অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

માતા યશોદા ગૌરવ નિઘિ

માતા યશોદા ગૌરવ નિઘિ

ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર તથા તેડાગરને સામાજિક સલામતી પૂરી પાડવાના હેતુસર માતા યશોદા ગૌરવ નિઘિ વીમો શરૂ કરવામાં આવ્યો.

આ યોજના હેઠળ આંગણવાડી કાર્યકર તથા તેડાગરના નોકરીના વર્ષો દરમ્યાન દર માસે રૂ. ૧૦૦/- પ્રિમિયમ તરીકે ભરવામાં આવે છે, જેમાં રૂ. પ૦/- રાજય સરકાર દ્વારા અને રૂ. પ૦/- લાભાર્થી દ્વારા ભરવામાં આવે છે. આ વીમો પાકતી મુદતે અથવા આંગણવાડી કાર્યકર તથા તેડાગરના મૃત્યુના કિસ્સામાં વારસદારને રૂ. પ૦૦૦૦/- પુરા ૮ ટકા વ્યાજ સાથે ચૂકવવામાં આવે છે. નાણાંકીય વર્ષ ર૦૧૩-૧૪ માં રાજય સરકાર દ્વારા આ માટે રૂ. પ.૯૩ કરોડની જોગવાઇ કરવામાં આવેલ હતી.

સ્ત્રોત : મહિલા અને બાળ વિકાસ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/26/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate