অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

માઇક્રો ફાઇનાન્‍સ (સ્વસહાય જૂથ માટેની યોજના)

માઇક્રો ફાઇનાન્‍સ (સ્વસહાય જૂથ માટેની યોજના)


હેતુ
  • નાના પાયાપર ધંધો/વ્‍યવસાય શરૂ કરવા માટે સ્‍વસહાય જુથો મારફતે લોન/સહાય આપવામાં આવે છે.
લોન મેળવવા માટેની પાત્રતા
  • અરજદાર ઠાકોર યા કોળી જાતિના હોવા જોઇએ.
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક, (અ) ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ. ૯૮,૦૦૦/- અને, (બ) શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- થી વધારે ન હોવી જોઇએ.
  • અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને, ૪પ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
  • અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્‍યવસાયના કિસ્‍સામાં અનુભવ હોવો જરૂરી છે.
  • અરજદારે લોન મેળવવા માટે યોગ્‍ય જામીન આપવાના રહેશે
યોજનાની મુખ્‍ય લાક્ષણિકતાઓ
  • આ યોજનામાં લોનની મર્યાદા વધુમાં વધુ રૂ.૫૦,૦૦૦/- સુધીની છે.
  • વ્‍યાજનો દર વાર્ષિક પ % રહેશે.
  • આ યોજના હેઠળ ધંધા/ વ્‍યવસાયની રકમની ૯પ % લોન આપવામાં આવશે. જયારે લાભાર્થીએ પ % પોતાનો લાભાર્થી ફાળો આપવાનો રહેશે.
  • આ લોનની રકમ વ્‍યાજસહિત ૬૦ સરખા માસિક હપ્‍તામાં ભરપાઇ કરવાની રહેશે

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/2/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate