- વિહંગાવલોકન : આદિવાસી તાલુકાઓમાં બાળકોના આરોગ્યમાં સુધારો લાવવા
- ઉદ્દેશ : પ્રાથમિક શાળાઓમાં જતા આદિવાસી બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવી, પોષણસ્તર સમૃધ્ધ બનાવ્યું..
- પ્રારંભ : ૨૦૦૬-૦૭ (બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકાઓની ૨૯૯ પ્રાથમિક શાળાઓ અને ૨૬ આશ્રમશાળાઓમાં ભણતા ૪૮,૧૦૯ આદિવાસી બાળકો માટે આ યોજના અમલમાં મૂકાઈ)
- ભાગીદાર સંસ્થા : જિલ્લા કક્ષાની સહકારી ડેરીઓ
- ભૌગોલિક ભૂમિભાગ : ૨૬ તાલુકા
- અપેક્ષિત લાભાર્થીઓ : પ્રાથમિક શાળાએ અને આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતા આદિવાસી બાળકો
- પાત્રતાના માપદંડ : પ્રાથમિક શાળાઓ અને આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતા આદિવાસી બાળકો.
- યોજનાનો લાભ : વિદ્યાર્થીઓને ૨૦૦ મિલિગ્રામ દૂધ તેમાં ૩% પ્રોટીન, ૫૦૦ I.U. વિટામીન-A, ૪૦ I.U. વિટામીન ડી સાથે દરરોજ શાળામાં આપવામાં આવે છે.
- મુખ્ય સિધ્ધિ : આ યોજનાથી વિદ્યાર્થીઓમાં કુપોષણની સમસ્યા સફળતાપૂર્વક નિવારી શકાઈ. કુલ ૭.૫૪ લાખ વિદ્યાર્થીઓને ૪૭૨૨ પ્રાથમિક શાળાઓ અને આશ્રમશાળાઓમાં આવરી લેવાયા..
આકૃતિ ૧ : લાભાર્થીઓની સંખ્યા
આકૃતિ ૨ : કુલ થયેલ ખર્ચ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.