অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શ્રી જુગતરામ દવે આશ્રમશાળા યોજના

શ્રી જુગતરામ દવે આશ્રમશાળા યોજના

રાજ્યમાં કુલ ૮૮ આશ્રમશાળાઓ ચાલે છે. અને ૧૦૩૩૦ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે.

પાત્રતાના માપદંડો: ગ્રાન્ટ ઇન એઇડના ધોરણે માન્યતા ધરાવતી સ્વૈચ્છિક સંસ્થાઓને પ્રથમ વર્ષે ૩૦ વિદ્યાર્થીઓની આશ્રમશાળાને માન્યતા આપવામાં આવે છે. ત્યારપછીના વર્ષે ક્રમિક સંખ્યા વધે છે. ૧૨૦ સંખ્યા થતા આશ્રમશાળા પૂર્ણ વિકસિત બને છે.

સહાયનું ધોરણ : દસ માસ સુધી વિદ્યાર્થીદીઠ માસિક રૂ. ૧૫૦૦/- નિભાવ ભથ્થુ. પાંચ શિક્ષકો ( નવી નિમણૂંક વિઘા સહાયકના ધોરણે અને પાંચ વર્ષ પછી નિયત પગાર ધોરણ મુજબ)(નવી નિમણુક પામેલા શિક્ષકોને ઉચ્ચક રૂ.૨૫૦૦ ) એક રસોયા, એક મદદનીશ રસોયા અને એક રસોડા નોકર જેવા બિનશૈક્ષણિક કર્મચારીઓ

મકાન બાંધકામ સહાય: માસિક રૂ. ૧૫૦ /- સુધીનું ઘર ભાડુ (૩૬ માસ સુધી) લાઈબ્રેરી, પશુઓ ખરીદી, કૂવા અને પાણીની ટેન્ક માટે નોન રિકરિંગ ગ્રાન્ટ એક પૂર્ણ વિકસિત આશ્રમશાળાનું ખર્ચ વાર્ષિક રૂ. ૧૨.૦૦ લાખ (અંદાજીત) વર્ગ-૪ના નવી નીમણુંક પામતા કર્મચારીઓને માસીક રૂ.૧૫૦૦/- ઉચક વેતન આપવામાં આવે છે.

સ્ત્રોત-સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/2/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate