- વિહંગાવલોકન : સરકાર અનુસૂચિત જનજાતિના જે વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણોમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને સહાયરૂપ બનવા માટે છાત્રાલયો ચલાવે છે.
- ઉદ્દેશ:| વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની સુવિધા ઉપલબ્ધ કરવી.
- પ્રારંભ: ૧૯૫૫-૫૬
- ભાગીદાર:| કોઈ નહિ
- ભૌગોલિક ભૂમિભાગ: તમામ જિલ્લાઓ
- અપેક્ષિત લાભાર્થીઓ : ધોરણ ૮ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
- પાત્રતાના માપદંડ : અનુસૂચિત જનજાતિના એવા વિદ્યાર્થીઓ, જેમના માતાપિતાની વાર્ષિક આવક રૂપિયા એક લાખ સુધીની છે. અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓ માટે આવકના કોઈ માપદંડ નહિ. વળી જે વિદ્યાર્થીઓ ૫૦% કે તેથી વધારે ગુણ લાવે તેમને ગુણવત્તાના ધોરણે પ્રવેશ મળશે.
- યોજના નીચે થનાર લાભ : મફત રહેવા અને જમવાની સુવિધા
- મુખ્ય સિધ્ધિ : ૧૪૬ સરકારી છાત્રાલયો બનાવવામાં આવ્યાં છે. જે અસરકારક રીતે કાર્યરત છે અને લગભગ ૧૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની સેવા ઉપલબ્ધ કરી આપે છે.
સ્ત્રોત : આદિજાતિ વિકાસ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.