પછાતવર્ગ માટેની યોજનાઓના અમલીકરણ દ્વારા, પછાતવર્ગ બ્યુરો અંતર્ગત મંત્રાલયે પછાતવર્ગનું ધ્યાન રાખવાનું ફરજિયાત બનાવ્યુ છે. મંત્રાલય, નેશનલ બેકવર્ડ ક્લાસ કમિશન (એનસીબીસી) સાથે પણ કામગારી કરે છે જે વર્ષ 1993માં ...વધુ માહિતી નીચે દર્શાવેલી માહિતી ઉપર ક્લિક કરો મહિલાઓ માટે ન્યુ સ્વર્ણિમ સ્પેશિયલ સ્કીમ ભારતમાં મેટ્રીક પછીના અભ્યાસ માટે અન્ય પછાત વર્ગ માટેની છાત્રવૃતિ/શિષ્યવૃતિની યોજના અન્ય પછાત વર્ગોના કલ્યાણ માટે સ્વયંસેવી સંસ્થાઓને મદદની યોજના અન્ય પછાત વર્ગો માટે ભારતમાં મેટ્રીક પૂર્વેના અભ્યાસ માટે શિષ્યવૃતિની યોજના પછાત વર્ગો માટેનું રાષ્ટ્રીય પંચના નિયમો, ૧૯૯૪