<div id="MiddleColumn_internal" style="text-align: justify; ">કન્જંન્કટીવાઈટીસ એ એવી સ્થિતી છે કે જેમાં નેત્રાવરણ (આંખનાં ડોળા અને પોપચાને જોડનારી આંતરત્વચા) કે જે આંખનાં સફેદ ભાગને આવરી લેતી હોય છે તેમાં લાલાશ, બળતરાં અને ખંજવાળ આવે છે. <h3>લક્ષણો</h3> <ul> <li>આંખનાં સફેદ ભાગમાં લાલાશ થાય છે</li> <li>આંખમાં ખંજવાળ આવે છે</li> <li>આંખમાંથી પાણી પડે છે</li> </ul> <h3>કારણો</h3> નેત્રાવરણને ચેપ લગાડતી અથવા અસર કરતી કોઈપણ વસ્તુને કન્જંન્કટીવાઈટીસ કહે છે. ઉદાહરણ તરીકે વાઈરસ , બેક્ટેરીયા, એલર્જી , શુષ્ક આંખ વગેરે.</div>