অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગુજરાતની આદિજાતિ વસતિ

ગુજરાતની આદિજાતિ વસતિ

ગુજરાતની આદિજાતિ વસતિ

ગુજરાતનું અર્થતંત્ર મજબૂત વિશાળ પાયો ધરાવે છે. અને અગિયારમી પંચવર્ષીય યોજનાની રાજ્યની સિધ્ધિ સરાહનીય છે. આની અસર આદિવાસી વિસ્તારો પર પણ પડી છે અને તે વિસ્તારોનો વિકાસ ઝડપી બન્યો છે. અલબત્ત, આ વિકાસગાથામાં કેટલીક નબળાઈઓ પણ રહેલી છે, જેનો ઉપચાર કરવાની જરૂર છે. કેટલાક નવા પડકારો પણ ઝીલવાના રહે છે. આદિવાસી વિસ્તારોના વિકાસનું માપ કાઢવું કંઈક મુશ્કેલ છે. કારણ કે આ વિભાવનાનાં વિવિધ પાસાંઓ જોવાનાં રહે છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

૨૦૧૧ ની વસતિ ગણતરી અનુસાર અનુસૂચિત જનજાતિઓમાં અસરકારક સાક્ષરતા દર ૬૨.૫% હતો. જે ૨૦૦૧ ની તુલનાએ ૧૪.૮% વધારે હતો. વળી, મહિલા સાક્ષરતા દરમાં તો ખૂબ જ પ્રભાવક સુધારો જોવા મળ્યો, જે ૨૦૦૧ ની તુલનાએ ૧૭.૨% વધુ હતો. ખૂબ જ ટૂંકા સમયગાળામાં સાક્ષરતા દર વચ્ચે જે ખાઈ ૨૧% હતી તે ઘટીને ૧૫% થઈ. આકૃતિ - ૨ રાજ્યની અન્ય વસતિની સરખામણીમાં અનુસૂચિત જનજાતિમાં સાક્ષરતા દર

સ્ત્રોત: આદિજાતિ વિકાસ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate