અનુસૂચિત જાતિના વ્યતકિતઓને સ્વારોજગારી માટે રૂ. ૪૦૦૦/- ની મર્યાદામાં ટુલકીટસ સહાયરૂપે આપવાની યોજના અમલમાં છે. જેમાં ગરીબી રેખા હેઠળ જીવતા વ્યુકિતઓને લાભ આપવામાં આવે છ.
માનવ ગરીમા યોજના હેઠળ ડીસેમ્બર - ર૦૦૯ સુધી થયેલ પ્રગતિની વિગતો નીચે મુજબ છે.
અ.નં. |
વર્ષ |
લાભાર્થીઓની સંખ્યા |
સહાય (રૂ.લાખમાં) |
૧ |
ર૦૦૩-૦૪ |
પ૦૮૩ |
૧૪૪.ર૪ |
ર |
ર૦૦૪-૦પ |
પ૬૩૭ |
૧૬૯.૭પ |
૩ |
ર૦૦પ-૦૬ |
૭૯૧૭ |
ર૩૧.૬૮ |
૪ |
ર૦૦૬-૦૭ |
૪૬૭૬ |
૧૩૬.૪૦ |
પ |
ર૦૦૭-૦૮ |
૬૮૩૧ |
ર૦૪.૦૧ |
૬ |
ર૦૦૮-૦૯ |
૬૭૧૩ |
ર૦૧.ર૪ |
૭ |
ર૦૦૯-૧૦ |
૩૯૩પ |
૧૩૦.૪૦ |
અનુસૂચિત જાતિના વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવા નાના પાયાના વ્યવસાય માટે સ્વરોજગારી અર્થે સાધનો-ટુલકિટ્સ સહાયરૂપે આપવાની માનવ ગરિમા યોજના ફેબ્રુઆરી-૨૦૦૪માં નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકથી ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનને તબદીલ થયેલ અને જે યોજના તા.૧/૪/૨૦૧૨ થી નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી મારફત અમલ કરવા નિર્ણય થયેલ છે. જે મુજબ યોજનાનાં અમલથી વર્ષ ૨૦૧૧-૧૨ અંતિત કુલ ૬૧૯૫૦ લાભાર્થીઓને રૂ. ૨૧.૮૦ કરોડની સહાય આ યોજના હેઠળ આપવામાં આવેલ છે
સ્ત્રોત: ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/15/2020