નર્મદા નદી વિંધ્યાેચળ પર્વત મધ્ય પ્રદેશમાંથી નીકળે છે જેની લંબાઇ ૧૩૧૨ કિ.મી. છે. કૂલ સ્ત્રા વક્ષેત્ર ૯૭,૪૧૦ ચો.કિ.મી. છે. નર્મદા નદીના જમણા કાંઠે ઓરસંગ નદી અને ડાબા કાંઠેકરજણ નદી મળે છે.નર્મદા નદી પર ૧૨૦૦ કિ.મી.ના અંતરે નર્મદા ડેમ છે જેનો સ્ત્રાવવક્ષેત્ર ૮૮,૦૦૦ ચો.કી.મી. છે.ઓરસંગ નદીની પ્રશાખાઓ સુખી,આની , ઉંચ, હેરણ નદીછે. ઓરસંગ નદી પર ૯૬ કિ.મી.ના અંતરે જોજવા ડેમ છે. જેનો સ્ત્રા વક્ષેત્ર ૮૭૦ ચો.કિ.મી. છે.કરજણ નદી પર પ૪ કિ.મી.ના અંતરે કરજણ ડેમ છે. જેનો સ્ત્રાનવક્ષેત્ર ૧૪૦૪ ચો.કિ.મી. છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/21/2020