<div id="MiddleColumn_internal" style="text-align: justify; ">આંખના તમામ રોગો, ચર્મરોગો, મેદોવૃધ્ધિ, પ્રમેહ, વધરાવળ, વ્રણ વગેરે માટે શ્રેષ્ઠ <h3>યોજના</h3> ‘પુતના’ નામની હરડે બહેડાં અને આમળાંની સ્વચ્છ છાલનું સમાનભાગે મેળવેલું ચૂર્ણ ત્રિફળા કહેવાય છે. <h3>સેવનવિધિ</h3> રોજ રાત્રે કે સવારે ૧ગ્રામથી૧૦ગ્રામ સુધીની અનુકૂળ માત્રામાં પાણી સાથે કે મધ સાથે લેવું. <h3>ઉપયોગ</h3> આંખોના તમામ રોગોમાં રાત્રે ૧ ચમચી ફાકી જવું. અને તેનું પાણી કરી આંખે છાટવું. તથા તેનાં પાટા બાંધવાં.<br /> મેદવૃધ્ધિ: રોજ સવારે રાત્રે ૧ – ૧ ચમચી ચૂર્ણ મધ અથવા પાણી સાથે લેતા રહેવું.<br /> પ્રમેહ – ડાયાબિટીશના દર્દીએ રોજ સવારે બે ચમચી ચૂર્ણ મધ સાથે અથવા પાણી સાથે લેતાં રહેવું.<br /> ચર્મરોગ – ખસ, ખરજવા, દાદર, ગૂમડાં, ખંજવાળ વગેરે ચામડીના રોગોમાં રોજ સવારે રાત્રે ૧-૧ ચમચી ચૂર્ણ પાણીમાં લેવું અને ત્રિફળાનો ઉકાળો કરી ધોવું.<br /> વ્રણ – સવારે –રાત્રે –ચૂર્ણ ફાંકવું અને વ્રણ ધોવું.<br /> મુખપાક – ત્રિફળાનાં પાણીથી કોગળા કરવાં. અને રાત્રે ચમચી ચૂર્ણ ફાકવું.<br /> વધરાવળ – સવારે ૧ ચમચી ચૂર્ણ ગોમૂત્ર સાથે પીવું. અને ગૂગળના પાણીમાં ત્રિફળા ગરમ કરી લેપ કરવો.<br /> ઉપદંશ – ચાંદી – ત્રિફળાનું ચૂર્ણ બાળીને રાખ કરવી,તે રાખ મધ સાથે લગાડતાં રહેવું તથા સવારે ત્રિફળા ફાકવું.<br /> કબજિયાત – રાત્રે ત્રિફળાનું ચૂર્ણ ફાંકવું.<br /> નોંધ – રસાયન, ચક્ષુષ્ય, કાન્તિવર્ધક, પાચક, રેચક તથા રક્તશોધક ગુણ હોવાથી જીવનભર ત્રિફળાનું સેવન કરતા રહેવાથી લાભ જ થતો હોય છે. અતિ કૃશ માણસે કાયમ ત્રિફળા ન લેવી. <h3>વધુ માહિતી માટે</h3> વૈદ્ય નિકુલ પટેલ <br /> આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.) <br /> અમદાવાદ <br /> ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ) <br /> સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર) <br /> અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર <br /> ૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, <br /> ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, <br /> મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮ <br /> સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર) <br /> Email : info@lifecareayurveda.com <br /> ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો <br /> http://www.jsdl.in/DT-1111QEBKV7 <br /> નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે <br /> Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR <br /> Like on https://www.facebook.com/askayurveda <br /> Follow on https://www.twitter.com/atharvaherbal <br /> આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ <br /> http://www.lifecareayurveda.com <br /> http://www.qa.lifecareayurveda.com <br /> http://www.hindi.lifecareayurveda.com <br /> http://www.qa.hindi.lifecareayurveda.com <br /> http://www.gujarati.lifecareayurveda.com <br /> http://www.qa.gujarati.lifecareayurveda.com</div>