অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અછબડા

અછબડા

અછબડા અથવા Varicella એ એક તીવ્ર ઉંચી જાતનો ચેપી રોગ છે, જે Varicella–Zoster (V–Z)ના રોગના મૂળને લીધે થાય છે. તે એક vesicular અળાઇ છે, જે કદાચ તાવ અને બેચેની લાવે છે. આખી દુનિયામાં જોવામાં આવ્યુ છે કે તે થવાના જુદાજુદા કારણો છે જે બંને વ્યાપક રોગચાળો અને વ્યાપક રોગચાળાના પ્રકારોને લીધે થાય છે અને તેને નિયંત્રણમાં લાવી શકાય છે. અછબડા અને ચામડી ઉપર નાનીનાની ફોલ્લીઓ થાય અને તેને લીધે ખુબ બળતરા થાય એવો રોગ જે Herpes Zoster કહે છે જે હવે જુદાજુદા વિરોધીના ઉત્પત્તીના શાસ્ત્ર જેવુ છે.

અછબડાના પ્રેરણાત્મક ભાગો

અછબડાના કર્તાવાચક ભાગો

કારભારી :અછબડાનો પ્રેરણાત્મક કારભારી V Z રોગના મુળને લીધે જેને “Human (Alpha) Herpes Virus 3” પણ કહેવાય છે. પ્રાથમિક ચેપને લીધે અછબડા થાય છે. પ્રાથમિક ચેપ પછી સારૂ થવુ જે સામાન્ય રીતે ગુપ્ત ચેપ ઈન્દ્રીયોને સંબધિત ganglia લાગ્યા પછી ઘણીવાર દસકા સુધી ચાલે છે, જે નૈદાનિક રીતે સ્પષ્ટ દેખાતો નથી. જ્યારે કોષોના ચેપની પ્રતિકાર કરવાની શક્તિ મધ્યસ્થ રીતે ઓછી થાય છે, ઉમરની સાથે અથવા immuno–suppressive ની ઉપચાર પદ્ધતી તેના રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુ કદાચ સક્રીય થાય છે અને તેને લીધે zoster થાય છે, જે દુખદાયક vesicular ગુમડુ ફાટે છે. જે એક કરતા વધારે જ્ઞાનતંતુની ઇન્દ્રીયોને સંબધિત મુળનુ વિતરણ કરે છે. રોગના મુળ પેશીજાલમાં ઉછેરતા મોટા થાય છે.

ચેપનુ ઉગમસ્થાન :સાધારણપણે તે એક અછબડાનો વિષય છે. આ રોગના મુળનો oropharyngeal નો સ્ત્રાવ અને ચામડીના અને mucosaને ઈજા પહોચાડે છે. ભાગ્યે જ ચેપનુ ઉગમસ્થાન એક દર્દી જેને Herpes Zoster થયુ છે તે છે. રોગનુ મુળ બિમારીના શરૂઆતના ૩ દિવસોમાં vesicular ના પ્રવાહીથી દુર કરી શકાય છે. તે છતા ભીંગડા ચેપી નથી.
અપ્રભાવિકતા :દર્દીના વ્યવહારિતાના સમય દરમ્યાન જેને varicella છે તે અળાઈ પછી અંદાજ પ્રમાણે લાલાશ દેખાય તે પહેલા ૧ થી ૨ દિવસોના સમય દરમ્યાન થાય છે, અને ત્યારે પછી ૪ થી ૫ દિવસોમાં ગુમડા થતા પહેલા આ રોગનુ મુળ મરી જાય છે. દર્દીના રોગના મુળને ઈજા પહોચાડતા પહેલા તેના પોપડા બાજી જાય છે.

બીજી પંક્તિનો હુમલાનો દર :અછબડા બહુ જ ચેપ ફેલાવનાર છે. બીજી પંક્તિના હુમલાનો દર ઘરગુથી સંપર્કમાં ૯૦% સુધી પહોચે છે.

અછબડાના સમુદાયના ભાગો

ઉમર : અછબડા મુખ્યત્વે ૧૦ વર્ષથી ઓછી ઉમરના બાળકોને થાય છે. બહુ ઓછા લોકો છે જે આ ચેપથી તેઓ મોટા થાય ત્યાં સુધી બચી શકે છે. સામાન્ય પુક્ત વયના લોકોને આ રોગ બહુ જ તીવ્ર રીતે થાય છે.

ચેપનો પ્રતિકાર કરવાની શક્તિ :એક હુમલો ચેપનો પ્રતિકાર કરવાની શક્તિને ટકાવે છે. બીજો હુમલા જવલ્લે જ થાય છે. પ્રાપ્ત કરેલી વસ્તુઓ માતાના એન્ટીબૉડીઝથી બાળકને તેના જીવનના પહેલાના થોડા મહીનાઓ સુધી સુરક્ષિત રાખે છે. ચેપનો પ્રતિકાર કરવાની શક્તિ ન હોય તો ત્યાં મુક્તિ આપવા માટે ઉમરનો કોઇ સંબંધ નથી. IG એન્ટીબૉડીઝ જીવનમાં ટકી રહે છે અને તેની હાજરી તેના સંરક્ષણ આપતા Varicella ની સામે સંકળાયેલ છે. કોષની વિહીત ચેપને પ્રતિકાર કરવાની શક્તિ VZ ના ચેપથી સાજા થવા માટે બહુ મહત્વની છે, અને VZ ના રોગના મુળને ફરીથી ઉત્તેજન સામે પ્રકટ થાય છે. 

સગર્ભાવસ્થા :સગર્ભાવસ્થા દરમ્યાન ચેપ લાગવો તે ગર્ભ અને નવજાત શિશુ માટે જોખમકારક છે.
વાતાવરણના ભાગો :ભારતમાં અછબડા ઋતુ પ્રમાણે વલણ બતાવે છે, આ રોગ ઘણુ કરીને વર્ષના પહેલા છ મહીના દરમ્યાન થાય છે. તે ભીડમાં પ્રસારણ કરવા અનુકુળ છે. મધ્યમસર આબોહવામાં ઋતુના બહુ ઓછા પુરાવા છે.

અછબડાના પ્રસારણ કરવાની પ્રચલિત પ્રથા

અછબડાનુ પ્રસારણ

અછબડાનુ પ્રસારણ માણસથી માણસ સુધી એક સુક્ષ્મ ટીપાના ચેપથી થાય છે અને તે મધ્યવર્તી ભાગ જ્યાં સુક્ષ્મ ટીપાની આસપાસ બીજા ભાગો એકઠા થાય છે તેવુ છે. પ્રત્યક્ષ (વ્યક્તિગત) સંપર્કમાં આવવાથી દર્દીઓને તેનો ચેપ લાગે છે. આ ચેપના પ્રવેશદ્વારની અંદર જવુ એ શ્વાસોશ્વાસ લેવાના રસ્તા દ્વારા છે, કારણકે આ રોગનુ મુળ એકદમ labile છે, જે બહુ અસંભવિત છે અને જે પ્રસારણ કરવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. આ ચેપના સંબંધમાં આવવુ જે એક બેશક ભાગ ભજવે છે, જ્યારે એક વ્યક્તિ જેને Herpes Zoster છે તે એક વસ્તુસ્થિતીનો દાખલો છે. આ રોગનુ મુળ ગર્ભના ઓરને અવરોધને લાવી ત્રાસ આપે છે અને ગર્ભને ચેપ લગાડે છે, જે આ પરિસ્થિતી જન્મજાત Varicella ના નામે ઓળખાય છે.

અછબડાના વિચારનો સેવન સમય

સામાન્યત: વિચારનો સેવન સમય લગભગ ૧૪ થી ૧૬ દિવસ હોય છે, તે છતા અત્યંત ૨૧ દિવસો સુધી નોંધાયેલ છે.

અછબડાના લક્ષણો

નૈદાનિક લક્ષણો અછબડા અને નાના અછબડાના કદાચ એક બીજાથી જુદા છે. એક હળવી બિમારી જેમાં ફક્ત થોડી નાનકડી ઇજાથી લઈને એક તીવ્ર તાવની બિમારી ઘણી બધી અળાઈની સાથે. ન દેખાતો ચેપ લગભગ ૫% થી વધારે નહી તેવા બાળકોને ઝડપથી અસર કરે છે. મોટા ભાગના કિસ્સાઓમાં આ રોગ હળવો અને લાક્ષણિક છે.

પ્રયોગશાળામાં અછબડાના રોગનુ નિદાન

નાનકડા અછબડાના નાબુદ થવાના સમય પહેલાના કાળ દરમ્યાન અછબડાનુ નિદાન એક બહુ જ મહત્વનુ હતુ કારણકે તેના હળવા નાનકડા અછબડાની સામ્યતાને લીધે. પ્રયોગશાળાના નિદાનની કોઇક વાર જ જરૂર પડે છે, કારણકે તેના નૈદાનિક ચિન્હો બહુ જ સાફ હોય છે. સૌથી ઝડપવાળો અને સંવેદનશીલ નિદાન કરવાનો ઉપાય એ છે કે vesicle ના પ્રવાહીનુ વીજળીક સુક્ષ્મદર્શક ઉપર તેની ઝીણવટભરી તપાસ લેવી, જે ગોળ રજ (ઈટના આકારના અછબડા) અને તે કદાચ રોગના મુળને ઉગાડવામાં કામ આવશે.

જીણી ફોલ્લીઓને છોલી કાઢી મોટા વ્યવસ્થાપન કરેલા કોષો બતાવે છે, જે Giemsaથી રંગ્યા છે. (નાના અછબડામાં નહી) Serology મુખ્યત્વે epidemiological ના સર્વેક્ષણ માટે વપરાય છે.

અછબડા ઉપર નિયંત્રણ અને રોકથામ

અછબડા ઉપર નિયંત્રણ

ત્યાં અછબડા માટે કોઇ ખાસ ઉપચાર નથી. સાધારણ નિયંત્રણ કરવાની માત્રા તેની તાકીદ છે, લગભગ છ દિવસ માટે કિસ્સાઓનુ વેગળાપણુ અથવા અળાઈની ચાલુ થવા પહેલા, ચીજવસ્તુનુ શુદ્ધિકરણ કરવુ, નાકેથી ગંદુ કરીને અને ગળામાંથી બહાર કાઢીને.

અછબડાની રોકથામ

Varicella Zoster Immunoglobulin (VZIG). ઉઘાડ્યા પછી ૭૨ કલાકમાં તેના રોકવા માટે સલાહ અપાય છે. એક ૧.૨૫ થી ૫ એમ એલની માત્રા સ્નાયુઓની વચમાં આ રોગને રોકવા માટે મદદ કરશે. તાજેતરની ભલામણ એ છે કે તે તીવ્ર કિસ્સાઓ immunosuppressed સંપર્ક માટે અલગ રાખ્યા છે, અથવા નવજાત શિશુના સંપર્ક માટે રાખ્યા છે. ત્યાં એ પણ બતાવ્યુ છે કે બાળકોને Varicellaની સાથે મોટા જોખમની સાથે જીવેછે તેમને કાંઇક સુધાર છે.

અછબડા માટે વપરાતી રસ્સી

ભુતકાળમાં અછબડા માટે રસ્સી બનાવવા માટે કોઇ ગંભીર પ્રયત્નો ન કરવામાં આવ્યા હતા, કારણકે સાધારણરીતે અછબડાના રોગને એક આરોગ્ય માટે પસંદગી નહી અપાતી. એક સજીવ પાતળી રસ્સી (OKA તાણ) Takahashi એ જાપાનમાં વિકસિત કરી અને તે ક્ષેત્રમાં વ્યાપક રીતે તપાસણી કરી તેનો અભ્યાસ કર્યો. હળવી સ્થાનિક પ્રતિક્રિયા તેની જગ્યા ઉપર રસ્સી મુકવાની પદ્ધતી લગભગ ૧% છે. એક સાધારણ રસ્સીની પ્રતિક્રિયા, મુખ્યત્વે અળાઈ અથવા હળવો Varicella કદાચ થશે. રસ્સી પછી Sero conversion, એક નિરોગી sero–negative બાળકમાં ૯૦% કરતા વધારે છે. આ રસ્સી રોગને રોકવા માટે અસરકારક સાબિત થઈ છે અને તે સુરક્ષિત છે.

 

તે છતા અછબડા માટે રસ્સીની જરૂરીયાત વિષે અભિપ્રાયો બદલાયા છે. કેટલાક લોકો એમ માને છે કે અછબડા એક હળવી માંદગી છે એટલે તેના માટે રસ્સીની જરૂર નથી. પણ તે કદાચ હાનિકારક સાબિત થાય, જ્યારે બચપણથી પ્રોઢવય સુધી તે હળવુ હોય, જ્યારે તે સૌથી વધારે તીવ્ર હોય. એક મુખ્ય વાંધો જીવીત રસ્સીમાં છે તે કાર્યક્ષમ અછબડાના ચેપની જે છુપાયેલા ચેપને સ્થાપિત કરે છે, આ કદાચ Zoster ને આવતા વર્ષોમાં ઘણી બધી વાર બનાવશે અથવા તે તીવ્ર અને નૈસર્ગિક રોગ કરતા ગંભીર આકારમાં જણાશે.

અછબડાના તબક્કાઓ

વિસ્ફોટક થાય તે પહેલાનો તબક્કો

આ અચાનક જોરદાર હળવા અથવા સાધારણ તાવથી, પીઠમાં દુખાવાથી, ધ્રુજવાથી અને અસ્વસ્થતાથી શરૂઆત થાય છે. આ તબક્કો બહુ નાનો હોય છે અને તે ફક્ત ૨૪ કલાક સુધી ચાલે છે. પુખ્ત વયના લોકોમાં prodromalની માંદગી સાધારણ પણે બહુ તીવ્ર હોય છે અને તે અળાઈ નીકળ્યા પહેલા લગભગ ૨ થી ૩ દિવસ ચાલે છે.

વિસ્ફોટક તબક્કો

બાળકોમાં અળાઈ ઘણીવાર પહેલી નિશાની છે, તે જ્યારે તાવ શરૂ થાય છે ત્યારે દેખાય છે. અળાઈના લાક્ષણિક આકર્ષક ભાગો છે

  • કેંદ્રાભિગામી વિતરણ અળાઈ એ એક સમપ્રમાણતા છે, તે પહેલા માણસના ધડ ઉપર દેખાય છે અને ત્યાં તે ભરપુર પ્રમાણમાં છે, અને પછી મોઢા, હાથ અને પગ ઉપર, જ્યાં તે ઓછા પ્રમાણમાં મળે છે. Mucosalનો બહારનો ભાગ (દા.ત. buccal,અન્નનળી) સાધારણપણે સબંધિત છે. બગલને કદાચ અસર કરશે, પણ હથેળી અને તળીયાને અસર કરતુ નથી. ઘનતા ફાટવાનુ centrifugally ઓછુ થાય છે.
  • તીવ્ર ગતીથી વિકાસ અળાઈ બહુ ઝડપથી macule, papule, vesicle and scab ના તબક્કામાંથી પસાર થાય છે. સાચુ કહીયે તો પહેલુ ધ્યાન ઘણીવાર vesicles, જે ચોખ્ખા પાણીથી ભર્યા છે અને ચામડી ઉપરના “Dewdrops” જેવા દેખાય છે, જે અમુક સ્થાન ઉપર સપાટી પરનુ છે, સહેલાઈથી ભાંગેલી દિવાલ અને બળતરાના વિસ્તારની સાથે ચારો તરફ આંતરી લીધા છે. સાધારણપણે તેઓ umbilicated નથી. ગુમડાના તબક્કામાં ગયા વીના ઝીણી ફોડલીઓ કદાચ પોપડા બનાવે છે. ઘણા બધા ગર્ભપાત પછી જખમ થાય છે. અળાઇ દેખાયા પછી ચામડીનો રોગ ચાર દિવસથી લઈને એક અઠવાડીયામાં શરૂ થઈ જાય છે.
  • Pleomorphism એક લાક્ષણિક આકર્ષક ભાગ અળાઈનો pleomorphism છે અને તે છે બધા તબક્કાઓ અળાઈના (papules, vesicles and crusts) એક સમયે, એક સાથે, એક જ વિસ્તારમાં દેખાય છે.
  • તાવ તાવ કોઇ દિવસ વધારે આવતો નથી પણ દરેક વખતે ઉત્તેજીત થઈ પહેલા પાકની સાથે નીકળે છે.

અછબડાની સાથે ગુંચવણો

ઘણાબધા કિસ્સાઓમાં અછબડા એક હળવો આત્મસીમિત રોગ છે. મૃત્યુની સંખ્યા ગુચવણ ન હોય તેવા કિસ્સાઓમાં ૧%થી ઓછી છે, તે છતા Varicella ની સાથે બહુ ગંભીર ગુંચવણો જોડાયેલ છે, ખાસ કરીને immunoથી દબાયેલ દર્દીઓમાં અને કદાચ સામાન્ય બાળકોમાં અને પુખ્ત વયના લોકોમાં. આમાં hemorrhages (varicella hemorrhagica), ફેફસાનો સોજો,મગજનો સોજો, તીવ્ર cerebellar ataxia રેયેના રોગના અભિપ્રાયો, (તીવ્ર મસ્તિષ્ક વિકૃતી અને ચરબી સાથે આતરડાનુ બગડવુ ખાસ કરીને પિત્તાશય) વગેરેનો સમાવેશ છે. માતાની ગર્ભાવસ્થા દરમ્યાન Varicella કદાચ ગર્ભને લગતો બગાડ અને જન્મ વખતની ખામીઓ જેવી કે ચામડી ઉપર જખમની નિશાની, હાથ/પગ ઉપર ક્ષીણ, લઘુશીષ્રતા અને જન્મ વખતે ઓછુ વજન વગેરે હોય છે. Intrauterine નો ચેપ ધારેલા પરિણામના સમય કદાચ નવજાત શિશુમાં વિશિષ્ટ પ્રકારના Varicella, જુદીજુદી ઉગ્રતાની માત્રા ખાસ માતાના lG antibodies ના સ્થંળાતર ઉપર અધારિત છે.

સ્ત્રોત: આરોગ્ય.કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate