેના કાળા દાયજા આડ અસર થવાના સુચક છે ?
ના, હજી સુધી આંખ નીચેના કાળા દાયજા અને આડ અસર વચ્ચે કોઇ સંબંધ સાબિત થયો નથી.
ચામડીની ચકાસણી કરવી હાનિકારક છે?
ચામડીની ચકાસણી કરવી તે સાધારણ રીતે હાનિકારક નથી. તે કદાચ સ્થાનિક પ્રતિક્રિયા અથવા ખંજવાળ કરશે. આ ચકાસણી એક સ્વાસ્થયની દેખરેખ રાખનાર જે આ ક્ષેત્રમાં કુશળ હોય તેના પાસે કરાવવી.
રોગના ચેપથી મુક્ત કરતી પધ્ધતી શું આપણા પોતાના શરીરના કોષોને હુમલો કરશે ?
પોતાના શરીરના કોષો જેમાં ઔજસદ્રવ્ય હોય તે antigens છે(આમાં antigens નુ જુથ જેને HLA antigens કહેવાય છે તે શામિલ છે). રોગના ચેપને મુક્ત કરતી પધ્ધતી આ antigens ને જોતા શીખે છે જે સામાન્ય છે અને તે સાધારણપણે તેની સામે પ્રતિક્રિયા નથી કરતુ.
રોગપ્રતિકારક પ્રણાલીની ઉપચાર પધ્ધતી સગર્ભાવસ્થામાં ચાલુ રાખી શકાય ?
રોગપ્રતિકારક પ્રણાલીની ઉપચાર પધ્ધતી સગર્ભાવસ્થામાં સહીસલામત રીતે ચાલુ રાખી શકાય. સગર્ભાવસ્થામાં રહેલા દર્દીઓમાં ગુંચવણ થવાના દાખલા વધારે છે જેમને આ રોગપ્રતિકારક પ્રણાલીની ઉપચાર પધ્ધતી લાગુ ન કરી હોય જેની સરખામણીમાં જેને આ પધ્ધતી મળી હોય.
રોગપ્રતિકારક પ્રણાલીની ઉપચાર પધ્ધતી સૌથી વધારે ફાયદા માટે કેટલા સમય સુધી ચાલુ રાખવી જોઇએ ?
રોગપ્રતિકારક પ્રણાલીની ઉપચાર પધ્ધતીના ફાયદા તેની શરૂઆતથી ૬ મહિનાથી એક વર્ષ સુધી થાય છે. આ આક્રમક પ્રારંભિક તબક્કા પછી દર્દીને નિયમિત રોગપ્રતિકારક પ્રણાલીની ઉપચાર પધ્ધતી ૪ થી ૫ વર્ષ ચાલુ રાખવી જોઇએ. આ રોગપ્રતિકારક પ્રણાલીની ઉપચાર પધ્ધતી કરવાથી તેના લાંબા સમય સુધી ચાલતા ફાયદા મળે છે.
શ્વાસ વાટે લેવાતી દવાઓના ઉપકરણ વાપરવાથી બંધાણી થઈ જવાય છે ?
ના, શ્વાસ વાટે લેવાતી દવાઓના ઉપકરણ વાપરવાથી બંધાણી નથી થવાતુ. તેનો નિયમિત વપરાશ કરવાથી માણસ પરાધીન નથી થતો. તમારે શ્વાસ વાટે લેવાતી દવાને વ્યાજબીપણે માત્રામાં, જે ડૉકટરે અધિકૃતપણે લેવાનુ કહ્યુ હોય તે લેવી અને કોઇ દિવસ તમે તેના બંધાણી થઈ જશો એવી બીકથી તેની માત્રા ઓછી નહી કરવી.
શું શ્વાસ વાટે લેવાતી દવાઓના ઉપકરણ તમારા ફેફસાને નુકશાન કરે છે ?
ના, જો તમે તેની માત્રા બરોબર પ્રમાણમાં લેતા હોય. વારંવાર લેવુ અને બરોબર કૌશલ્યતાથી તમારા ડૉકટરે કહ્યા પ્રમાણે લ્યો તો તમારા ફેફસાને જરા પણ નુકશાન થવાનો ભય નથી.
શ્વાસ વાટે લેવાતી દવા સામે મોઢેથી લેવાતી દવા પસંદ કરવી જોઇએ?
હા, શ્વાસેથી લેવાતી દવાની માત્રા ઓછી લેવાની જરૂર હોય છે. તે સીધી ફેફસામાં જાય છે અને તેની સૌથી ઓછી આડી અસર થાય છે. તે સૌથી અનુકુળ, કાર્યક્ષમ અને અસ્થમાનાં દર્દીઓને સસ્તી રીતે દવા પહોચાડવાની પધ્ધતી છે.
આડ અસરની ચકાસણી કોઇ વિશિષ્ટ પ્રકારનો મહત્વનો ભાગ છે, જે એક વ્યક્તિમાં આડ અસર ઉપર થતી પ્રતિક્રિયાના કારણોને નિર્ધારીત કરે છે. તેઓ એ પણ નક્કી કરે છે કે આ એક સમુદાયના લક્ષણો એક સાચી આડ અસરની પ્રતિક્રિયા છે, (જેમાં antibodies and nstamineછુટા કરે છે). કેટલાક ખોરાકના અનુદારમાં જેમાં એક ખોરાક્ને પચાવવાની શક્તિ નથી કારણકે તેમાં યોગ્ય પ્રકારનો પાચન રસ, નક્લી આડ અસરની ખામી છે. કેટલીક દવાઓ જેવી કે Aspirinના આડ અસર થવાના ચિન્હોનુ કારણ બતાવે છે, પણ antibodiesની વ્યુહરચના સિવાય અથવા instamineને છોડ્યા પછી.
પ્રમાણભુત સંપર્ક allergenની બેટરીઓ વિશ્વના જુદાજુદા ક્ષેત્રમાં વિકસિત કરવામાં આવી છે, જે સર્વસાધારણ allergen ત્વચાના સોજાને લીધે થાય છે. આમાં ધાતુના આયન, રબરની યંત્રરચના અને antioxidants, સ્થાનિક દવાઓ અને બીજા સુગ્રહી પદાર્થોનો સમાવેશ છે. આ બેટરીઓની કરેલી રચના જુદીજુદી જગ્યાઓ ઉપર સમય સમય પ્રમાણે બદલાય છે.
Serum Immunoglobulins ની સપાટી કદાચ માપી શકાય છે. આ immunodeficiencyની તપાસ કરાવાનો એક આવશ્યક ભાગ છે. atopic વ્યક્તીગત લોકોમાં IgE ની સપાટી ઘણીવાર ઉંચે જાય છે અને IgAની સપાટી અવારનવાર નીચે જાય છે, પણ પ્રકાર ૧ ની પ્રતિકુળ પ્રતિક્રિયા કદાચ સામાન્ય serum IgE ની સપાટી ઉપર થઈ શકે. સુસંગત અતિશય ફુલેલુ ઉન્નતક્રુત IgE ની સપાટી ઘણીવાર પેટની ગુદા સુધી પરોપજીવી પ્રાણીનો ઉપદ્રવનો સંબંધ થાય છે અને તેને atopy ની સાથે ન જોડી દેવો જોઇએ, કાળજીપુર્વક તપાસ કર્યા સિવાય. અસ્તની ચકાસણી આ પ્રયોગશાળામાં થતી લોહી ઉપર થતી ચકાસણી છે. (જુઓ venipuncture (નજીવુ કાણુ) તે લોહીમાં રહેલ નિશ્ચિત માત્રા IgE antibodies છે. (જે ત્યાં હાજર છે, જે એક સાચી પ્રતિક્રિયાની આડ અસર છે.) આ ચકાસણી મોંધી છે અને તાબડતોબ જાણકારી નથી પહોચાડતી અને તેના પરિણામો ચામડીને ભોકતા સરખાવી શકાય છે. બીજી ચકાસણીમાં immunoglobulin ના માપોનો સમાવેશ છે.(જુઓ globulin electrophoresis) અને લોહીના કોષોનો ફરક અને/અથવા પુર્ણ eosinophilની ગણના આડ અસરની ઉપસ્થિતી બતાવે છે.
પડકાર કરતી ચકાસણીઓ કદાચ ચામડીને છોડીને બીજા અંગો ઉપર કરાય છે. એટલે શંકાસ્પદ allergen કદાચ શ્વાસનળીમાં અથવા નાકમાં શ્વાસ લેતા પડકાર કરતી ચકાસણી છે અને તેની અસર અને ફેફસાને લગતી અથવા નાકને લગતી હવાના રસ્તાને પ્રતિકારક છે. આડ અસર અને દાહક વસ્તુની પ્રતિક્રિયાનો ફરક ઓળખવા માટે અઘરૂ છે. જ્યારે આ પધ્ધતીઓ વપરાય છે, પણ તે કોઇક વાર તેનુ નિદાન કરવા અને તેની પ્રતિક્રિયાની આકારણીની ઉપચાર પધ્ધતી કરવા માટે મદદરૂપ છે, તેવી જ રીતે મૌખિક પડકાર ખાસ કરીને વિશિષ્ટ પ્રકારનો ખોરાક કદાચ તે ખોરાકને લીધે થતી આડ અસર થતો રોગ નક્કી કરવામાં મદદ કરે છે, સાધારણપણે ખોરાક માટે એક સમયની પાછળ રહેવુ જોઇએ જેમાં allergenનો સમાવેશ નથી. શરીરની ઇન્દ્રિયોને લગતી કામગીરીની બીજી ચકાસણી તેના નૈદાનિક લક્ષણોને પ્રસ્તુત કરીને કદાચ બોલાવશે. શરીરની ઇન્દ્રિયોના જૈવનો અંત કદાચ મદદ કરશે. દા.ત. ઘણા ચામડીના વિકારોમાં અને gluten–sensitive enteropathy અને બીજી કોઇક auto–immune ના વિકારોમાં.
biopsy ના નમુનાઓનુ કદાચ histologically થી પરિક્ષણ થશે અને immunofluoresence ની પ્રક્રીયાથી. અપ્રત્યક્ષ immunofluoresence, a fluorescein–labeled લગાડેલ રાસાયણિક પ્રતિક્રીયા પેદા કરાવનાર પદાર્થ નિશ્ચિત માણસ માટે Immunoglobulins વપરાય છે, તેની કોશમંડળની સાક્ષી આપીને જણાવવા જે સામાન્યપણે ચામડી પર હોય છે. એ પ્રત્યક્ષ immunofluoresence તેના auto antibodies બતાવવા વપરાય છે. અહિયા cryostat ના કોષોના ભાગોને સંબધિત antigens દરદીના serum સાથે અનુકુળ પરિસ્થિતીમાં જીવાણુ પેદા કરાય છે. એક fluorescein labeled reagent પછી ચોટાડાય છે, જે Immunoglobulins લાગેલ જગ્યાઓ બતાવે છે, જે તેની મર્યાદા કોશમંડળના ભાગ સુધી છે.
સ્ત્રોત: આરોગ્ય.કોમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020