Accessibility options
Accessibility options
Government of India
Contributor : utthan21/06/2020
Skip the lengthy reading. Click on 'Summarize Content' for a brief summary powered by Vikas AI.
ગુજરાત રાજયમાં જળસ્ત્રાવ વિકાસ કાર્યક્રમ સહભાગી અને વૈજ્ઞાનિક ઢબે અમલી છે. માટી, વૃક્ષો આચ્છાદિત વિસ્તાર તથા પાણી જેવા પાકૃતિક સંસાધનોનાં સંરક્ષણ અને સંવર્ધન ઘ્વારા પર્યાવરણીય સમતુલાને પ્રસ્થાપિત કરવાનો મુખ્ય હેતુ છે. જેના ફલ સ્વરૂપે વહેતા પાણી સાથે માટીનું ધોવાણ અટકયું છે, કુદરતી વનસ્પતિઓ નવપલ્લવિત થયેલ છે. વરસાદના પાણીનો સંગ્રહ થયો છે. તેમજ જમીન અંદર રહેલા પાણીના સ્તર ઉંચા આવેલ છે. વિવિધ પાકોની ખેતી તથા વિવિધ ખેતી આધારિત પ્રવૃતિઓ ઘ્વારા જળસ્ત્રાવ વિસ્તારમાં રહેલા લોકોને ટકાઉ આજીવિકા પુરી પાડવાનું શકય બન્યું છે.
જળસ્ત્રાવ વિકાસ પરિયોજનાઓની પસંદગી નીચેના માપદંડોના આધારે કરવામાં આવે છે:
વોટરશેડ કાર્યક્રમના આયોજનબઘ્ધ અને અસરકારક અમલીકરણના પરિણામ સ્વરૂપ ગુજરાત રાજયને ભારત સરકાર ઘ્વારા ભભગુજરાત રાજયમાં સહભાગી વૈજ્ઞાનિક જળસ્ત્રાવ વ્યવસ્થાપનભભ માટે જાહેર વહિવટમાં ઉત્કૃષ્ટતા માટેના વડાપ્રધાનશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવેલ છે.
સ્વણૅજયંતિ શહેરી રોજગાર યોજના (એસ.જે.એસ.આર.વાય.)
સ્વણૅજયંતિ શહેરી રોજગાર યોજના (એસ.જે.એસ.આર.વાય.)
સાંસદ આદર્શ ગ્રામ યોજના (એસ.એ.જી.વાય) માર્ગદર્શિકા વિશેની માહિતી
આ લેખ ડૉ. વનમાળા હિરાનંદાણી દ્વારા લખવામાં આવ્યો છે. તેઓ ડૅનમાર્કના કૉપનહેગનની મેટ્રોપોલિટન યુનિવર્સિટી કૉલેજમાં ફરજ બજાવે છે. તેઓ ત્યાંના 'ડિપાર્ટમેન્ટ ઑફ રિહેબિલિટેશન એન્ડ ન્યુટ્રિશન'માં ગ્લૉબલ હૅલ્થ એન્ડ ન્યુટ્રિશન પ્રૉગ્રામના આસિસ્ટન્ટ પ્રૉફેસર છે.
આ વિભાગમાં કમિશ્નર ગ્રામ વિકાસની ક્ચેરી વિશેની માહિતી આપેલ છે
આદર્શ ગ્રામ વિશેની સમજણ
Contributor : utthan21/06/2020
Skip the lengthy reading. Click on 'Summarize Content' for a brief summary powered by Vikas AI.
27
સ્વણૅજયંતિ શહેરી રોજગાર યોજના (એસ.જે.એસ.આર.વાય.)
સ્વણૅજયંતિ શહેરી રોજગાર યોજના (એસ.જે.એસ.આર.વાય.)
સાંસદ આદર્શ ગ્રામ યોજના (એસ.એ.જી.વાય) માર્ગદર્શિકા વિશેની માહિતી
આ લેખ ડૉ. વનમાળા હિરાનંદાણી દ્વારા લખવામાં આવ્યો છે. તેઓ ડૅનમાર્કના કૉપનહેગનની મેટ્રોપોલિટન યુનિવર્સિટી કૉલેજમાં ફરજ બજાવે છે. તેઓ ત્યાંના 'ડિપાર્ટમેન્ટ ઑફ રિહેબિલિટેશન એન્ડ ન્યુટ્રિશન'માં ગ્લૉબલ હૅલ્થ એન્ડ ન્યુટ્રિશન પ્રૉગ્રામના આસિસ્ટન્ટ પ્રૉફેસર છે.
આ વિભાગમાં કમિશ્નર ગ્રામ વિકાસની ક્ચેરી વિશેની માહિતી આપેલ છે
આદર્શ ગ્રામ વિશેની સમજણ