অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

એઈડ્સ

એઈડ્સ

  • એચ.આય.વી એટલે હ્યુમન ઇમ્યુનોડીફિસિયન્સી વાયરસ જેને લીધે એઈડ્સ થાય છે.
  • એચ.આય.વી રોગપ્રતિકારક પ્રણાલી જે આપણા શરીરને સંક્રમણથી ઝઝુમવા માટે મદદ કરે છે. તેના પર આક્રમણ કરે છે. રોગ પ્રતિકારક પ્રણાલીને જરૂરી એવા સફેદ રક્તકોષોને શોધી અને નષ્ટ કરે છે.
  • એઈડ્સ એટલે એકવાયર્ડ ઇમ્યુનોડીફિસિયન્સી સિન્ડ્રોમ, એઈડ્સ એચ.આય.વી સંક્રમણનુ છેલ્લુ ચરણ છે. એચ.આય.વી બાધિત માણસને એડ્સના ચરણસુધી પહોચતા વર્ષો લાગે છે. તેમને બિમારી હોવા છતા પણ તેવો પુર્વવૃત કામ કરી શકે છે અને માણસો એચ.આય.વી અને એઈડ્સ હોવા છતા જીવી શકે છે.
  • એડ્સની લસીને વિકસાવવા લાંબો સમય થયી ગયો છે. એનું કારણ એ છે કે એચ.આય.વીમાં એક અસાધારણ ક્ષમતાને લીધે માનવીય રોગ પ્રતિકારક પ્રણાલી તેને ઓળખવામાં અસમર્થ જાય છે, અને માનવીય રોગ પ્રતિકારક પ્રણાલીના ટી કોષ બંધાય જાય છે. તેમનો વાપર પાતળી પરના બીજા કોશિકાઓને બાધિત કરવા માટે વાપરે છે.
  • સંશોધનકર્તાઓ માટે મુશ્કેલી ઉભી થઈ છે ક્યાં પ્રતિકારકને લક્ષિત કરી અલગ કરવુ જોઇએ. વધારામાં, ઘણાં પ્રકારના એચ.આય.વી છે. એટલે સંશોધનકર્તાઓએ કઈ જાત પર કામ કરવું છે તેને પહેલા નક્કી કરવું જરૂરી છે. જો લસી એક્જ પ્રકાર માટે હોય તો તેનો વ્યાપક પ્રભાવ ઓછો થશે.

એઈડ્સ એટલે શું?

એઈડ્સ એટલે એક્વાયર્ડ ઇમ્યુનોડીફીસિયન્સી સિન્ડ્રોમ અને જે લક્ષણ અને રોગ પ્રતિકારક પ્રણાલીના અધિગૃહણાની કમતરતાના સંબંધિત સંક્રમણના સંગ્રહનું વર્ણન કરે છે. એચ.આય.વી સંક્રમણ એડ્સના મુખ્ય કારણના રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યુ છે. શરીરમાંની એચ.આય.વીનું સ્તર અને કાંઈક સંક્રમણના રૂપના સંકેતક તરીકે વાપરવામાં આવે છે જે એચ.આય.વીના સંક્રમણની એઈડ્સ તરફની પ્રગતીનો સંકેતક છે.
રોગપ્રતિકારક પ્રણાલીની નિરપેક્ષ અથવા અંશીક અસફળતા, જન્મ બાદ વિકાસશીલ, લિંગ, આયુ, સુપ્રજાજનનશાસ્ત્ર, જીવનશૈલી
જોખમકારક કારણો - રોગપ્રતિકારક પ્રણાલીને વિફ્ળ કરવા માટે, જે (Immunodeficiency) ઇમ્યુનોડીફીસિયન્સી શબ્દ વપરાય છે તે પ્રભાવી રીતે સંક્રમિત થાય છે. (Immunodeficiency) ઇમ્યુનોડીફીસિયન્સી ને કારણે, સામાન્ય કરતા વધારે વાર સંક્રમણ ઉદભવે છે અને સ્વાસ્થય માટે વધારે ધોકો થાય છે. વ્યક્તિને સાધારણ રીતે ગંભીરતાથી સંક્રમણના ખતરાને ગંભીરતાથી પ્રભાવિત નહી કરી શકે. તે વિષાણુના સંક્રમણ જેવા કે ખુજલી અને ChickenPox બંને herpes zoster ને કારણે થાય છે અને તેના થકી અગર રોગપ્રતિકારક પ્રણાલી સામાન્ય હશે તો ફક્ત હળવી બિમારી થઈ શકે. અનુવંશિકતાના અનેક દાખલાઓમાં જન્મથીજ (Immunodeficiency) ઇમ્યુનોડીફીસિયન્સી હાજર હોય છે. સામાન્ય રીતે માણસોમાં રોગપ્રતિકારક પ્રણાલીની કમતરતા તેમના જીવનમાં પછી વિસરીત થાય છે અને આવા પ્રકારના દાખલાઓની પરિસ્થિતીને (Acquired Immunodeficiency) એકવાયર્ડ ઇમ્યુનોડીફીસિયન્સી નામ લેવામાં આવે છે.
એડ્સ, જે એચ.આય.વી ( Human Immunodeficiency) નો મોડેકનો તબક્કો છે અને એચ.આય.વી સંક્રમણ થયા બાદ ૭ થી ૧૦ વરસ પછી વિકસિત થાય છે. એચ.આય.વી વીર્ય અને યોની દ્રવ્ય, સંક્રમિત રકત અને રકત ઉત્પાદનો, સંક્રમિત માતાથી તેના બાળકને જન્મ પહેલા, જન્મ અથવા સ્તનપાન દ્વારા થાય છે.
એક વ્યક્તિ જેને એચ.આય.વી છે અને એચ.આય.વી પૉઝીટીવ છે, જે વિષાણુ એડ્સનું કારણ બને છે. એચ.આય.વી રોગ પ્રતિકારક પ્રણાલીને હાનિ પહોચાડે છે જે આપણા શરીરનો સંક્રમણથી લડવા માટેનો ભાગ છે. સમયની સાથે રોગપ્રતિકારક પ્રણાલી અશક્ત થવા માંડે છે. આ તબ્બકો એચ.આય.વીનો એઈડ્સ કહેવાય છે. કોઇપણ પણ ખાત્રીપુર્વક નહી કહી શકે કે એચ.આય.વી બાધિત વ્યક્તિને એઈડ્સ ક્યારે થશે. અલગ વ્યક્તિને અલગ એચ.આય.વી હોય છે. માણસને બીમાર કરવા એચ.આય.વીને ઘણો સમય લાગે છે.
જગભરમાં, એઈડ્સ સૌથી વધારે કુપોષણ અને એચ.આય.વી સંક્રમણ સાથે જોડાયેલુ છે. વર્ષો સુધી એચ.અય.વી સાથે સ્વસ્થ રહેવાવાળા ઘણા લોકો છે. એચ.આય.વી પૉઝીટીવ થવાનો અર્થ શું છે એ સમજ લોકોને મદદ કરશે. તેની મદદ એચ.આય.વી બાધિત લોકો પોતાની કાળજી કરવ કરી શકશે. તેની મદદ બીજાઓને થશે જેના થકી તેઓ એચ.આય.વી બાધિતને મદદ કરી શક્શે જેની તેમને ગરજ છે અને લાયક છે.

મદદ ગટ

એઈડ્સ ખુબ ઝડપથી ફેલાય રહયું છે. ઘણા એઈડ્સ મદદ ગટ એડ્સનો ઉલ્લેખ એક અપરાધ બોધ અને શરમની ભાવનાથી ત્રસ્ત વ્યક્તિના ચિત્રથી જાગૃત કરે છે. એવા ઘણા લોકો છે, જે એક એચ.આય.વી સંક્રમણના વિચારને પણ સહન નથી કરી શકતા. તેઓ કોઇની પણ સાથે આ બાબતમાં વાત કરતા પણ ઘબરાય છે અને એ પણ ડર કે આ વાતથી પરિવારવાળા કેટલા પ્રભાવિત થશે. એચ.આય.વી સંક્રમિત વ્યક્તિને કામ પરથી બડતરફ કરવામાં આવે છે અને સામાજિક સેવાઓ પણ નથી મળતી. પણ શું કામે મૌન સહન કરવું?
મદદ ગટ વ્યક્તિને લઢવા અને સત્ય, ભયાનક, પીડા અને દુ:ખ સાથે જીવવામાં મદદ કરે છે. સમુદાય ભાગીદાર બને છે અને કાળજી લ્યે છે. બધી દિશાઓથી મદદ આવે છે. તમારા અનુભવથી બીજાને આશા મળે છે. આજે જ મદદ ગટ જોડાવ.
ક્યારેક કાંઇ માહિતી તમને અવગત થતા મોડુ થઈ જાય છે. એટલા માટે આ જરૂરી છે કે એક મદદ ગટનું ગઠન થાય જ્યા સભ્યો માહિતી અને અનુભવોનું આદાન-પ્રદાન કરે જેના થકી આત્મવિશ્વાસ અને જાગરૂકતાને પ્રોત્સાહીત કરે.

એડ્સની ઉત્પત્તી

વાનરની એક પેટા જાત છે જે દુનિયામાં એડ્સની વૃધ્ધિનું સંકેત રાખે છે, સંશોધનકારોનું કહેવુ છે, ૧૯૮૦ થી એક વૈજ્ઞાનિક ઉખાણું છે જ્યારે પહેલીવાર શોધવામાં આવ્યુ- એઈડ્સ ક્યા હતું - અને એચ.આય.વી, વિષાણુ જેના થકી થાય છે- ક્યાથી આવ્યુ? ઠીક છે, સંશોશનકારોની એક અંતરરાષ્ટ્રીય ટુકડીનું માનવું છે કે તેમણે રહસ્યને ઉકેલી લીધુ છે અને એમના સંશોધનનું કેંદ્ર બિંદુ હવે ચિંપાજી નામક વાનર છે. સામાન્ય ચિંપાજી જે મધ્ય આફ્રીકાના એક ભાગમાં રહે છે જ્યાં એડ્સની શરૂઆત થઈ છે.
ડૉ. પૉલ શાર્પ, નોટીંગધામ વિશ્વવિદ્યાલયમાં એક પ્રજેત્પતિશાસ્ત્રજ્ઞ અને સંશોધનકર્તામાંના એકે કહયુ કે અમને શું મળ્યુ? સૌથી વધારે નજીક માનવ વિષાણુથી સંબંધીત એચ.આય.વી ૧ વાયરસ એક વિશિષ્ટ ચિંપાજીની પેટા જાતીમાંથી આવ્યુ છે. અનુવાંશિક સામ્રગીના SIV (or semian Immunodeficiency જે ચિંપાજીને પ્રભાવિત કરે છે) ના ઘણા ઘટનાક્રમોની તુલના દ્વારા માનવ વિષાણુની તુલના પરથી પરીણામ આવ્યુ છે.
શાર્પના ખુલાસા પ્રમાણે, જેમકે ત્યાં એચ.આય.વી વાયરસની જેટલી સંખ્યા આફીકાના પ્રમુખ પ્રજાતિઓમાં મળી આવી છે. નિશ્ચિત પણે વિષાણુથી સંબંધિત છે જેને કારણે માણસોમાં એઈડ્સ થાય છે અને આ કોઇ સંયોગ નથી કે SIV ચિંપાજીના પેટા જાતિઓમાં મધ્ય પશ્ચિમ આફીકાના ગેબોન ક્ષેત્રમાં કેમરૂનમાં મળી આવ્યા છે.
શાર્પના અનુસાર, ઠીક છે જ્યા પહેલા એચ.આય.વી અને એડ્સના દાખલાઓ દસ્તાવેજી રીતે પ્રકાશમાં આવ્યા, પણ આ મનુષ્યમાં કેવી રીતે હસ્તાંરીત કરવામાં અને કેમ હજુ પણ નિષ્કર્ષ અને અટકળોના મામલામાં છે.
જેમકે વિશેષ ચિંપાજીની પેટા જાતિઓ થકી માણસો વિષાણુ સંક્રમિત થયા, ત્યાં હજુ પેટા જાતિઓ છે જેમનામાં બીજા વિષાણુઓ છે. શાર્પ કહે છે કે અને શું નિષ્કર્ષ કરવો છે કે સામાન્ય ચિંપાજીના પુર્વજ કદાચિત SIV થી સંક્રમિત હતા, જે સેંકડો હજારો વર્ષો પુર્વે થયુ હશે. બલ્કી વિષાણુ કદાચિત માણસોમાં ઘણી રીતે, કેટલા અવસરોથી હજારો વર્ષોથી પ્રસારિત થયા હશે. કેવી રીતે થયુ હશેની સરળ સમજુતી એમ છે કે આફ્રીકાના ક્ષેત્રોમાં લોકો ચિંપાજીનો શિકાર કરી લાંબા સમયથી ખાવા માટે કરે છે, પણ સંક્રમણનો ખતરો ખાવાથી એટલો નથી આવતો જેટલો તેને મારવાની, કાપવાની પ્રક્રીયામાં હોય છે. અહીંયા ચિંપાજીના લોહીને માણસોના ઉઘડા જખમો ઉડવાના અવસરો ઘણા છે. શાર્પે સમજાવ્યું અને ચિંપાજીમાંથી માનવમાં પ્રવેશવા વિષાણુઓ માટે પર્યાપ્ત છે.
બંને SIV અને એચ.આય.વી મધ્ય પશ્ચિમ આફ્રીકાના એક જ ક્ષેત્રમાંથી ઉદભવ્યા છે પણ કેમ SIV માટે કેવળ માણસોને ૨૦ થી ૩૦ વર્ષો પહેલા જ નાશ કરવાની શરૂઆત થઈ. આ પણ એક નિષ્કર્ષની બાબ છે. તેમને સુચવ્યુ કે "આ શતકના બીજા અર્ધાયમાં આફીકાના જનસંખ્યાની સંચ્ચનામાં બદલ થયો હશે અને વિષાણુ બહાર આવી મહામારીની શરૂઆત કરી હશે." આફ્રીકાના ગ્રામીણ લોકોનો શહેરી ભાગો તરફનું પલાયન, સાથે સાથે નાગરીકોના અવરોધ આપતા યુધ્ધો, આજે બે ફ્ક્ત શક્યતાઓ છે.
આવા અંદાજો હોવા છતા, તો પણ, આ શોધ એક મહાન વૈજ્ઞાનિક વિરાસત થઈ શકે છે. જેમ શાર્પ કહે છે કે "વાસ્તવમાં આપણે એડ્સનો સામનો કેવી રીતે કરવો, એના પર ધ્યાન કેંદ્રીત કરવું જોઇએ." એટલા માટે કે, જેમ SIV સંક્રમિત ચિંપાજી કોઇપણ એડ્સથી પીડીત નથી- લક્ષણોના આધાર પર. " આપણને સમજવું અનિવાર્ય છે કે તેજ વિષાણુ બીજા ચિંપાજીના પ્રજાતિયોમાં સંક્રમિત છે પણ બીમાર નથી પડતુ અને ભિજા માનવીય પ્રજાતિઓને બીમાર પાડે છે. ધ્યાનમાં લેતા તેણે કહયુ." સ્વાભાવિક છે સવાલ ઉઠવો કે સંક્રમણની પ્રગતીમાં ફરક કેમ છે? અને તે હકીકતમાં આપણને નવી દિશામાં નિર્દેશિત કરે છે.

એડ્સના લક્ષણો

  • જુલાબ
  • તાવ
  • વજનમાં ઘટાડો
  • લાંબા સમય સુધી, નસમજાય તેવો તાણ
  • સોજેલી ગ્રંથી (પ્રવાહીયુકત ગાંઠ, lymph nodes)
  • ૧૦ દિવસથી વધારે તાવ રહેવો
  • ધ્રુજારી
  • વધારે પડતો પરસેવો ખાસ કરીને રાતનો પરસેવો
  • મોઢામાં જખમ સાથે ફીણ અને દુખાવો, સુજેલા પેઢા
  • ગળામાં દુખાવો
  • ઉધરસ
  • શ્વાસની તકલીફ
  • કબ્જ સહીત આંત્ર આદતોમાં પરિવર્તન
  • વારંવાર જુલાબ
  • એક વિશિષ્ટ અવસરવાદી સંક્રમણ જેવાકે કેનડીડા, ન્યુમોસિસ્ટીસ અને ઈત્યાદી
  • કાપોસી સરકોમા Tumor
  • ચામડી પર ચામઠા અથવા બીજા પ્રકારની ઈજાઓ
  • હેતુ વિના વજનમાં ઘટાડો
  • સાધારણ અરૂવિધા અથવા બૈચેની
  • માથાનો દુખાવો

વધારાના લક્ષણો જે બિમારી સાથે જોડાયેલા હોઈ શકે છે

  • બોલી નબળી પડવી
  • સ્નાયુઓમાં શક્તિહીનતા
  • સ્મરણશક્તિ ગુમાવવી
  • બૌધિકતા ઓછી થવી
  • સાંધાઓમાં સોજા
  • સાંધાઓમાં અક્કડપણુ
  • સાંધાઓમાં દુખાવો
  • અસહય ઠંડી લાગવી
  • હાડકાઓમાં દુખાવો અથવા કુમળા પડવા
  • અસામાન્ય અથવા ગજબ વ્યવહાર
  • ધીરૂ, સુસ્ત હલનચલન
  • ચિંતા, તાણ
  • જંઘામૂળમાં ગાઠ
  • સાધારણ ખુજલી
  • જનનેદ્રીયમાં પીડા (સ્ત્રી)
  • જનનેદ્રીયમાં પીડા (પુરૂષ)
  • ઝાંખી નજર
  • બેવડું દેખાવુ
  • પ્રકાશ સંવેદનશીલતા
  • દૃષ્ટીમાં નેત્રહીન ભાગ
  • દૃષ્ટીમાં કમતરતા અથવા આંધળાપણુ
  • છાંતીમાં દુખાવો
  • કમરમાં અથવા એક બાજુ સખત દુખાવો
  • પાછળ દુખાવો
  • પેટમાં દુખાવો
  • ખોરાકમાં ઘટ, અપચન
  • જઠરાત્ર વિચલિત થવું
  • ભાવશૂન્ય અને તાણ જાણવું
  • રકતઘાત


નોંધ: આંતરીક સંક્રમણ કદાચિત કોઇ પણ લક્ષણ પેદા નહી કરે. કોઇક વ્યક્તિ એચ.આય.વી સંક્રમણ સાથે વિના લક્ષણે ઘણા વર્ષો સુધી જોખમ અને એડ્સના વિકાસ સુધી જીવે છે. કાઈક અન્ય લક્ષણો ઉપરના સુચીબધ્ધ લક્ષણોથી અલગ પણ હોઇ શકે છે.

એડ્સનું રોકાણ

એકવાયર્ડ ઇમ્યુનોડીફીસિયન્સી સિન્ડ્રોમ અથવા એઈડ્સ જીવનને ઘબરાવી દે એવો રોગ છે, જે સરકાર માટે ચિંતાનું પ્રમુખ કારણ છે. હમણાના તબક્કામાં, એડ્સના વૈજ્ઞાનિક ઉપચારની કોઇ જાણ નથી, જેથી કરી ને જરૂરી એ છે કે લોકોને એડ્સને કુશલતાપુર્વક રોકવા માટે શિક્ષિત કરવામાં આવવું જોઇએ.

રોકવાના પગલા
અહીંયા થોડા પગલાઓ છે જે એચ.આય.વી/એડ્સના પ્રસરણને અટકાવવા મદદ કરી શકશે

  • સુરક્ષિત યૌન સંબંધ: એક જ વારના સંક્રમિત વ્યક્તિ સાથેના અસુરક્ષિત સંબંધ એચ.આય.વીની પસાર કરી દે છે. જેથી કરીને સુરક્ષિત યૌન સંબંધ, જે નિરોધ (કંડોમ) ને વાપરવાનું સુચવે છે, વ્યક્તિને એડ્સથી બચાવવાનો ઉત્તમ માર્ગ છે.
  • સાફ સોય needles નો વાપર, માદક દ્રવ્યોના ઈન્જેકશનના મારફત થતા સંક્રમણને રોકી શક્શે.
  • એચ.આય.વી બાધિત માતા શલ્યક્રિયા દ્વારે બાળક્ને જન્મ આપી સંક્રમણના ધોકાને ઓછું કરી શકે છે. સ્તનપાન ન કરવું અને એન્ટીરેટ્રોવાયરલ થેરપીનો પ્રયોગ કરી શકે છે.
  • દરેક એડ્સની જાગરૂકતાનો પ્રસાર કરવો અને ફેલાવાને અટકાવવાની વિધિયોને પહોંચાડાવાનું મહત્તવનું છે.

સરકારે રાજ્યવાર STI અસ્પતાલ, સંસ્થાઓ, અસ્પતાલ અને વૈદ્યકીય શિક્ષણ સંસ્થાઓની સુચી બનાવી છે. તેમણે એઈડ્સ સમુપદેશન કેંદ્ર, પરીક્ષણ કેંદ્ર, સ્વંયસેવી સંસ્થા અને રકત પેઢીની અલગ રાજ્યોમાંની સુચી પણ બનાવી છે.

સંક્રમણની પ્રક્રિયા

રોગપ્રતિકારક પ્રણાલીને નબળું પાડવાનું કારણ એચ.આય.વી છે. જ્યારે શરીરને સંક્રમિત કરે છે, તે આપણા પ્રતિકાર પ્રણાલીના કાંઈક કોશિકાઓ પર હુમલો કરવાનું પંસદ કરે છે. વિષાણુ પુર્ણરીતે સફેદ રકતકોશિકાઓ પર પારંગત છે, જ્યારથી આ કોશિકાઓમાં CD4 ના અણુઓ તેમની પાતળી પર મળી આવે છે જેને વિષાણુ બંધાય જાય છે. એચ.આય.વી CD4 માં આબેહુબ ભળી જાય છે અને કામને જોખમમાં નાખે છે. પ્રારંભિક ચરણોમાં, CD4 કોશિકાઓનો નાશ કરી પોતાની પ્રતિસ્થાપનાથી મેળ કરાવી દયે છે. જ્યારે કોશિકાના નાશ અને પ્રતિસ્થાપનમાં અંતર આવવા લાગે છે અને CD4 ની સંખ્યા ઓછી થવા માંડે છે ત્યારે સંક્રમિત વ્યક્તિ ન્યુન પ્રતિકાર થઈ જાય છે.

સાદા શબ્દોમાં, વિષાણુમાં અનુવાંશિક સુચનાઓ અંદરની બાજુ અને બહારનું કવચ પ્રોટીનો અને ગ્લાયકો (Glyco) પ્રોટીનનું છે. કેમકે વિષાણુ પ્રજનન માટે યજમાન જીવબીજના સંશોધનનો ઉપયોગ કરે છે. તેમને પોતાને વધારે યોગદાન દેવાની જરૂર પડતી નથી. આજ કારણે તેઓ યજમાન જીવબીજ કરતા ઘણા નાના હોય છે. ઉદાહરણ રીતે સહાયક ટી કોશિકાઓ. યજમાન જીવબીજના નાભિક્માં અહીંયા આસમાની રંગમાં દેખાડવામાં આવ્યું છે. વિષાણુના પ્રોટીન કવચની અંદર જેટલા અનુવાંશિક જાણકારી સંગ્રહીત થયેલી છે તેના કરતા તેઓ ૧૦૦૦૦૦ ગણા વધારે છે. બલ્કિ એક્વાર જીવબીજ સંક્રમિત થઈ જાય તો યજમાન કોશિકાઓ પાસે વિષાણુઓને રોકવાનો કોઇ માર્ગ જ નથી.

સંક્રમણ આવી રીતે વધે છે: વિષાણુ વિશિષ્ટ પ્રોટીન્સ (CD4) જે સહાયક ટી કોશિકાઓની પાતળી પર છે તેના પર સ્થિર થઈ જાય છે. જેના કારણે વિષાણુની અંતરછાલ ઓગળી એક જીવ થઈને યજમાન કોશિકાઓ સાથે ઓગળી એક જીવ થઈ જાય છે, યજમાન કોશિકાઓ સાથે ઓગળી એક જીવ થઈ જાય છે, આ રીતે અનુવાંશિક જાણકારી કોશિકાઓમાં પેશી જાય છે.

એચ.આય.વી વિશિષ્ટ સમુહમાંનો વિષાણુ છે. તેની અનુવાંશિક જાણકારી DNA ની જેમ સાંકેતિક લિપીમાં લખાયેલી નથી. પણ RNA ના રૂપમાં છે અને તેના લીધે DNA ની નક્કલમાં બદલી જાય છે. આના હથિયારો યજમાન કોશિકા દ્વારા જ પહોંચાડવામાં આવ્યા છે, સિવાય કે નાના સહાયક protein (જે નકલી છે) જે વિષાણુ થકી લાવવામાં આવ્યો છે. જીવબીજ માટે DNA હવે સુવાચ્ય છે અને જે અણુંઓમાં પરિવર્તિત થાય છે. આ પ્રક્રિયા સંક્રમત થયા બાદ અડધા દિવસમાં જ પુરી થઈ જાય છે. બહારથી આવેલ DNA ના ટુકડાઓને યજમાન DNA માં ધકેલવામાં આવે છે અને તે નક્કલ કરવા તૈયાર થઈ જાય છે. એડ્સની શરૂઆતમાં વિષાણુ DNA ઘણા RNA માંથી નકલી રૂપે થાય છે. આમ થવાના કારણના સંકેત હજુ અજાણિત છે. RNA જીવબીજ આ પ્રોટીન બનાવવાની શરૂઆત કરે છે જ્યા cytoplasm એકત્રિત કરવામાં આવ્યા છે.

યજમાનના સંસાધનોની મદદથી RNA વિષાણુના અલગ ભાગોથી નક્કલ બનાવવાની શરૂઆત કરી દયે છે ( સુરક્ષા કવચ, સહાયક અને સ્થિર પ્રોટીન્સ) બધી નક્કલ થયા પછી, હજારો આવા પરપોટા ઉત્પન્ન થાય છે અને જીવબીજના અંતરછાલની પાતળી તરફ પલાયન કરે છે અને તેની સાથે ઓગળી જાય છે.

અંતે RNA અનુવાંશિક જાણકારીના એક પ્રતિકૃતી પરપોટામાં ઉમેરવામાં આવે છે. પછી આ ખંડ જીવબીજના અંતરછાલ અંદરથી બહાર આવે છે અને નવા વિષાણુને છોડી દયે છે. સ્વાભાવિક રીતે, જે નવા વિષાણુ છોડવામાં આવ્યા છે તે યજમાન જીવબીજને નબળા કરે છે અને નાશ પામે છે. આવી રીતે રોગપ્રતિકારક પ્રણાલી નબળી પડે છે અને એઈડ્સ શરૂ થાય છે. ૧૯૯૬ ની શરૂઆતમાં જગભરમાં ૨૮૦ લાખ લોકો સંક્રમિત હતા, આ સંખ્યામાં જે મૃત્યુ પામેલા છે તેમને પણ ગણવામાં આવ્યા છે.

એચ.આય.વી અને એડ્સ વચ્ચેનો ભેદ

એચ.આય.વી એટલે (Human Immunodeficiency Virus) હયુમન ઇમ્યુનોડીફીસિયન્સી ચેપ માનવમાં રોગપ્રતિકારકને નબળુ કરતો વિષાણુ. આ એક વિષાણુનું નામ છે જે આપણી રોગ પ્રતિકારક પ્રણાલીને સંક્રમિત કરે છે અને લાંબા કાળ સુધી ગંભીર રીતે નુકસાન પહોચાડે છે.

કાંઇક વિષાણુના કારણે લોકોમાં થોડા દિવસો સુધી રહે છે અને સર્દી અને ફ્લુ થાય છે.

કાંઇક વિષાણુ, જેવાકે એચ.આય.વી, કયારેય જતા નથી, જ્યારે વ્યક્તિ એચ.આય.વી સંક્રમિત થાય છે તે વ્યક્તિ એચ.આય.વી પૉઝીટીવ થઈ જાય છે અને હંમેશા માટે એચ.આય.વી પૉઝીટીવ રહે છે. સમયની સાથે, એચ.આય.વીનો રોગ સફેદ કોશિકાઓને સંક્રમિત કરે છે અને નાશ કરે છે જેનો CD4 લિમ્ફોસાઈટસ (અથવા ટી કોશિકા) અને શરીરને એ કાંઈક પ્રકારના સંક્રમણ અને કેન્સરોના કાંઇક પ્રકારના અસમર્થતા સાથે છોડી દયે છે.

એડ્સ એટલે એકવાયર્ડ ઇમ્યુનોડીફીયન્સી સિન્ડ્રોમ (Human Immunodeficiency Syndrome) એક તંદુરસ્ત વ્યક્તિમાં ૬૦૦ થી ૧૨૦૦ ની ગણતરીમાં CD4 (સફેદ રક્ત જીવબીજ) હોય છે જ્યારે CD4 જીવબીજની સંખ્યા ૨૦૦ થી ઓછી થાય છે, ત્યારે વ્યક્તિની રોગપ્રતિકારક પ્રણાલી ખુબ જ નબળી પડી જાય છે અને તે વ્યક્તિને એડ્સ થયુ છે એવુ નિદાન કરવામાં આવે છે બલ્કી તે કે તેણી પર બીજા સંક્રમણથી બીમાર નથી થઈ.

એડ્સનો વિચાર ઉન્નત એચ.આય.વીના રોગ રૂપમાં કરો. એડ્સ થયેલા વ્યક્તિની રોગ પ્રતિકારક પ્રણાલી એટલી બધી પડી જાય છે એચ.આય.વીને લીધે કે વ્યક્તિ સામાન્ય રીતે એકાદ અવસરવાદી સંક્ર્મણથી અથવા કેન્સર જેવા કે PCP (ન્યુમોનિયાનો એક પ્રકાર) અથવા KS (કાપોસી સરકોમા), અનૈચ્છિક વજનમાં ઘટાડો, સ્મરણશક્તિની હાનિ અથવા ક્ષય રોગથી વ્યગ્ર થઈ જાય છે. જો વ્યક્તિ એચ.આય.વી બાધિત છે સાથે અવસરવાદી સંક્રમણ થયું છે (CD4) ની સંખ્યા ૨૦૦ થી ઉપર હોય તો પણ તેને અથવા તેણીને એડ્સ થયો છે તેમ કહેવાય છે. એચ.આય.વીની લાગણ પછી એડ્સનો વિકાસ થવામાં સમય લાગે છે સાધારણ રીતે ૨ થી ૧૦-૧૫ વર્ષ.

એકવાર વ્યક્તિને એડ્સ થયો છે એવું નિદાન થાય છે, તેને અથવા તેણીને હંમેશા માટે એડ્સ થયો છે. જો વ્યક્તિની (CD4) ની સંખ્યા ફરીથી વધે અને જો રોગ જેના લીધે એડ્સ નિદાન થયુ હોય તો પણ…

એડ્સના નિદાન પછી, એન્ટીરેટ્રોવાયરલ થેરપી હવે વર્તમાનમાં સરેરાશ રીતે ૫ વર્ષથી વધુ જીવી શકાય એવું અનુમાન છે. પણ કારણકે નવી ઉપચારના વિકાસથી અને જેના લીધે એચ.આય.વીના ઉપચાર માટે પ્રતિરોધ વિકસિત થઈ રહયા છે. અનુમાનિત અસ્તિત્વના સમયમાં બદલાવ આવવા લાગ્યો છે. એન્ટીરેટ્રોવાયરલ દવાથી એચ.આય.વી સંક્રમણ અને એડ્સની શરૂઆત થવાના સમયના ગાળાને પણ લંબાવી શકાયો છે. એન્ટીરેટ્રોવાયરલ થેરપી સિવાય, મરણ સામાન્ય રૂપમાં ૧ વર્ષની અંદર જ થાય છે. વધારે પડતા રોગિયોને અવસરવાદી સંક્રમણ અથવા ગાંઠના રૂપે કર્કરોગ (malignancies) જે પ્રતિકારક પ્રણાલીના પ્રગતિશીલ અસફળતા સાથે જોડાયેલી છે તેને લીધે મરણ પામે છે.

કારણો

  • સંક્રમિત લોહી
  • સંક્રમિત સોય
  • એકાધિક ભાગીદારો
  • જન્મ પહેલા સંક્રમિત માતાથી તેના બાળકને
  • ઇન્જેક્શન દ્વારા માદક પદાર્થનું સેવન

એચ.આય.વી આગળ વધી શકે છે કારણકે વિષાણુ સંક્રમિત વ્યક્તિના યૌન તરલ પદાર્થમાં અને લોહીમાં હાજર હોય છે. જો સંક્રમિત લોહી અથવા યૌન તરલ પદાર્થ તમારા શરીરમાં પ્રવેશ કરે તો તમે સંક્રમિત થઈ શકો.

એક પુરૂષ જેને એચ.આય.વી છે, તે નિરોધ ન વાપરતા યોની સંભોગ કરે તો, યૌન તરલ પદાર્થ નાની તડમાંથી પસાર થઈ સ્ત્રીના રકત પ્રવાહમાં પસાર થઈ શકે છે. તે એટલું નાનું હોય છે કે તમને એ બાબતમાં ખબર પણ નથી પડતી. જો જોડીયાઓ ગુદા દ્વારે સંભોગ કરે તો યોની સંભોગ કરતા સક્રંમણની ધોકાની શક્યતા વધી જાય છે.

એક એચ.આય.વીથી સંક્રમિત સ્ત્રી સાથે જો પુરૂષ અસુરક્ષિત યૌન સંબંધ ( એટલે નિરોધનો વાપર ન કરતા) કરે તો, એચ.આય.વીના વિષાણુ પુરૂષના લોહીમાં લિંગ પરના પીડાદાયક જખમ અથવા તેના લિંગની નીચેના ભાગમાં રહેલી નળીના છેદ મારફત દાખલ થઈ શકે છે.

જો યૌન સંબંધ વખતે લોહીનો સંપર્ક થાય તો સંક્રમણનો ધોકો વધી જાય છે. ઉદાહરણ તરીકે, જો સંભોગ મહિલાઓની માસિક સ્ત્રાવ વખતે થાય તો યોનીમાં લોહી હોય શકે છે.

એડ્સમાં, એચ.આય.વીના વિષાણુ સફેદ રકત કોશિકાઓના વિશિષ્ટ પ્રકારને નષ્ટ કરી દયે છે, અને જેના કારણે ઇમ્યુનોડીફીસિયન્સી પ્રગતીશીલ થાય છે.

ઓરી અથવા પ્રભાવી તાવના (measles or influenza) સંક્રમણો શરીરની સંક્રમણ સાથે ઝઝુમવાની ક્ષમતાને ઓછી કરી દયે છે. સંક્રમણને ઝઝુમતા સફેદ કોશિકાઓને આંશિકરૂપે ઓછા કરતા જાય છે. સામાન્ય રીતે, આવા પ્રકારના રોગપ્રતિકારને ઓછા કરવાવાળા સોમ્ય હોય છે અને સંક્રમણમાંથી સાજા થતા વ્યક્તિની રોગપ્રતિકારક પ્રણાલી પુર્વવ્રત થઈ જાય છે.

એક સોમ્ય રૂપના રોગપ્રતિકારકને નબળા કરવાવાળા કદાચિત કાંઇક તીવ્ર વિકાર જેવા કે મધુમેહ અને સંધિવાના રૂપમાં હોઇ શકે. આ કદાચિત આંશિકરૂપમાં મળી આવે છે કારણકે આ બિમારી રોગપ્રતિકારક પ્રણાલી ઉપર દબાણ લાવે છે, જેને લીધે બીજા બિમારીયોની પ્રતિરોધ કરવાની ક્ષમતા ઓછી કરી દયે છે. અમુક કેન્સરના પ્રકારો, લસિકા પ્રણાલીના વિશેષ રૂપના ટ્યુમર જે રોગપ્રતિકારક પ્રણાલીને હાનિ પહોચાડી અને સફેદ રકત કોશિકાઓના ઉત્પાદનને ઓછી કરી ગંભીર રૂપના રોગપ્રતિકારતાને નભળા કરવામાં કારણભુત થાય છે.

અધોસેન્દ્રિય્સમાસો (corticosteroids)ના લાંબા સમયના વપરાશથી, રોગપ્રતિકારક પ્રણાલી દબાઈ જાય છે અને તેનો ઇમ્યુનોડીફીસિયન્સી (immunodeficiency) પર અપરિહાર્ય પ્રભાવ પડે છે. રોગપ્રતિકારકને દબાવી દેણારી દવાઓ પણ immunodeficiency નું ઉત્પાદન કરે છે જે કદાચિત પ્રત્યારોપણ શલ્ય ચિકિત્સા પછી એક અંગની અસ્વીકૃતીને રોકવા માટે દેવામાં આવે છે અને સંક્રમણ સાથે ઝઝુમવાની ક્ષમતાને પણ પ્રભાવિત કરે છે. રસાયણ ચિકિત્સા (Chemotherapy) અસ્થિમજ્જાને હાનિ પહુચાડે છે. જ્યા વધુ પડતા રકત કોશિકાઓ બંને છે અને કદાચિત acquired immunodeficiency સુધી લઈ જાઈ છે. બરોળ જે એક ભાગ છે જ્યા સફેદ રકત કોશિકાઓ થોડા પ્રમાણમાં ઉત્પાદિત થાય છે તેના કાઢ્યા પછી પણ immunodeficiency નું રૂપ લ્યે છે. બરોળ શલ્ય ચિકિત્સા કરવામાં આવે છે જો બરોળને ઇજા પહોચાડવાથી નુકસાન થયુ અથવા અનુવાંશિક spherocytosis જેવા બીજા કારણોથી બહાર કાઢવામાં આવી હોય જે hemolytic anemia નો એક પ્રકાર છે.

ત્યાં, ઘણા પ્રકારના દુર્લભ acquired immunodeficiency છે. જેના કારણોની જાણ નથી. એક દુર્લભ પ્રકાર immunoglobulin A (IgA) deficiency છે, જે ચર્મ રોગના સંક્રમણને વધારવામાં અગ્રણીય છે.

ઉપચાર પધ્ધતિ

હાલમાં ના સમયમાં એડ્સ માટે કોઇ ઉપાય નથી. તથાપિ ઉપચાર ઉપલબ્ધ છે જેના થકી સંક્રમણથી ઉપાય પીડિતો જીવનની ગુણવત્તા સુધારી શકે છે.

વિષાણુ વિરોધી ઉપચાર પધ્ધતિ શરીરમાંની એચ.આય.વી સંક્રમણની પુનરાવૃત્તિને દબાવી દયે છે. Retrovir જે જુડોવુડીન અથવા ART નામે ઓળખાય છે, એક વિષાણુ વિરોધી આડતિયાનું કામ કરે છે, જેનો વાપર એડ્સના ઉપાય માટે કરવામાં આવે છે.

વ્યાપાર નામ Invirase ના અંતર્ગત નિર્મિત, Saquinavir હાલમાં જ FDA દ્વારા એડ્સના ઉપાય માટે વાપરવા અનુમોહીત કરવામાં આવ્યુ છે. નવા દવાઓના સમુહમાં આને પહેલી મંજુરી મળી છે જે એડ્સના ઉપાયમાં વપરાતા વિષાણુ વિરોધી કરતા ૧૦ ગણુ અસરકારક છે.

અન્ય વિષાણુ વિરોધી આડતિયા તપાસણીપુર્વક શોધના તબક્કામાં છે. Hematopoietic ઉત્તેજક પરીબળ ક્યારેક અશક્તા અને એડ્સથી સંલગ્ન ઓછા સફેદ રક્ત કોશિકાના ઉપાય માટે કરવામાં આવે છે.

દવાઓથી અવસરવાદી સંક્રમણો જેવાકે Pneumocystis carinii pneumonia બચવા માટે નિવારક ઉપાય તરીકે શક્ય છે અને એડ્સના દર્દીને લાંબા સમય સુધી તંદુરસ્ત રાખી શકાય છે. અવસરવાદી સંક્રમણ મુજબ તેનો ઉપચાર થાય છે.

ઘાતક બિમારીયોના ભાવનાત્મક તાણને ઘણીવાર સહાયતા સમુહમાં જોડાઈ ઓછી કરી શકાય છે જ્યાં સદસ્યો તેમના સામાન્ય અનુભવ અને સમસ્યાઓનું કથન કરે છે.

નોંધ: Elisa/Rapid test એચ.આય.વી નિદાન માટે દેશભરમાં ઘણા કેંદ્રો દ્વારા કરવામાં આવે છે. તદઊપરાન્ત સરકારી વૈધકીય વિદ્યાલયોમાં બધી સુક્ષ્મજીવ વિજ્ઞાન વિભાગમાં એચ.આય.વી પરીક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ થશે અને સ્વૈચ્છિક રક્ત તપાસણી કેંદ્રના નામે ઓળખાશે.

ચિકિત્સાનું લક્ષ્ય (Goal of Therapy)
નૈદાનિક ઉદ્દેશ્યો
જીવનની કાલાવધી અને જીવનના ગુણવત્તામાં સુધાર.

જંતુશાસ્ત્રના ઉદેશ્યો (Virological goals)
જેટલા લાંબા સમય સુધી વિષાણુના જથ્થાને ઓછો કરી શકે, (More than 20 c/ml)

  • રોગની પ્રગતીને રોકવું.
  • ભિન્નરૂપના પ્રતિરોધિયોને રોકવા/ઓછા કરવા.

રોગપ્રતિકારાત્મક ઉદેશ્યો Immunological goals
પ્રતિકારક્તાની પુન:રચના જે CD4 ની સંખ્યાને સામાન્ય શ્રેણીની ગણતરીમાં રાખે અને રોગકારક વિષેશ પ્રતિકારક પ્રતિક્રિયાની ગુણવત્તાને લાવવાનો છે.

ચિકિત્સાના લક્ષ્યો (Therapeutic goals)
જતુંશાસ્ત્રના ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા વ્યાજબી અનુક્રમે દવાઓની પધ્ધતિ અને આપણ

  • ચિકિત્સકીય વિકલ્પ રાખે છે.
  • આડેસર પ્રભાવથી અપેક્ષાકૃત મુક્ત છે.
  • પાલન કરવાના સંભાવનાના સંદર્ભમાં યથાર્થવાદો છે.

મહામારી વિજ્ઞાનના લક્ષ્યો (Epidemiological goals)
એચ.આય.વીના સંક્રમણને ઓછુ કરવું.

સરકારની એડ્સ માટે પહેલ

એડ્સ જીવનને ધમકાવનારી બિમારી છે, જે સરકાર માટે ચિંતાનું એક પ્રમુખ કારણ છે, અત્યાર સુધી એડ્સના ઉપાયની જાણ નથી, મહત્ત્વનું હવે એ છે કે લોકોએ વધુ પડતી એડ્સને રોકવાની માહિતી પ્રાપ્ત કરે.

સરકારની પ્રમુખ એડ્સ નિયંત્રણ પહેલ રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ કાર્યક્રમ છે અને પહેલી એડ્સ કચેરી રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ સંગઠન (National AIDS Control Organization or NACO) છે. આ સંગઠનનો હેતું ભારત નિર્માણનો છે જ્યાં પ્રત્યેક એચ.આય.વી બાધિત સાથે શ્રેષ્ઠ વ્યવહાર અને ગુણવત્તાને ધ્યાનમાં રાખી સંભાળ કરવામાં આવે. પ્રત્યેક રાજ્યમાં રાજ્ય નિયંત્રણ સોસાયટી છે જે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ રાજ્ય સોસાયટી NACO ના એક ભાગ રૂપે છે.

કેંદ્ર અને રાજય સ્તરોના સરકારી મંડળો સિવાય, મોટી સંખ્યામાં ગૈરસરકારી સ્વંયસેવી સંગઠનો પણ એચ.આય.વી/એડ્સના પ્રસરણની માહિતીના પ્રસારમાં, રોકવામાં અને સંભવિત ઉપાયના કાર્યોમાં જોડાયેલા છે. ઘણા આંતરરાષ્ટ્રીય સંગઠનો અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ચલાવવામાં આવતા સંગઠનો પણ એડ્સની માહિતીના પ્રસારમાં જોડયેલા છે. આમાંના કોઇક આંતરરાષ્ટ્રીય બિનસરકારી સંગઠનો છે

ભારતમાં ઉપલબ્ધ સ્વાસ્થય દેખભાળની સુવિધાઓ : સરકારની કાર્યસુચીમાં નાગરિકોના સ્વાસ્થયને સૌથી ઉપર રાખવામાં આવ્યુ છે અને સમાજના વિભિન્ન વર્ગોમાં સ્વાસ્થય સેવાઓ ઉપલબ્ધ કરવામાં સરકારે ત્રણ ભાગોની સાર્વજનિક સ્વાસ્થય પ્રણાલી બનાવી છે.

  • ગામોમાં પ્રાથમિક સ્વાસ્થય કેંદ્ર (PHC)
  • જીલ્લા રૂગ્ણાલયો
  • ત્રીજી પંક્તિની સારંવાર આપતા રૂગ્ણાલયો.

શરૂઆત જો કે સ્વાસ્થય સંભાળ સાર્વજનિક અધિકાર અંતર્ગત જ હતુ, ધીરેધીરે ખાનગી રીતે શુરૂ થયેલાઓએ સ્વાસ્થય આધારીત સેવાઓ પ્રદાન કરવામાં મહત્ત્વની ભુમિકા ભજવી છે. રાજ્ય સ્વાસ્થય સમિતી પણ એક મહત્ત્વની ભુમિકા ભજવી રહી છે.

  • પ્રાથમિક સ્વાસ્થય કેંદ્રો
  • રાજ્ય અને જીલ્લા સ્વાસ્થય કેંદ્રો

સ્વાસ્થય સંભાળની વૈકલ્પિક પધ્ધતી

દવાની વૈકલ્પિક પધ્ધતી
૧) આર્યુવેદ જે જીવનની જાણકારીનું ક્ષેત્ર છે જે વિસ્તુત રીતે અને લાંબા સમય સાથે લાભદાયક પરિસ્થિતી અથવા બીજી રીતે માનવતાનો વ્યવહાર કરે છે અને આનંદ અથવા જીવનમાં પૂર્ણકાળ માટે સ્વસ્થય રહેવા માટે ઉપાયોના સંકેતો સિવાય દુર્દેવી અથવા દુ:ખ માટેના જવાબદાર ઘટકોને અનુકૂળ કરવા માટે મદદ રૂપ થાય છે વધુ જાણકારી માટે, અહીંયા ક્લિક કરો

૨) શારિરીક, માનસિક, નૈતિક અને અધ્યાત્મિક રીતે સ્વસ્થ જીવન જાવવા માટે યોગ એક વિજ્ઞાનના રૂપમાં એક કળા છે. જનાવર સ્તરથી સામાન્ય થવા તેનો વ્યવસ્થિત વિકાસ અંતત: ત્યાથી દેવત્વ સુધી આ કોઇ જાતી, ઉમર, લિંગ, ધર્મ અને સમુદાય દ્વારા સીમીત નથી અને જેમને સારૂ જીવન જીવવા અભ્યાસ કરવા માગે છે તેઓ કરી શકે છે અને જેઓને વધુ અર્થપૂર્ણ જીવવું છે. વધુ જાણકારીનો, અહીંયા ક્લિક કરો

૩) પ્રાકૃતિક ચિકિત્સાનું માનવું છે કે બધા રોગો શરીરમાં દુષિત પદાર્થના સંચયના કારણો ઉત્પન્ન થાય છે અને જો તેની કાઢવની શક્યતા અપાય તો સાજુ અથવા રાહત પ્રદાન કરે ચે ઉપચાર માટે પ્રાથમિકતામાં સુધારણા માટે જોર દેવામાં આવે છે અને શરીરને પોતાની રીતે ઠીક થવાની અનુમતી દેવામાં આવે છે ઉપચારના પાચ મુખ્ય રીતો હવા, પાણી, ગરમી,કીચડ અને જગ્યા છે. વધુ જાણકારી માટે, અહીંયા ક્લિક કરો

૪) ભારતમાં હોમીઓપેથી ૧૫૦ વર્ષથી વધારે સમયથી પ્રચલિત છે દેશના મૂળ અને પરંપરાઓમાં એટલુ ભળી ગયુ ચે કે તેની એક રાષ્ટ્રીય દવાની પધ્ધતી તરીકે ઓળખવામાં આવે છે અને લોકોની મોટી સંખ્યા માટે સ્વાસ્થય દેખરેખ પ્રદાન કરવાના મહત્ત્વની ભૂમિકા ભજવે છે, અહીંયા ક્લિક કરો

૫) યુનાનીનો ગ્રહિત સિધ્ધાંત છે કે શરીરમાં આત્મરમાના સાધનની શક્તી છે જે વ્યક્તિના બધારણ અને અવસ્થા દ્વારા અમુક હદ્દમાં કોઇપણ અસ્વસ્થને બહાલ કરવામાં મદદ કરે છે અને આ શક્તિના કાર્યમાં બાધા અથવા જગ્યા લેવાને બદલે વિકાસ કરે છે, અહીંયા ક્લિક કરો

૬) સિધ્ધા ઘણુ ખરૂ આર્યુવેદ જેવુ છે. સિધ્ધાની પધ્ધતીમાં રસાયણ મળી આવ્યું જે વિજ્ઞાન સહાયકની દવા અને સાથોસાથ મૂળ ધાતુને સોનામાં રૂપાંતર કરાવામાં મદદ રૂપ સાબિત થયું. છોડો અને ખનિજોનું જ્ઞાન ખુબ ઉચ્ચ હતું અને તેઓ પૂરી રીતે વિજ્ઞાનની બધી શાળાઓમાં પરિચિત હતા. વધુ જાણકારી માટે, અહીંયા ક્લિક કરો

૭) શરીરના વિશિષ્ટ ભાગો પર દબાણ દઈ અથવા સ્થાનિપ્રકૃત માલિશ કરી વેદના અથવા ઉલ્ટી જેવા લક્ષણોને નિયંત્રિત કરવામાં આવે છે તેને એક્યુપ્રેશર છે આ ઉપચાર પધ્ધતીનો વાપર રક્તસ્ત્રાવને રોકવા માટે પણ કરવામાં આવે છે. આ પારંપરિક ચીની દવામાંથી લેવામાં આવ્યુ છે જે વેદના માટેના ઉપચારનું રૂપ છે જેમાં વિશિષ્ટ બિંદુઓ પર દબાણનો સમાવેશ કરવામાં આવે છે જે એક્યુપ્રેશર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે વ્યવસાયિક તેમની આંગળીઓથી વેદના અને અસ્વસ્થતાથી રાહત મેળવા તાણ સંબંધી બિમારીઓથી વચવા, અને સારા સ્વાસ્થયને પ્રોત્સાહન દેવા શરીરના વિશિષ્ટ બિંદુઓ દબાવે છે. ભારતમાં આ ઉપચારને લોકપ્રિયતા મળી છે અને ઘણા ખાનગી ચિકિત્સકોનો વ્યવસાય વધ્યો છે

૮) એક્યુપંચર ચિકિત્સા એક પ્રાચિન ચીની પધ્ધતી છે જેમાં શરીરમાં અમુક મહત્ત્વના બિંદુઓ પર સોયને નિવેશ કરવામાં આવે છે આ સંધિવા, ખંભામાં સતતની બળતરા, માંથાનો દુખાવો, રમતમાં થયેલી ઇજાઓ અને ત્યાર બાદની વેદના અને રાજ્ય ચિકિત્સા પછીની વેદના જેવી અસહ્ય વેદનાની સ્થિતીમાં આ ઉપચારનો ઉપયોગ કરવામાં આવે છે આનો ઉપયોગ અસહ્ય વેદના જે રોગપ્રતિકાર પ્રક્રિયાની અપ્રકિયાને લીધે થતા રોગો જેવાકે સોરાયસીસ (ત્વચા રોગ) આડ અસરો અથવા અસ્થમાના ઉપચાર માટે પણ થાય છે. અમુક આધુનિક એક્યુપંચરની પધ્ધતી દારૂની લત, વ્યસન, ધુમ્રપાન અને ખાવાના વિકાર માટે ઉપચાર તરીકે કરવામાં આવે છે

ઉપચારની આધુનિક પધ્ધતો- ટેલીમેડીસીન
ટેલીમેડીસીન સાધારણ રીતે ચિકિત્સીય સંભાળ પહોંચાડવા સંચાર અને સૂચના પ્રોદ્યોગિકીનો ઉપયોગ દર્શાવે છે. તે બે સ્વાસ્થય તજ્ઞો ટેલીફોન પર એક દાખલો ચર્ચા છે તેટળું સરળ છે અથવા સેટેલાઈટ પ્રોદ્યોગિકી અને વિડીયો - કોન્ફ્રેસિંગ ઉપકરણનો ઉપયોગ વાસ્તવિક સમયમાં અલગ અલગ દેશોમાંથી બે ચિકિત્સીય વિશેષજ્ઞો પરામર્શ કરે છે.

DIT સચિવની અધ્યક્ષતા હેઠળ સૂચના પ્રોદ્યોગિકી વિભાગે, ડીજીટલ જાણકારીનું માનકીકરણ કરી આપણી સેવાઓને સુવિધાજનક બનાવી ઉપયોગ કરવા ટેલીમેડીસીનની પ્રણાલી ને ક્રિયાન્વયન કરવાની સમિતીના વિચાર વિમર્શ દ્વારા ભારતમાં ટેલીમેડીસનની પધ્ધતને વ્યાખિત કરવાની પહેલ કરી. આની સાથોસાથ, સૂચના પ્રોદ્યોગિકી વિભાગે હજુ એક પહેલ કરી, એક પ્રક્લ્પના ભાગમાં વ્યાખિત કરવા કે "સ્વાસ્થય માટે સૂચના પ્રોદ્યોગિકીના મૂળ સુવિધાના બેધારણા" માટે કુશળતા પૂર્વક સ્વાસ્થય સેવા ક્ષેત્રમાં વિભિન્ન હિતધારકોની સરનામા સાથેની જાણકારીઓની ગરજને પૂરી કરવી.
વિભાગે ભારતમાં ટેલીમેડીસીન ચલાવવા વિશેષ દિશા નિર્દેશ આવ્યા છે.

અપોલો હૉસ્પિટલના સમૂહે તેમના દેશ ભરના હૉસ્પિટલોના નેટવર્કને લીધે આ તંત્રનો ઉપયોગ કરી શક્યા છે.

રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ કાર્યક્રમ

એતિહાસિક પાશ્વર્વભુમી/નિયતકાલિક વિકાસ
દેશ અને મહારાષ્ટ્ર રાજ્ય એચ.આય.વી/એડ્સની મહામારીના મહાન આવ્હાનનો જવાબ આપ્યો છે, જે રાજ્યની પેઢી માટે એક ગ્રહણ લાગ્યા જેવું છે. સરકારના તાબામાંની ત્રણ સમિતીઓ એટલે- મહારાષ્ટ્ર રાજ્ય નિયંત્રણ સોસાયટી (MSACS), મુંબઈ જીલ્લા એડ્સ નિયંત્રણ સોસાયટી MDACS અને AVERT, જેઓ વસ્તીમાં વ્યવહારના પરિવર્તન પ્રમુખ લક્ષ્ય પ્રાપ્તી તરફ આગેકુચ કરી રહયા છે અને દર્દીઓ જે એચ.આય.વી પૉઝીટીવ છે તેમના ઉપાય અને જેઓને ડર છે કે રોગપ્રતિકારકતાથી તડજોડ કરતા પુર્ણરીતે એડ્સ બાધિત થઈ જશે, તેમની સંભાળ લેવાનું બીડુ ઉછેલ્યુ છે.

મહારાષ્ટ્રના શહરીકરણની ટકાવારી ૪૨% ની છે જે સૌથી વધારે છે. પ્રમુખ રાષ્ટ્રીય મહામાર્ગો રાજ્યથી પસાર થાય છે, આ રાજ્યમાં પ્રવાસી અને અસ્થાયી જનસંખ્યાનો દર વધુ છે, ઔદ્યોગીકરણ અને શારીરિક સંબંધના ઉદ્યોગો ઘણા સ્થાપિત થયા છે અને ઔદ્યોગીકરણને લીધે ઔદ્યોગિક કામગારોને રોકડ ધનની પ્રાપ્તિનો પ્રવાહ વધારે છે. એચ.આય.વી પૉઝીટીવ વ્યક્તિના લીધે ઘણાના મામલામાં (ANC) પ્રસારના કારણે ૧%, એચ.આય.વી પ્રસારના કારણે એસ.ટી.આય રૂગ્ણાલયોમાં ૧૦.૪% લોકો સેવા ભોગવે છે. આજે રાજ્યમાં ૨,૧૬,૭૪૮ એચ.આય.વી પૉઝીટીવ વ્યક્તિઓની નોંધ થયેલી છે અને ૮,૫૧,૪૨૦ વ્યક્તિઓ એચ.આય.વી એડ્સ સાથે જીવી રહયા છે એવું અનુમાન છે. એડ્સના દાખલાઓની કુલ સંખ્યા ૪૭,૩૮૬ છે અને જે મરણ પામ્યા છે તે ૨૯૫૮ છે.

તેમ છતાં, રાજ્યને તેમના ઘણા લક્ષ્યો પ્રાપ્ત થયા છે

  • ANC રૂગ્ણાલયોમાં એચ.આય.વી સકારાત્મક રીતે ૧.૨૫ % થી ૦.૮૮% સુધી ઓછા થયા છે.
  • STI રૂગ્ણાલયમાં હાજરી આપતા લોકોમાં એચ.આય.વી પૉઝીટીવનો દર જે ૧૯૯૮ માં ૧૮% હતો તે ૨૦૦૫માં ૧૦.૪% સુધી ઓછો થયો છે.
  • સ્વૈચ્છિક રક્તદાતાઓમાં Seropositivty ૧.૩૫% થી ૦.૬૬% સુધી નીચે આવી છે.

એસ.ટી.આય નિયંત્રણ કાર્યક્રમ, લક્ષિત દરમ્યાનગિરી, નિરોધ પ્રોત્સાહન, સુચના શિક્ષા સંચાર પધ્ધતી, રકત સુરક્ષા, પરિવારના સ્વાસ્થય તરફની જાગૃકતા અભિમાન, APEP, VCTC, PPTCT programme, Drop in Centres, સામુદાયિક સંભાળ કેંદ્ર અને અન્ય પ્રકારના માધ્યમને કાર્યન્વિત કરી ઘણા લક્ષોને પ્રાપ્ત કર્યા છે.

બે પત્રિકાઓ સમિતી દ્વારા શરૂ કરવામાં આવી છે.

"નિર્ધાર" અને “Yes – We dare to Care” બે મહાન ઉપક્રમ જે એકનિષ્ઠા, અથાગ પરિશ્રમ અને બધા કાર્યકર્તાના એકત્રિત પ્રયાસથી આવ્યા છે.

ભારતમાં મહારાષ્ટ્ર ૧૦૦ લાખની જનસંખ્યા અને ૩.૦૮ લાખ વર્ગ કી.મી. ના ક્ષેત્રફળ સાથે સૌથી મોટા રાજ્યમાં બીજે સ્થાને છે. રાજ્ય હંમેશા જગભરમાં સ્વાસ્થય સંભાળ દેવાના ગ્રામીણ અને શહેરની પુર્વ જરૂરીયાત સાથે બંધાઈ અગ્રેસર છે. પુર્વ જરૂરીયાત આદર્શરૂપ સ્વાસ્થય યોજનાના અંતર્ગત ભારત સરકાર દ્વારા અધિકૃતપણે નક્કી કરેલા માપદંડને પુરા કરે છે. પ્રોત્સાહક, ઉપચારાત્મક અને પુર્નવાસના એક વ્યાપક એકત્રિત સેવાઓને ગ્રામીણ અને શહરી લોકોને પુર્વ જરૂરીયાતો વિશાળ નેટવર્કના દ્વારે દેવામાં આવી છે.

પહેલીવાર એડ્સનો દાખલો મુંબઈમાં ૧૯૮૬માં પ્રકાશમાં આવ્યો હતો. રાજ્યમાં પ્રભાવી રીતે એચ.આય.વી સેવાઓના કાર્યક્રમના માદકકરણથી રાજ્યની મહામારી વિજ્ઞાનની રૂપરેખાને સારી રીતે સમજી શક્યા. રાજ્યમાં એચ.આય.વી સંક્રમણ હાર્દ સમુહ માટે સીમિત નથી પણ ઓછા જોખમી કાર્યમાં પણ પ્રસરે છે. રાજ્યમાંના થોડા શહેરો પહેલેથી જ આ મહામારીના ત્રણ ચરણમાં પ્રવેશી ચુક્યા છે. હવે સ્પષ્ટ છે કે એચ.આય.વીનો પ્રસાર મહારાષ્ટ્રમાં ફ્ક્ત શહેરીઓના વ્યક્તિગત ધોકાદાયક વર્તનને સીમિત નથી, પણ તેના મુળ ઓછા ધોકાદાયક વર્તનવાળા બરોબર દરના ગામોના ભાગમાં પણ પ્રસ્થાપિત થઈ ગયા છે.

૨૦૦૫ની સતર્ક દેખરેખે દર્શાયુ છે કે વધુ જોખમી સમુહમાં Sero positivity જે ૨૦૦૨ માં ૭.૬% હતી તે વધીને ૨૦૦૫ માં ૧૦.૪% થઈ ગઈ છે. તેમ છતા ઓછા ધોકા (ANC ના દાખલાઓમાં) માં Sero positivity જે ૨૦૦૨માં ૧.૨૫% હતી તે ૨૦૦૫ માં ૦.૮૮% જેટલી ઓછી થઈ ગઈ છે. કોઇ આંકડાશાસ્ત્રાનુસાર ઉલ્લેખનીય વધઘટ એચ.આય.વીના પ્રસાર થયા નથી. એટલા માટે મજબુત વ્યાપક, એચ.આય.વી નિવારણ ગતિવિધીયોને વ્યવસ્થિત રીતે સહનિર્દેશ સાથે NGOs, CBOs અને સર્વસાધારણ સમુદાયને સમાવી, એચ.આય.વીથી પ્રભાવિત વ્યક્તિ અને કુટુંબ માટે કાળજી અને આધારની પ્રતિવિધી વિકસિત કરવી એજ મહત્ત્વપુર્ણ મુદ્દો છે.

પહેલા ચરણના માદકકરણ પછી મેળવેલા અનુભવથી બીજા ચરણના એડ્સ નિયંત્રણ કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે. પરિયોજનાનો ઉદ્દેશ્ય ૨૦૦૩ સુધી ચાલુ એચ.આય.વીના પ્રસારને સ્થિર કરી અને આગળ ઉંચા અને નીચા ધોકાદાયક વર્તનવાળા વ્યક્તિની એચ.આય.વીની ઘટનાને ઓછી કરવાનો છે. કાર્યક્રમોના માદકકરણની તેજીના પરીણામ સ્વરૂપ સમાજ નિર્માણ માટે દૃષ્ટીકોણ લેવામાં આવ્યો. ઉચ્ચતમ ધોકાદાયક વ્યક્તિઓ પર પ્રભાવિત રીતે હસ્તલેપ પર ધ્યાન કેંદ્રિત કરવા માટે જીવન લક્ષ્યની પ્રચલિત પ્રથાની યોજનાને અપનાવવામાં આવી.

ઓછા જોખમી વર્તનવાળા સમુદાયને સ્વસ્થ અને સુરક્ષિત યૌન સંબંધ વ્યવહાર માટે, STI રૂગ્ણાલયને સશક્ત કરી સંચલન માટે, લોહીની પેઢીની નિશ્ચિત રૂપે લોહીની સુરક્ષા માટે સશક્તિકરણ અને આધુનિકરણ, વધારે સારી યોજના માટે ભક્ક્મ આધારભુત માહિતી બનાવવી, પ્રજનન અને બાલ સ્વાસ્થય અને ક્ષય રોગ નિયંત્રણ કાર્યક્રમો સાથે એકીકરણને મહત્ત્વ દઈ લોહીની સુરક્ષિતતા નિશ્ચિત કરવાનો છે. એચ.આય.વીનો વિશેષ રૂપથી બાળકો પરના પ્રભાવને ઓછી કરવાનો અને PPTCT કાર્યક્રમ જેવા અભિનવ યોજનાઓને પ્રોત્સાહન દઈને, વિભિન્ન ક્ષેત્રોમાં સ્વામિત્વની ભાવનાને પેદા કરી, મોટી સંખ્યામાં NGOઓના આધારને ગતિશીલ કરી અને CBO ની મોટી સંખ્યામાં સમર્થન મેળવી અને છેવટે આ કાર્યક્રમને જનજાગૃતિ અને સુરક્ષિત સ્વાસ્થયના આંદોલનમાં પરિવર્તિત કરવાનું છે.

બીજા ચરણને પ્રભાવીરૂપે પ્રબંધિત અને અમલમાં લાવવા માટે રાજ્ય એડ્સ નિયંત્રણ સમિતી (SACS) પરિયોજનાના પ્રબંધન માટે જવાબદાર હતી. જેની શરૂઆત Blood Transfusion Council એ કરી હતી અને MDACS and USAID ના નજીકના સંબંધ અને સમન્વય સાથે AVERT એ ગતિવિધિયોને અને નિધિયનને દ્રિગુણીતથી બચવા મદદ કરી. ગતિવિધિઓને બાહરની પેઢીના માધ્યમથી અંત સુધી એક મતની મુલ્યાંકન કરવામાં આવ્યુ.

એચ.આય.વી\એડ્સની સમસ્યાને છેલ્લા એક દશકથી, સ્વાસ્થય સંભાળ દેવાની ભારતની પ્રણાલીમાં તેમના દુતો સાથે શરૂથી નીતિ નિર્માતાઓ, પ્રશાસકો, સલાહકાર, તૃતીયક રૂગ્ણાલયના કર્મચારીઓ, જીલ્લાના દુરદુરના પ્રાથમિક સ્વાસ્થય કેંદ્રો સાથે રૂગ્ણાલયના કર્મચારીઓએ ખુબ મહેનત કરી છે.

ભારત સરકારએ સપ્ટેંબર ૧૯૯૨માં રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ પરિયોજના (NACP) ના નામે શરૂ થયેલી પરિયોજના પાંચ વર્ષ માટે હતી જેમાં બધા રાજ્યો અને કેંદ્રશાસિત પ્રદેશનો સમાવિષ્ટ હતો જેને ૧૦૦ ટકા કેંદ્રીય પ્રાયોજિત યોજના હેઠળ લેવામાં આવી હતી. પહેલી સાથે મહત્ત્વની પહેલ વડાપ્રધાન દ્વારા લેવામાં આવી.

એચ.આય.વી\એડ્સનો સૌથી મહત્ત્વપુર્ણ સાર્વજનિક સ્વાસ્થય સમસ્યાના રૂપમાં, પરિયોજનાને ખુબ મદદ મળી અને કાર્યની શરૂઆતના મુખ્ય ઉદ્દેશ્ય:

  • એચ.આય.વીના પ્રસારને ધીમો કરવો.
  • બિમારી અને એચ.આય.વી સંક્રમણથી જોડાયેલા મૃત્યુના દરને ઓછો કરવો.
  • એચ.આય.વી સંક્રમણને લીધે થતા સામાજિક આર્થિક પ્રભાવને ઓછો કરવો.

પરિયોજનાનું પહેલું ચરણ ૩૧ માર્ચ ૧૯૯૯ સુધી ચાલુ રહયુ.

આના તુરંત બાદ ભારત સરકારના સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ સંઘટન (NACO) ના માધ્યમથી વિશ્વ બૈંકની સહાયતાથી ભારતમાં એડ્સને રોકવા અને નિયંત્રણ કરવાના બીજા ચરણની શુભારંભ કરવાની મજુંરી દિધી.

બીજા ચરણના કાર્યક્રમના ઉદ્દેશ્યો

  • ખાસ કરીને વધારે ધોકાદાયક સમુદાય જે એચ.આય.વીનો પ્રચાર અને પ્રસાર કરે છે તેમનું લક્ષ્ય જાગૃકતાથી વર્તનમાં બદલાવવા માટે કરવો.
  • રાજ્યો અને નગરપાલિકાની સેવા પ્રધાન કરવાની પધ્ધતીનું વિકેંદ્રિકરણને સમર્થન આપી, (NACO) માટે આગળ વધવાની ભુમિકા બનાવી. કાર્યક્રમની વહેંચણી નમ્ય પુરાવા આધારીત ભાગ લેવાવણારૂ અને સ્થાનીય કાર્યક્રમની અમલબજાવણી યોજના આધારીત હશે જેના કારણે સ્વૈછિક પરામર્શ સલાહ અને ચકાસણી અને ફરજીયાત ચકાસણીથી પરાવૃત કરી માનવ અધિકારની રક્ષા કરવી.
  • સંરચિત અને પુરાવા આધારીત વાર્ષિક સમીક્ષા અને ચાલી રહેલા પરિચાલન અનુસંધાનને સમર્થન આપવું.
  • પ્રબંધના સુધાર, જેમ કે સારી રીતે રાજ્ય એડ્સ નિયંત્રણ સમિતીના સારમાં સુધાર આને દવાઓ તથા ઉપકરણોની ખરીદીમાં યશસ્વી પ્રયત્નોને પ્રોત્સાહીત કરવો. આ પ્રકારના સુધારાઓને લીધે રાજ્યો, નગરપાલિકાઓ, NGOs અને બીજી અમલ કરનારી પેઢીઓમાં પ્રસ્તાવિત કાર્યક્રમની સ્વામિત્વની ભાવના આવી રહી છે.

રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ કાર્યક્રમોના ઉદ્દેશ્યો

  • ભારતમાં એચ.આય.વી સંક્રમણના પ્રસારને ઓછો કરવો.
  • ભારતની ક્ષમતાને શક્તીશાળી બનાવીને લાંબા સમય સુધી એચ.આય.વીને પ્રતિક્રિયા આપવી.

સક્રીય પરિયોજનાની દખલ, પરિયોજનાના અંત સુધી નીચે મુજબના પ્રાપ્તીનો પ્રયત્ન કરશે

  • એચ.આય.વીનો વ્યાપ્તી દર પરિપક્વ જનસંખ્યામાં મહારાષ્ટ્રમાં ૫% થી ઓછો, આંધ્રપ્રદેશમાં કર્નાટક, મણીપુર, તામિલનાડુમાં ૩% થી ઓછો જ્યાં એચ.આય.વી વ્યાપ્તી મધ્યમ છે અને બાકીના રાજ્યોમાં ૧% થી ઓછો રાખવનો છે. જ્યા મહામારી હજી પ્રારંભિક અવસ્થામાં છે.
  • લોહી દ્વારા એચ.આય.વીના પ્રસરણને ૧% સુધી ઓછુ કરવું.
  • યુવાન અને બીજા પ્રજનન આયુ વર્ગના લોકોમાં ઓછામાં ઓછા ૯૦% સુધી જાગરૂકતાનો સ્તર પ્રાપ્ત કરવાનો.
  • શારીરિક વ્યવસાય કરનારા જેવા ઉચ્ચ ધોકાદાયક શ્રેણીના લોકોમાં નિરોધનો ઉપયોગ કરવા માટે ઓછામાં ઓછા ૯૦% સુધી પ્રાપ્ત કરવા.

રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ કાર્યક્રમોની પ્રવૃત્તિઓ

  • રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ કાર્યક્રમોની પ્રવૃત્તિઓ
  • STI દાખલાઓ
  • NACP દ્વારા નિરોધને પ્રોત્સાહન
  • NACP દ્વારા મહાઉત્સવો
  • NACP ની પ્રોહત્સાહનાત્મક પ્રવૃત્તિઓ
  • લોહી સુરક્ષા
  • પાલકથી બાળકમાં પ્રસારણને રોકવું
  • ICTC અને VCTS
  • NACP ની કામગીરી
  • ડ્રોપ-ઇન-સેન્ટર
  • MSACS દ્વારા પ્રશિક્ષણ લીધેલા લોકો
  • આવ્હાન - ભારતની એડ્સ માટેની પહેલ
  • NACP ની પ્રવૃતિઓ
  • એવર્ટ સોસાયટી
  • NACP બીજી ગતિવિધીઓ

NACP દ્વારા નિરોધને પ્રોત્સાહન

ઉદ્દેશ્યો: મહારાષ્ટ્ર રાજ્યમાં  નિરોધની સ્થિતી

અનુંક્રમ

નિરોધની પુર્તતા કરેલા પ્રકાર

નિરોધની આવશ્યકતા લાખમાં

નિરોધની પ્રાપ્તી લાખમાં

નિરોધની વહેંચણી લાખમાં

મોફત પુર્તતા

૪૦૦.૦૦

૩૭૯.૦૦

૧૩૮.૭૪

સામાજીક પ્રચાર

૫૦.૦૦

૬૦.૦૦

૧૦.૧૨

કુલ

૪૫૦.૦૦

૪૩૯.૦૦

૧૪૮.૮૬


માહિતી, શિક્ષણ અને સંવાદ (IEC)

  • (IEC) નો વાપર જાગૃતી લાવવા, દૃષ્ટિકોણ અને વ્યવહારમાં બદલ લાવવા માટે થાય છે.
  • MSACS દ્વારા થિયેટર સમુહો, લોક કલાકારો, પત્રિકા પ્રકાશન પોસ્ટરો, બેનરો, ટેલીવીઝનની જગ્યાનો, રેડીયોની પ્રાસરંગી, પ્રદર્શન સમુહ, સમાચાર પત્રોમાં જાહેરાત વગેરેનો માધ્યમથી રાજ્યભરમાં વ્યાપક જાગૃતી અભિયાન શરૂ કરવામાં આવ્યા.

કાર્યક્રમો
જ્યારે જગભરમાં આંતરરાષ્ટ્રીય સ્વાસ્થય દિવસ મનાવવામાં આવે છે, MSACS આ દિવસે માધ્યમોના સંગઠીત કાર્યક્રમનું આયોજનથી મનાવે છે. અભિયાનના એક ભાગ રૂપે રાજ્ય અને ક્ષેત્રીય સ્તર પર અખબારમાં જાહેરાતો પ્રકાશિત કરે છે.

૧ મે મહારાષ્ટ્ર દિવસ
MSACS મહારાષ્ટ્ર દિવસ માધ્યમોના સંગ્રહીત કાર્યક્રમોના પ્રકાશનથી મનાવે છે. અભિયાન એક ભાગ રૂપે રાજ્ય અને ક્ષેત્રીય સ્તર પર અખબાર જાહેરાતો પ્રકાશિત કરે છે.

૧ ઓક્ટોબર ૨૦૦૬ સ્વૈચ્છિક રક્તદાન દિવસ
૧ ઓક્ટોબર ૨૦૦૬ સ્વૈચ્છિક રક્તદાન દિવસ શિબિર મહારાષ્ટ્રના પ્રત્યેક જીલ્લામાં આયોજન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જાહેરાતોથી જાગૃતી અને સહયાદ્રી (મરાઠી) MSACS દ્વારા અખબારો, Zee TV મરાઠી, C TV વગેરેમાં પ્રસારણના ટી.વીના માધ્યમથી જાહેરાતોને પ્રસારિત કર્યા.

૧ ડિસેમ્બર, ૨૦૦૬ - વિશ્વ એડ્સ દિવસ
જે લોકો એચ.આય.વી\એડ્સ મહામારીના વિરોધમાં કામ કરી રહયા છે તેમની માટે મહત્ત્વનો દિવસ છે. આત્મપરિક્ષણનો દિવસ છે અને જરૂરી હોય તો યોજનાની રચનાને બહતી આગળના વર્ષોની યોજના કરી અને વ્યક્તિગત રીતે અથવા સંગઠનો જે એચ.આય.વી\એડ્સને રોકવાના ક્ષેત્રમાં કામ કરી રહયા છે તેમના પ્રયાસોની પ્રશંસા કરવાનો દિવસ છે આજ દિવસ છે જ્યારે પુરી દુનિયા સાથે એચ.આય.વી\એડ્સને રોકવાના માટે સંપર્ક કરી શકાય છે. આ વર્ષ MSACS દ્વારા વિશ્વમાં એડ્સ દિવસ (WAD) બધા જીલ્લાઓમાં સભાના આયોજન, પત્રકારોના મેળાવડા, મહાવિદ્યાલયના વિદ્યાર્થીયોની વકૃત્વ સ્પર્ધા, લૈંગિક સંબંધ વ્યવસાયિક અને ટ્રક ડ્રાયવરોના સંમ્મેલનો વગેરેનું આયોજન કરી મનાવવામાં આવે છે. અલગ અલગ અખબારો, ટીવી પ્રસારણો, રેડીયોમાં જાહેરાતી દેવામાં આવે છે. મોબાઇલ ફોનના સંપર્કથી સંદેશ (SMS), આખા એક મહીના માટે મુંબઈ-નાશિક ચાલતીની બે બસો પર રોકથામના સંદેશો ચિતરવામાં આવે છે.

કરિઅર (Career) મહોત્સવ
યુવાઓમાં એચ.આય.વી/એડ્સના ખતરાની જગૃતિ લાવવા MSACS પુના સાંસ્કૃતિક વૈભવ ટ્રસ્ટ, પુનેની મદદથી કરિઅર (Career) મહોત્સવની પુનામાં આયોજન કર્યુ જ્યા હજારો વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ પ્રસંગો મોટા પાયાપર પ્રદર્શનની જગ્યા, અખબારમાં જાહેરાતો, બેનરો, પાટીયા, પોસ્ટર, ટી-શર્ટ અને ટોપિઓ એચ.આય.વી\એડ્સના સંદેશોવાળા હતા તેનું આયોજન કરવામાં આવ્યું.

નારાયણ ગામમાં તમાશા ઉત્સવ
પુનામાં જાગૃતિ લાવવા હતુ નારાયણ ગામમાં તમાશા મંડળોની હરિફાઇ મહારાષ્ટ્ર સરકાર નિર્દેશનાલય મંત્રાલયના સહયોગથી આયોજન કર્યુ અલગ અલગ મંડળોમાંથી ૧૦૦ કલાકારો એ હરિફાઇમાં ભાગ લિધો. ૧૫૦૦૦ પ્રશંસકોમાં ઉપસ્થિતી રાખી.

 

NACP દ્વારા મહોત્સવ:
થાણા, વસંત મહોત્સવ૦૬:યુવાઓમાં જાગૃતિના પ્રસાર માટે વસંત મહોત્સવને થાણામાં ૨૦૦૫ નવેમ્બરમાં રાખવામાં આવ્યો. સુવિખ્યાત સંગીત નિર્દેશક બપ્પી લહેરી, આદેશ શ્રીવાસ્તવ અને પ્રસિદ્ધ કવી અશોક નાયગાંવકર, ત્યાગરાજ બાડીલકરના સહભાગી સાંસ્કૃતિક કાર્યક્રમ જીવંત બન્યું. કાર્યક્રમનું આયોજન સમનવય પ્રતિષ્ઠાન દ્વારા કરવામાં આવ્યુ હતું.

સૃજન ૦૬ બારામતી:સૃજન ૦૬: બારામતીમાં યુવા ઉત્સવ કૃષિ વિકાસ ટ્રસ્ટ, બારામતી દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો. એચ.આય.વી/એડ્સ જાગૃતિને લાગતા પથચારયો, ચર્ચા અને ચિત્રકલા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ હતું.

અષાઢી એકાદશી મહાયાત્રા, પંઢરપુર, જીલ્લો સોલાપુર પંઢરપુરના રૂપમાં ભારતનું પ્રસિદ્ધ તીર્થ સ્થળોમાંનુ એક છે. જ્યાં લાખો શ્રધ્ધાળુઓ અષાઢી એકાદશી અને મેઘી એકાદશીના દિવસે અનુક્રમે દર વર્ષે જે જુલાઇ અને ફેબ્રુઆરી મહીનામાં આવે છે ત્યાં પ્રસંગે નિયમિત રૂપે આવે છે. આ વર્ષે MSACS દ્વારા ૪ થી ૮ જુલાઇ, ૨૦૦૬ સુધી મોટા પાયા પર જાગૃતિ અભિયાનનું આયોજન કર્યુ હતું.

ગોકુળાષ્ટમી ઉત્સવ: એચ.આય.વી\એડ્સ માટેની જાગૃતિ લાવવા, MSACS દ્વારા સારી રીતે પરિચિત એવા ધાર્મિક ગોકુળાષ્ટમી ઉત્સવને પ્રાયોજીત કરવામાં આવ્યુ જે આયોજન થાણા જીલ્લામાં ૧૬ ઑગસ્ટ,૨૦૦૬ માં સંઘર્ષ- સચ્ચાઈ માટે ખોટાથી લડાઇ દ્વારા કરવામાં આવ્યું. લાખો યુવાનોએ ઉત્સવમાં ભાગ લીધો. યુવાનોમાં એચ.આય.વી\એડ્સની જાગૃતિ લાવવા, એચ.આય.વી\એડ્સના સંદેશાવાળા ટી-શર્ટનું વિતરણ કરવામાં આવ્યુ, લાલ રિબન દેવામાં આવી, પથનાય્યો પ્રદર્શિત થયા, પત્રિકાઓ વહેચવામાં આવી, પોસ્ટરો અને તરંગો જેને સંદેશ સાથે ચિત્રિત કરી થાણામાં રથની બધી બાજુએ લગાડી ફેરવવામાં આવ્યો.

નવરાત્ર ઉત્સવ: ઔરંગાબાદ, પુના, ગડચિરોલી, અમરાવતી, નાસિક, ઓસ્માનાબાદ, થાણા જેવા શહેરોમાં ખાસ કરીને યુવાન પેઢીમાં એચ.આય.વી\એડ્સની જાગૃતી લાવવા MSACS દ્વારા જાણીતા ધાર્મિક નવરાત્ર ઉત્સવ પ્રાયોજીત કરવામાં આવ્યો.

દિવાળી ઉત્સવ:જેમકે દિવાળી ઉત્સવ ભારતનો એક પ્રખ્યાત સાંસ્કૃતિક ઉત્સવ છે. આ પ્રસંગે MSACS દ્વારા પ્રકાશન, અખબારો અને તાંત્રિક ઉપકરણના માધ્યમની જાગૃતીની જુંબેશનું આયોજન કર્યો હતું . ૧૦૦ દિવાળી પ્રકાશનો દ્વારા MSACS ની જાહેરાતો કરવામાં આવી. 

ધાર્મિક અભિયાન:અલગ અલગ NGO ની સાથે મળીને MSACS આંગણવાડી, પંઢરપુર, સોલાપુર, લાતુર વગેરે ઠેકાણે ધાર્મિક અભિયાનોમાં શિબિરનું આયોજન કર્યુ હતું.

કાર્યશાળાઓ: નાગપુર, લાતુર, સાંગલી, કોલ્હાપુર, વાશિમ, ઓસ્માનાબાદમાંના રાજનિતિક, ધાર્મિક નેતાઓ માટે એચ.આય.વી\એડ્સના સંદર્ભની માહિતી માટે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

રાષ્ટ્રીય ફુટબૉલ સ્પર્ધા ૦૭:MSACS પ્રાયોજીત, અભિજીત કદમ મેમોરીયલ ટ્રસ્ટ આયોજીત રાષ્ટ્રીય ફુટબૉલ સ્પર્ધાનો ૪૦,૦૦૦ થી વધારે પ્રસંશકોએ રમતનો આંનદ લિધો. 

સિધ્ધેશ્વર Agro–tech ૦૭ લાતૂર;શ્રી સિધ્ધેશ્વર Agro–tech ૦૭ લાતૂરે રાજ્ય સ્તરીય પ્રદર્શન, દુધ સ્પર્ધા, કૃષી પ્રદર્શન, ખુલ્લી ચર્ચા અને સ્ત્રી મેળાવાનું સિધ્ધેશ્વર અને રતનેશ્વર લાતુર યાત્રામાં આયોજન કર્યુ હતું જે ખાસ કરિને કૃષી ક્ષેત્રમાં કાર્યરત સ્ત્રીઓ માટે હતું. ૧૨-૧૫ લાખ લોકો યાત્રામાં આવશે એવું અનુમાન હતું. 

રાજ્યસ્તરીય પથનાટય અભિયાન:મહારાષ્ટ્રના દરેક જીલ્લામાં ૨૧ નાટક મંડળની મદદથી સિધ્ધેશ્વર MSACS દ્વારા પથ પથનાટય અભિયાનનું આયોજન કર્યુ હતુ. પ્રત્યેક સમુહ ૩૫ પ્રયોગ કરશે જેને લીધે તેમને દીઘેલા બધા જીલ્લાઓ લેવાય જશે. ૭૦૦ કરતા વધારે પથનાટયોના પ્રયોગો રાજ્યભરમાં આયોજીત કરવામાં આવ્યા.

NACP ની પ્રોત્સાહન સંબંધી ક્રિયાઓ
મીડીયા પોસ્ટ જાહેરાત અભિયાન: MSACS દ્વારે ભારત સરકારના ટપાલ ખાતા સાથે હાથ મેળવી પોસ્ટકાર્ડ, આંતર્દેશીય પત્ર, મેઘદુત કાર્ડના માધ્યમથી એક મીડિયા પોસ્ટ જાહેરાત અભિયાનનું આયોજન કર્યુ જેમાં કાર્ડો જીલ્લાના ટપાલ કાર્યાલયમાંથી આખા મહારાષ્ટ્રમાં વિતરણ કરવામાં આવ્યું.

MSACS અને એચ.આય.વી/એડ્સને રોકવા ફરતી દિનદર્શિકા:MSACS દ્વારા MSACS અને એચ.આય.વી\એડ્સને રોકવાને લાગતા વળગતી વાર્ષિક દિનદર્શિકા બનાવવામાં આવી જેની વ્યાપક રૂપમાં સાધારણ લોકો અને ક્ષેત્રમાં કામ કરતા લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી.

યાંત્રિક માધ્યમનો ઉપયોગ
All India Radio: MSACS દ્વારા સાલ ૨૦૦૬ વિશ્વ એડ્સના દિવસે એચ.આય.વી\એડ્સ પર આધારિત મરાઠી નાટક "તન-મન" ના પ્રસારણને પ્રાયોજિત કર્યુ અને એચ.આય.વી પૉઝીટીવ વ્યક્તિ અને ક્ષય રોગના દર્દીઓની મુલાકાતો પણ પ્રાયોજિત કરી. આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ વિરોધી દિન ૨૦૦૬ નિમિત્તે ખાસ જીવંત પ્રસારણ કાર્યક્રમ પ્રદર્શિત કર્યો. વિદ્યાર્થિઓ માટે લોકકલા અકાદમી દ્વારા આયોજીત કાર્યક્રમ પ્રાયોજીત કર્યો.

ટેલીવીઝન : MSACS દ્વારા મહારાષ્ટ્રના અલગ અલગ ટીવી ચેનલો પર વીસીટીસી, લોહી સુરક્ષા, STI, કલંક અને ભેદભાવ, બાળક ભેદભાવ જેવા ૧૩૯ ભાગોનું પ્રસારણ કર્યુ. 

શાળાના કિશોરો માટે જીવન કૌશલ્ય શિક્ષણ કાર્યક્રમ (SALSEP)
ઉદ્દેશ્ય : (SALSEP) નો મુખ્ય ઉદ્દેશ્ય આત્મ અને સામાજીક જાગૃતી, સંવાદ અને વાટાઘાટ કરવાનું કોશલ્ય અને યૌન સ્વાસ્થય આ સંબંધમાં નિર્ણય લેવાના પહેલું પર શિક્ષકો અને વિદ્યાર્થિઓમાં જીવન કોશલ્યનું શિક્ષણ દેવાનો છે.

  • ૧૯૯૪ થી NACO અને UNICEF સાથે કાર્યક્રમને અમલમાં લાવવામાં આવ્યુ છે. ત્યાં આગળ ૨૧,૨૫૭ શાળાઓ છે અને ૧૯૯૪ પછીથી એડ્સ રોકવાના અને શિક્ષિત કરવાના કાર્યક્રમ (APEP) ના અંતર્ગત ૨૦,૫૦૯ શાળાઓને ટપ્પો પુરો કર્યો..
  • જ્યારે ૨૦૦૪-૦૫ માં SALSEP ના નામે કાર્યક્રમ અમલમાં આવ્યો ત્યારથી પહેલા ચરણમાં લક્ષિત ૮૩૭૨ શાળાઓમાંથી ૫૫૧૧ શાળાઓ સુધી પહોંચી શક્યા.
  • SRG રાજ્ય સંશાધન સમુહને પ્રશિક્ષણ આપશે જે શાળાઓના મુખ્યાધ્યાતમકો અને શિક્ષકોને પ્રતિશિક્ષણ આપશે. અત્યાર સુધીની પ્રશિક્ષણની પરિસ્થિતી SRG ૨૦૪ અને DRG ૧૮૫૨, ૯૪૪૦ શિક્ષકોને પ્રશિક્ષણ દેવામાં આવ્યું.

કાર્યક્રમ: વર્ગ ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા એક વર્ષમાં ૧૬ કલાક્નું સત્ર દેવામાં આવશે. આના માટેની પ્રશિક્ષણ સામગ્રી વિકસિત કરવામાં આવી છે. 

મુંબઈમાં આ કાર્યક્રમને MDACS અને UNICEF દ્વારા જનસ્વાસ્થય વિભાગ MCGM, રાજ્ય શિક્ષણ વિભાગના મારફત આયોજન કરવામાં આવ્યુ. માધ્યમિક શાળાઓ અને કનિષ્ક મહાવિદ્યાલય જે સ્કુલ સાથે સંલગ્ન છે ત્યા બધી શાળાઓમાં શરૂ કરવામાં આવ્યુ છે.

લોહીની સુરક્ષા
ઉદેશ્ય : લોહીની પેઢીઓને લોહીની ઉપલબ્ધતા અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે. લોકોમાં સ્વૈચ્છિક રીતે મોફત રકતદાન માટે જાગૃત અને પ્રેરિત કરવાનો છે. ૧૯૯૯ પછીના સરકારી યાદીમાં નોધાયેલા મુંબઈ સહિત રકત પેઢીઓની સ્થિતી આ પ્રકારે છે.

ક્રમાંક

વર્ષ

નોંધાયેલા રક્તપેઢીની સંખ્યા

૧૯૯૯

૨૨૫

૨૦૦૦

૧૦

૨૦૦૧

૧૪

૨૦૦૨

૧૫

૨૦૦૩

૨૦૦૪

૧૧

૨૦૦૫

૦૨

 

કુલ

૨૮૫

* ૨૮૫ માંથી, ૨૫૨ કાર્યરત છે. 

ઉપલબ્ધિયો

૧૯૯૯ પછી થયેલ કુલ રકત સંગ્રહ ઉલ્લેખનીય છે જે આ પ્રમાણે છે:

વર્ષ

રક્ત સંગ્રહ

સ્વૈચ્છિક સંગ્રહ

એચ.આય.વી Sero

લાખમાં

(%)

પ્રતિક્રિયાશીલતા (%)

૧૯૯૯

૫.૮૬ એકમો

૪૯.૩

૧.૪

૨૦૦૦

૬.૪૯ એકમો

૫૪.૨૯

૧.૨

૨૦૦૧

૬.૯૬ એકમો

૬૫.૧

૧.૧

૨૦૦૨

૭.૪૩ એકમો

૬૬.૯૪

૦.૯૫

૨૦૦૩

૭.૭૫ એકમો

૭૧.૪૫

૦.૭૮

૨૦૦૪

૮.૩૪ એકમો

૭૩.૫૬

૦.૭૪

૨૦૦૫

૮.૭ એકમો

૭૪.૫૬

૦.૬૬

૨૦૦૬

૯.૨૨

૮૧.૩

૦.૫૮

માર્ચ ૨૦૦૭ સુધી

૧.૧૧

૮૧.૧

૦.૫૪

(બધા આકડા મુંબઈ સહિત મહારાષ્ટ્રના છે.) MSACS અને MDACS ના પ્રયત્નોથી Sero પૉઝીટીવીટી (અસુરક્ષિત લોહી)નો દર પર ઓછો થયો છે (કોષ્ટક ઉપર)

પાલકથી બાળકમાં થતું પ્રસરણને રોકવું
ઉદેશ્ય

  • પાલક્થી બાળકમાં થતું એચ.આય.વી\એડ્સના સંચરણને રોકવુ.
  • પરામર્શ/સલાહની સેવાઓ પ્રદાન કરવી.
  • લોહીના તપાસણીની સુવિધા પ્રદાન કરવી.
  • જો પાલક બાધિત હોય તો માતા અને બાળકને નેવિરેપીન (Nevirapine) પ્રદાન કરવી.

કાર્યક્રમની શરૂઆત સપ્ટેંબર, ૨૦૦૨ માં ખાનગી અને સરકારી મેડીકલ મહાવિદ્યાલયોમાં થઈ.
ગર્ભાવસ્થાની નૈદાનિક તપાસણી કરતા પહેલી બધી ગર્ભવતી સ્ત્રિઓને પ્રસવ રૂગ્ણાલયોમાંના સમુહ પરામર્શ\ સલાહ અને શિક્ષણમાં ઉપસ્થિત રહેવું પડે છે. સલાહ\ પરામર્શ પછી જે કોઇ સ્વઈચ્છાથી એચ.આય.વીની તપાસણી કરવા માગે છે, તેમના લોહીના નમુનાને લેવામાં આવે છે અને એચ.આય.વી તપાસણી પ્રક્રિયા શરૂ થાય છે. એચ.આય.વી તપાસણી માટે ત્રણ પ્રકારના ઝડપી તપાસણીના સંચયનો વાપર કરવામાં આવે છે. ગર્ભવતી સ્ત્રિયો જે ત્રણે તપાસણીના સંચયમાં સકારાત્મક આવે છે તેમની પછી તપાસણી સલાહ\ પરામર્શ થાય છે. પ્રસવ પ્રક્રિયા દરમ્યાન એક નેવિરિયન ગોળી Sero પૉઝીટીવ સ્ત્રીઓને મુખ દ્વારા દેવામાં આવે છે. નવજાત બાળકને પણ એક ખોરાક નેવિપેરીન દ્રવ્યનો દેવામાં આવે છે. 

PPTCT કાર્યક્રમના કામગિરી બજાવણી આ પ્રમાણે છે:

સુચકનું નામ

જાન્યુયારી થી માર્ચ ૨૦૦૭

EX મુંબઈ

મુંબઈ

કુલ

નવા નોંધાયેલા ANC અને પરસ્પર પ્રસુતી માટે આવેલી સ્ત્રિયોની સંખ્યા

૧૪૯૪૬૫

૨૯૩૮૫

૧૭૮૮૫૦

સ્ત્રીયો જેને સલાહ\પરામર્શ (બંને નોંધાયેલાઅને તત્કાળ) દેવામાં આવી તેની સંખ્યા

૧૩૭૮૮૯

૨૮૨૭૭

૧૬૬૧૬૬

સ્ત્રીયો જેને એચ.આય.વી તપાસણી સ્વીકારી (બંને નોંધાયેલા અને તત્કાળ) ની સંક્યા

૧૦૫૩૫૧

૨૬૯૬૬

૧૩૨૩૧૭

સ્ત્રીયો જે એચ.આય.વી બાધિત મળી આવી

૮૫૩

૨૪૪

૧૦૯૭

માતા અને બાળક બંનેને NVP મળી તેની સંખ્યા

૩૨૬

૯૨

૪૧૦


એન્ટીરેટ્રોવાયરલ થેરપી નું પ્રમાણ વધારવું: ભારત સરકારે એન્ટીરેટ્રોવાયરલ થેરપીની તજવીજનો સમાવેશનો નિર્ણય PLWHA ની કાળજી અને આધાર માટે લીધો છે. WHO ના પહેલાના ભાગ રૂપે ૩/૫ ની પ્રમાણે ભારત સરકારે એન્ટીરેટ્રોવાયરલ થેરપી શરૂઆતમાં ૧ લાખ એચ.આય.વી\એડ્સના દર્દીઓને પ્રદાન કરવાનો નિર્ણય લીધો છે. એન્ટીરેટ્રોવાયરલ થેરપી પ્રદાન કરવાના આદેશને લીધે મેડીકલ કૉલેજના રૂગ્ણાલયોમાં કાર્યક્રમની શરૂઆત કરવાનો નિર્ણય લીધો અને શરૂઆતના ચરણમાં ચિકિત્સા, OBGY, બાલરોગ, STI અને સુક્ષ્મ જીવવિજ્ઞાની, PSM, છાતી અને ક્ષયરોગના શાખાના શિક્ષકોને જે જે હૉસ્પિટલના સમુહ, મુંબઈ જે NACO માન્યતા પ્રાપ્ત મધ્યવર્તી પ્રશિક્ષા કેંદ્ર છે તેમના દ્વારા પ્રશિક્ષણ દેવામાં આવ્યુ. 

WHO દ્વારા બી.જે મેડીકલ કૉલેજ, પુણે, ગવ્હરમેંટ મેડીકલ કૉલેજ, મિરજ, અને ગવ્હરમેંટ મેડીકલ કૉલેજ, નાગપુર, નારી પુણેને સીધે સીધુ એન્ટીરેટ્રોવાયરલ દવાની પુર્તતા કરી છે. કુલ ૪ એન્ટીરેટ્રોવયરલ થેરપી કેંદ્રો મુંબઈમાં અને ૪ એન્ટીરેટ્રોવયરલ કેંદ્રો મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં MSACS દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા છે.

એકીકૃત પરામર્શ\સલાહ અને તપાસણી કેંદ્રની સ્થાપના (ICTC)
એકીકૃત પરામર્શ\સલાહ અને તપાસણી કેંદ્રની સ્થાપના (ICTC) એચ.આય.વી\એડ્સની પુરી અને સાચી માહિતી પ્રજાના બધા વર્ગો માટે પ્રદાન કરે છે. નાકો દ્વારા આ કેંદ્રોના માધ્યમથી સ્વૈચ્છિક પરામર્શ\સલાહ અને તપાસણીની વ્યાપક કરવાની ભળામણ કરી છે કારણકે સાર્વજનિક સ્વાસ્થય યોજનાથી ધોકેદાયક વ્યવહાર ઓછો કરવા અને નિરોધનો વપરાશ વધારવામાં આ કાર્યક્રમ અસરકારક સાબિત થયા છે.

વર્તમાનમાં કુલ ૬૦૪ એકીકૃત પરામર્શ\સલાહ અને તપાસણી કેંદ્રની સ્થાપના ICTC જનરલ, GFATM–II (PPTCT) અને GFTAM – II (HIV–TB) અંતર્ગત કાર્યરત છે. વાર્ષિક કાર્ય યોજના ૨૦૦૬-૨૦૦૭ ના અનુસાર, નાકો દ્વારા ICTC ને પુન:વિતરીત કર્યા છે અને હવે ૩૬ ICTC (જનરલ શ્રેણી, ૫૦૩ ICTC (PPTCT) શ્રેણી અને ૬૫ નવા ICTC (HIV-TB) શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

પ્રકાર

૩૧.૦૩.૨૦૦૭ પ્રમાણે

MSACS

MDACS

ICTC (જનરલ)

૩૬

૧૭

ICTC (PPTCT)

૫૦૩

૪૬

ICTC( HIV–TB)

૬૫

૧૧

કુલ

૬૦૪

૭૪


સ્વૈચ્છિક પરામર્શ\સલાહ અને તપાસણી સેવાઓ (VCTS)
ઉદ્દેશ્ય

  • જેમની ઇચ્છા હોય તેમને તપાસણી અને પરામર્શ\સલાહની સુવિધાઓ પ્રદાન કરવી.
  • મહામારીની પ્રવૃત્તિ ઉપર નજર રાખવી.
  • લોકોને પરામર્શ\સલાહની મદદથી એચ.આય.વીના સંક્રમણથી ઝઝુમવાની તાકાત આપવી.

પ્રદર્શન
(VCTC) ના પ્રદર્શનમાં આવેલો સુધાર આ પ્રમાણે છે:

દર્શક

જાન્યુઆરી થી માર્ચ ૨૦૦૭

Ex મુંબઈ

મુંબઈ

કુલ

કુલ તપાસણી

૫૩૪૪૫

૪૦૪૪૨

૯૩૮૮૭

એચ.આય.વી બાધિત

૬૦૨૫

૪૦૬૦

૧૧૦૮૫

% બાધિત

૧૩.૧૪

૧૦.૦૪

૧૧.૫૯

સીધા તપાસાયેલા

૩૧૦૦૧

૨૬૨૮૩

૫૭૨૮૪

સીધા એચ.આય.વી બાધિત

૪૧૩૨

૨૮૬૨

૬૯૯૪

% બાધિત

૧૩.૩૩

૧૦.૮૯

૧૨.૧૧

% સીધા ગયેલા

૫૮.૦૧

૬૪.૯૯

૧૬.૫૫


એચ.આય.વી ટીબી સમન્વય ગતિવિધી
ઉદ્દેશ્ય

  • એચ.આય.વી - ટીબીના દર્દીઓમાં ઉપચાર સેવા ઉપલબ્ધ બનાવવી.
  • એચ.આય.વી - ટીબી ના સહસંક્રમણને દર્શાવવા VCTC- RNTCP માં સમન્વય સુધારવું.
  • VCTC- RNTCP(સુધારિત રાષ્ટ્રીય ક્ષયરોગ નિયંત્રણ કાર્યક્રમ) સમન્વય કાર્યક્રમ જુન ૨૦૦૨ માં શરૂ કરવામાં આવ્યો. VCTC માં સલાહકારો, શંકાસ્પદ ટીબીના દર્દીઓ ઓળખી તેમને માઈક્રોસ્કોપી કેંદ્ર જે તેજ રૂગ્ણાલયમાં હોય છે ત્યા મોકલવામાં પારંગત હોય છે. તેવીજ રીતે જો વ્યક્તિ એચ.આય.વીના સંક્રમણ માટે શંકાસ્પદ લાગતો હોય તો તેને VCTC માં મોકલી આપે છે. વ્યક્તિ ટીબીના સંક્રમણના શંકાસ્પદ પરિસ્થિતિમાં જણાતો હોય તો DOT ના દ્વારા દવાઓ પ્રદાન કરવામાં આવે છે. DOT (Direct Observation Treatment)

રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ કાર્યક્રમની ઉપલબ્ધીઓ

  • મહારાષ્ટ્ર કુલ ૫૫ કેંદ્રો પ્રસ્થાપિત થયા. એટલે કે ૩૦ વૈધકીય મહાવિદ્યાલયો અને ૨૫ સામાન્ય અસ્પતાલોમાં.
  • વૈદ્યકીય મહાવિદ્યાલયો અને જીલ્લાની અસ્પતાળોના જુથના પ્રમુખોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા.
  • પરામર્શકારો અને લેબના તંત્રજ્ઞને નિમવામાં આવ્યા.
  • કેંદ્રોને કાર્યક્રમો માટે ભંડોળ દેવામાં આવ્યું.
  • બધા કેન્દ્રોને નેવીરાપાઇન ગોળીઓ અને દ્રવ્ય પુરા પાડવામાં આવ્યા.
  • દેખરેખ ને પ્રકલ્પના મુલ્યાંકન માટે ચાર સમીક્ષા બૈઠક આયોજીત કરવામાં આવી.

PPTCT કાર્યક્રમો હેકળ કરવામાં આવેલા કાર્યક્રમોની વિગત

  • બાયકુલામાં હાટેલ નગીનામાં રહતી એપ્રિલ ૨૦૦૨ માં PPTCT પર વૈધકીય મહાવિદ્યાલય માટે પહેલી સમીક્ષા સભા લેવામાં આવી.
  • ૭મી ઑગસ્ટ ૨૦૦૨ માં PPTCT પર વૈધકીય મહાવિદ્યાલય માટે બીજી સમીક્ષા સભા લેવામાં આવી.
  • પુનામાં, હોટલ અરોરા ટાવર્સ માં PPTCT પર વૈધકીય મહાવિદ્યાલય માટે ત્રીજી સમીક્ષા સભા લેવામાં આવી.
  • PPTCT ના વૈધકીય વિદ્યાલયોના પ્રયોગશાળાના તંત્રજ્ઞ માટેનું પ્રશિક્ષણ પુના સ્થિત NARI માં ૨૬ થી ૩૦ મે ૨૦૦૦ સુધી લેવામાં આવ્યું હતું.
  • PPTCTના કાર્યક્રમ હેઠળ નિવાસી ડૉક્ટરો માટે પરામર્શ પર પ્રશિક્ષણ પુના સ્થિત CIRT માં ૨૪ થી ૨૭ જૂન ૨૦૦૩ સુધી લેવામાં આવ્યુ હતું
  • જીલ્લા રૂગ્ણાલયોના નવનિયુક્ત પરામર્શકારો (જૂથ- ૧) ને PPTCT કાર્યક્રમ હેઠ્ળ FIANC જીવ ચિકિત્સા આચાર કેંદ્ર, ગોરેગૉવ મુંબઈમાં ૨૮ જુલાઇથી ૨ ઑગસ્ટ ૨૦૦૩ સુધી પ્રશિક્ષણ દેવામાં આવી.
  • નિવાસી ડૉક્ટરો (જૂથ - ૨) ને PPTCT કાર્યક્રમ હેઠળ જેટ હૉટેલ ગેસ્ટ હાઉસ, R.C.F મુંબઈમાં ૧૪ થી ૧૭ ઑગસ્ટ ૨૦૦૩ સુધી પ્રશિક્ષણ દેવામાં આવી.
  • ચોથી રાજ્ય સ્તરીય PPTCT કાર્યક્રમની સમીક્ષા સભા અરોરા ટૉવર્સમાં ૨ થી ૪ સંપ્ટેબર સુધી લેવામા આવી.
  • પરામર્શકારો (જૂથ - ૨) ને PPTCT ના કાર્યક્રમ પર FIAMC જીવ ચિકિત્સા આચાર કેંદ્રમાં ૧૯ થી ૨૪ સપ્ટેબર, ૨૦૦૩ સુધી પ્રશિક્ષણ આપવામાં આવી.
  • નિજી રાજ્ય સ્તરીય જીલ્લા રૂગ્ણાલયોની સમીક્ષા સભા હૉટેલ તુલીપ રેન્બો રીટ્રીટમાં ૮ થી ૯ ઑક્ટોબર ૨૦૦૩ સુધી લેવામાં આવી.
  • જીલ્લા રૂગ્ણાલયના પ્રયોગશાળાના તંત્રજ્ઞની PPTCT ના કાર્યક્રમો ઉપર હૉટેલ તુલીપ રેન્બો રીટ્રીટ, લોનાવલામાં ૧૩ થી ૧૭ ઑક્ટોબર ૨૦૦૩ સુધી પ્રશિક્ષણ લેવામાં આવ્યું.
  • કોલ્હાપુરમાં સંવેદનાત્મક કાર્યશાળા ૩૦ નવેમ્બર ૨૦૦૩ ને દિવસે લેવામાં આવી.
  • સાંગલીમાં સંવેદનાત્મક કાર્યશાળામાં ૧૫ જાનેવારી ૨૦૦૪ ને દિવસે લેવામાં આવ્યું.
  • ૧૦ થી ૧૧ ફેબ્રુઆરી, ૨૦૦૪ સુધી મહિલા રૂગ્ણાલય અકોલા અને ૧૨ થી ૧૩ કેબ્રુઆરી ૨૦૦૪ સુધી મહિલા રુગ્ણાલય અમરાવતીના વૈદ્યકીય અધિકારી અને PHNs ની PPTCT ના પરામર્શના પ્રશિક્ષણ લેવામાં આવ્યા.
  • પરામર્શકારો, જૂથ પ્રમુખો અને વૈદ્યકીય વિદ્યાલયોના સુક્ષ્મ જીવાણું તજ્ઞોની ૫ મી રાજ્યસ્તરીય સમિક્ષા સભા હૉટેલ અરોરા ટૉવર્સ પુનામાં ૨૫ થી ૨૭ માર્ચ ૨૦૦૪ સુધી લેવામાં આવી.
  • પરામર્શકારો, જૂથ પ્રમુખો અને જીલ્લા રૂગ્ણાલયોના રોગવિજ્ઞાનિકની ૩જી રાજ્યસ્તરીય સમિક્ષા સભા ૬ થી ૮ મે ૨૦૦૮ સુધી ઔરંગાબાદની વિંડસર કેસ્ટલ હૉટેલમા લેવામાં આવી.
  • વૈદ્યકીય અધિકારી, PHNs અને મહિલા રૂગ્ણાલયની પરિચારિકાઓની PPTCT ની પરામર્શનું પ્રશિક્ષણ ૨૯ થી ૩૦ જૂન ૨૦૦૪ સુધી લાતુરમાં લેવામાં આવ્યું.
  • PPTCT ના પ્રદર્શનોના પૃષ્ઠો આ પછીના પાનાઓ ઉપર સંલગ્ન છે.

સ્વંયસેવી સંસ્થાઓની ભૂમિકા

લક્ષીત હસ્તક્ષેપ
સ્વંયસેવી સંસ્થાઓની ગતિવિધીઓ
ઉચ્ચ જોખમી જૂથ માટે લક્ષીત હસ્તક્ષેપ પ્રાધાન્ય છે. લક્ષીત હસ્તક્ષેપ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વધુ પડતા નબળા અને સીમાંતરીત લોકોમાં સંક્રમણનો દર ઓછો કરવાનો છે. બહુ આપામી રણનીતિ દ્વારા આ જૂથો માટે સીધા રોકવાના કાર્યક્રમો એક માર્ગ ચે જે રોગને વધુ પસરવાને નિયંત્રણમાં રાખી શક્શે, શરૂઆતમાં વર્તન બદલવાના સંવાદો, પરામર્શ, સ્વાસ્થય દેખરેખ સહાયતા પ્રદાન કરવી, STD માટે ઉપચાર અને સમકુળ વાતાવરણ જે વર્તન બદલાવ માટે સમર્થન કરી શકે તે બનાવવું. લક્ષિત હસ્તક્ષેપ રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ કાર્યક્રમ - ચરણ દ્વિતીય મહત્વના ઘટકોમાનું એક છે.

૧૯૯૯ થી સ્વંયસેવી સંસ્થાઓ સાથે સહયોગ
૧૯૯૨ થી ૧૯૯૯ ના રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ કાર્યક્રમના ચરણ ૧ માં રાજ્યમાં જાગરૂકતા અભિયાન અને વાતાવરણ નિર્મિતીની ગતિવિધિઓને પ્રોત્સાહન દેવામાં આવ્યું. પણ ૧૯૯૯ થી ૨૦૦૪ ના રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ કાર્યક્રમના ચરણ ૨ માં પૂર્ણધ્યાન જાગરૂકતાથી રોકથામથી વર્તનમાં બદલ ખાસ કરીને સમુહ જે એચ.આય.વી\ એડ્સ ના સંપર્કના વધુ જોખમમાં છે. તેની પર કેંદ્રિત કરવામાં આવ્યું.

મહારાષ્ટ્ર રાજ્ય એડ્સ નિયંત્રણ સોસાયટીની પહલ, ૧૯૯૯ પછીની લક્ષિત હસ્તક્ષેપ પ્રકલ્પની સ્થિતી

૧૯૯૯-૨૦૦૦ માં મહારાષ્ટ્ર રાજ્ય એડ્સ નિયંત્રણ સોસાયટી એ આગેવાની લીધી અને ૧૭ હસ્તક્ષેપ ગતિવિધીઓ શરૂ કરી. જેમાં ૮ સ્વંય સેવી સંસ્થાઓ લાંબા અંતરના વાહતુકદારો સાથે કામ કરતા હતા જે પુના, નાશિક, ઘુળે, રાયગઢ, નાગપુર જીલ્લાના વાહતુકદારોમાં રોકથામના પ્રકલ્પ પર કામ કરતા હતા વર્ષ ૨૦૦૦-૨૦૦૧ દરમ્યાન, મહારાષ્ટ્ર રાજય એડ્સ નિયંત્રણ સોસાયટીએ ૨૨ લક્ષિત હસ્તક્ષેપ પ્રકલ્પને ભંડોળ આવ્યું જેમાં ૧૧ પુના, નાશિક, ધુળે, રાયગઢ, નાગપુર, થાણા જળગાંવ જીલ્લામાં લાંબા અંતરના વાહતુકદારો સાથે કામ કરતા હતા, ૮ થાણા, પુના, કોલ્હાપુર, સાતારા, નાગપુર, જીલ્લાના વ્યવસાયિક દેહ સંબંધ કરનારાઓ સાથે કામ કરતા હતા અને ૧ પુના જીલ્લામાં રસ્તા પરની છોકરીઓ સાથે કામ કરતા હતા અને ૧ પુરૂષ ના પુરૂષ સાથેના યૌન સંબંધો ધરાવતા લોકો સાથે મહારાષ્ટ્રના ૫ રાજ્યોમાં અને ૧ ઇન્જેક્શન દ્વારા માદક દ્રવ્યોનો વાપર કરનારાઓ લોકો સાથે ઘણા જીલ્લામાં.

વર્ષ ૨૦૦૧-૨૦૦૨ માં મહારાષ્ટ્ર રાજ્ય એડ્સ નિયંત્રણ સોસાયટી એ ૨૪ હસ્તક્ષેપ પ્રકલ્પ ને ભંડોજ આવ્યું જેમાં ૧૩ સ્વંયસેવી સંસ્થાઓ થાણા, પુના, વર્ધા, નાગપુર, સિંધુદુર્ગ, ધુળે, સોલાપુર, નાશિક જીલ્લાઓમાં લાંબા અંતરના વાહતુકદારો સાથે કામ કરતા હતા, ૪ થાણા, કોલ્હાપુર, નાગપુર જીલ્લાઓમાં યૌન સંબંધ વ્યવસાયિકો સાથે કામ કરતા હતા, ૪ થાણા, નાશિક, કોલ્હાપુર, રાયગઢ જીલ્લામાં સ્થલાંતરિત કામગારો સાથે કામ કરતા હતા, ૧ થાણામાં ઇન્જેક્શન દ્વારા માદક દ્રવ્યોનો વાપર કરનારાઓ સાથે કરતા હતા અને ૧ રસ્તા પરના બાળકો સાથે પુના જીલ્લામાં અને ૧ મહારાષ્ટ્રના ૫ જીલ્લાઓમાં પુરૂષ પુરૂષ સાથેના યૌન સંબંધો વાળા સાથે કામ કરતા હતા. 

વર્ષ ૨૦૦૦-૨૦૦૩ માં મહારાષ્ટ્ર રાજ્ય એડ્સ નિયંત્રણ સોસાયટીએ રાજ્યના ૨૨ લક્ષિત હસ્તક્ષેપ પ્રકલ્પોને આધાર આપવો જેમાંથી ૧૨ સ્વંયસેવી સંસ્થાઓ નાશિક, પુના, ઘુળે, થાણા, સિધુદુર્ગ, વર્ધા, સોલાપુર જીલ્લાઓમાં લાંબા અંતરોના વાહતુકદારો સાથે કામ કરે છે, ૬ થાણા, કોલ્હાપુર, લાતુર, પરભણી, નાગપુર, જીલ્લાઓમાં વ્યવસાયિક યૌન સંબંધ કરનારાઓ સાથે કામ કરતા હતા, જ્યારે ૫ થાણા, નાશિક, રાયગઢ, ચંદ્રપુર અને કોલ્હાપુર જીલ્લાઓના સ્થલાતરીત કામગારો સાથે કામ કરતા હતા.

વર્ષ ૨૦૦૩-૨૦૦૪ માં મહારાષ્ટ્ર રાજ્ય એડ્સ નિયંત્રણ સોસાયટીએ વિદ્યમાન ૨૧ સાથોસાથ મહારાષ્ટ્રમાં નવા ૧૨ લક્ષિત હસ્તક્ષેપ પ્રકલ્પોને ભંડોજ આવ્યુ છે આ પ્રમાણે અમે મહારાષ્ટ્રના ૧૮ જીલ્લાઓમાં ૩૩ હસ્તક્ષેપોના આંકડા સુધી પહોંચી શકયા. આની સાથે વધારામાં અમે વિદ્યમાન પ્રકલ્પોને પ્રમાણનુસાર વધારવાની સાથે ૫૦ આકડા સુધી વધારવાની અમારી યોજના બનાવી છે. 

ઉચ્ચ જોખમી જીલ્લાઓ, ચાલુ સ્થિતીના લક્ષિત હસ્તક્ષેપ પ્રકલ્પોના નકશા અને વધુ જોખમી વર્તન સાથેના જનસંખ્યાની ચિકિત્સીય સામાજીક સૂચના, દર્શાવતા વિધાનો બીજા પાને છે:

વિદ્યમાન ગતિવિધીઓને પ્રમાણનુસાર વધારવા માટે જાહેરખબર દ્વારા સ્વંયસેવી સંસ્થાઓને અરજીઓ માટે નિમંત્રિત કર્યા
૨૦૦૧-૨૦૦૨ માં અખબારમાં જાહેરખબર પ્રકાશિત કરવામાં આવી હતી, જાહેરખબરના જવાબમાં સોસાયટીને કુલ ૨૧૫ પ્રસ્તાવો પ્રાપ્ત થયા (વ્યવસાયિક યૌન સંબંધ ૩૪, માલ વાહતુક ચાલકો ૭૮, સ્થળાંતરીત કામગારો ૨૪, રસ્તાપરના બાલકો ૨, IEC(Mixed)૭૭, પુરૂષ પુરૂષ સાથેના યૌન સંબંધ૧). ઝીણવટભરી ચકાસણી બાદ અને NACO તથા વિશ્વબેકના દિશા નિર્દેશોના આધારે ૨૦૦૩ માં ૧૨ લક્ષીત હસ્તક્ષેપ પ્રકલ્પો શરૂ કરવામાં આવ્યા.

ગતિવિધીઓ ને વધારવા માટે ૮ મે ૨૦૦૩ ના અખબારમાં ફરીથી જાહેરખબર પ્રકાશિત કરવામાં આવી જેના પરિણામે ઘણો પ્રતિસાદ મળ્યો અને અમને ૪૩૯ પ્રસ્તાવો પ્રાપ્ત થયા. (વ્યવસાયિક યૌન સંબંધ ૭૦, પુરૂષ પુરૂષ સાથેના યૌન સંબંધ- ૦, વાહતુકદારો ચાલકો - ૧૮૯, સ્થળાંતરીત કામગારો ૪૧, ઑટોરિક્ષા ૧૦, કારાગૃહમાં રહેનારા-૩૪ વધાજ મહારાષ્ટ્રમાંનાજ. શરૂઆતની ઝીણવટભરી ચકાસણી પુરી થઈ ગઈ હતી. અને સ્વંયસેવી સંસ્થાઓના ૩૫ પ્રસ્તાવો ચુટી લીધા. પ્રસ્તાવોના વિકાસ પર એક સંક્ષિપ્ત ઉન્મુખીકરણ કાર્યશાળા ફેબ્રુઆરી ૨૦૦૪ માં લેવાની યોજના બનાવી. JAT ની મુલાકાત થયા બાદ નિવડેલા પ્રસ્તાવોને મહારાષ્ટ્ર રાજય એડ્સ નિયંત્રણ સોસાયટીની કાર્યકારી સમિતીના અનુમોદન માટે રાખવામાં આવી.

સ્વંયસેવી સંસ્થાઓની ક્ષમતા નિર્માણ

સ્વંયસેવી સંસ્થાઓની ક્ષમતા નિર્માણ
૧૯૯૯ પછી મહારાષ્ટ્ર રાજ્ય એડ્સ નિયંત્રણ સોસાયટીએ USAID/FHI/DFID/AVERT ના સહયોગથી સ્વંયસેવી સંસ્થાઓ માટે વિભિન્ન પ્રશિક્ષણ કાર્યક્રમો અને કાર્યશાળાઓ લીધી છે આ કાર્યશાળાઓના મુદ્દાઓ જેવાકે પરામર્શ, સંવાદ અને મુલ્યાંકની જરૂરત, પ્રકલ્પની દેખરેખ અને અમલબજાવણીની રણનીતી, T.I પ્રસ્તાવ વિકાસ, એચ.આય.વી/ટીબી સહ સંક્રમણ પર કેંદ્રીત હતું. ડીસેમ્બર ૨૦૦૩ સુધી કુલ ૪૪૯ સ્વંયસેવી સંસ્થાના પ્રતિનિધીઓને પ્રશિક્ષિણ દેવામાં આવ્યું.

એવર્ટ - મહારાષ્ટ્ર - આધાર
૧૪ સ્વંયસેવી સંસ્થાના કાર્યકર્તાઓને STD/એચ.આય.વી/એડ્સના મૂળ તથ્યો પર, એડ્સ અને કામુકતા પર પ્રશિક્ષણ દેવામાં આવ્યું, ૪ સ્વંયરૂપી સંસ્થાના પ્રતિનિધિઓને બંગાળની જથી સેક્સુઅલ સ્વાસ્થય સંમેલન કોલકત્તા માટે પુરસ્કૃત કર્યા, સેક્શન એડ્સ ઇડીયાના શરૂઆતના પગલાના એવર્ટ સોસાયટી મુંબઈના સહકાર્ષથી ૨ સ્વંયસેવી સંસ્થાના પ્રતિનિધીઓને એડ્સ અને કામુકતાના મુદ્દાઓ માટે ના માસ્ટર પ્રશિક્ષકનું પ્રશિક્ષણ દેવામાં આવ્યું.

MSACS ના અધિકારીઓ સાથે સ્વંયસેવી સંસ્થાના પ્રતિનિધીઓની પ્રત્યક્ષ મુલાકાતો
UNDP કાર્યક્રમ હેઠળ ગોવા અને આંધ્રપ્રદેશના SACS ની પ્રત્યક્ષ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યુ. પ્રત્યેક મુલાકાત માટે ૩ સ્વંયસેવી સંસ્થાને નિવડવામાં આવી અને લક્ષિત હસ્તક્ષેપો અને નવીન પ્રકલ્પોની રાજ્યોની પ્રત્યક્ષ મુલાકાત દેવામાં આવી.

ભવિષ્યની યોજનાઓ
વર્તમાન આર્થિક વર્ષમાં ગુજરાત અને પશ્ચિમ બંગાલના રાજ્યોમાં પ્રત્યક્ષ મુલાકાતોની યોજના બનાવાઇ છે.

લક્ષીત હસ્તક્ષેપોના મુલ્યાંકનની પ્રક્રિયા
સ્વંયસેવી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતા લક્ષીત હસ્તક્ષેપ પ્રકલ્પોનું મુલ્યાંકન આંતરરાષ્ટ્રીય જનસંખ્યા વિજ્ઞાન સંસ્થા મુંબઈ દ્વારા કરવામાં આવ્યું. માર્ચ ૨૦૦૨ માં ૧૦ લક્ષિત હસ્તક્ષેપ પ્રકલ્પોનું મુલ્યાકંન કરવામાં આવ્યું. સ્વંયસેવી સંસ્થા જેમનું પ્રદર્શન સમમૂલ્ય પર હતુ તેમને મહારાષ્ટ્ર રાજ્ય એડ્સ નિયંત્રણ સોસાયટી દ્વારા બંધ કરવામાં આવ્યું.

૧૯૯૯ પછી કુલ ૯ પ્રકલ્પો જેમનું કામ સમાધાનકારક ન હતુ તેમને મહારાષ્ટ્ર રાજ્ય એડ્સ નિયંત્રણ સોસાયટી એ બંધ કરી દીધુ.

વધુ જોખમી સમુહનું માનચિત્રણ
અમે પહેલાજ રાજ્યના ૨૨ જીલ્લાઓમાં માનચિત્રણ અભ્યાસ બ્લેક સ્ટોન માર્કેટ ફેક્ટસ દ્વારા એવર્ટ સોસાયટીના મહારાષ્ટ્ર રાજ્ય એડ્સ નિયંત્રણ સોસાયટી અને મુંબઈ જીલ્લા એડ્સ નિયંત્રણ સોસાયટીના સહયોગથી તંત્રજ્ઞ અને આર્થિક સહાયતા હેઠળ આયોજન કરવામાં આવ્યું હતુ. પહેલુ અધ્યયન સુવિધા સમૂહ/ રાજ્ય સંચાલન સમિતીની બૈઠક ૯ થી ૧૦ જુલાઇ ૨૦૦૩ સુધી ઉદ્દેશ્યો, તકો અને માનચિત્રણ અધ્યયનને સમાવી લેવા આયોજન કરવામાં આવ્યું હતુ. સૂચી સંગ્રહ સ્વરૂપો ને પણ સમૂહમાં ચર્ચા કરવામાં આવી પ્રત્યેક જીલ્લામાંના લક્ષ્ય સમૂહોના અધ્યયન મેપ સાઈટો પર પ્રારંભિક સૂચનાના સંદર્ભમાં વાતચીત કરવા બીજી SFG/SSC બેઠક ૧૦ સપ્ટેમ્બર ૨૦૦૩ માં આયોજીત કરવામાં આવી હતી. પ્રસ્તાવિત વિશ્લેષણ અને અધ્યાયી કરણા. રિપોર્ટ માટે યોજનાની ચર્ચા થઈ. માનચિત્રણ અધ્યયનના નિષ્કર્ષોની ચર્ચા કરવા ત્રીજી બેઠક લેવામાં આવી.

આર્થિક અહેવાલ

નાકો દ્વારા ૯ જાન્યુઆરી ૨૦૦૪ માં સમીક્ષા બેઠક આયોજીત કરી જેના અધ્યયન ના નિષ્કર્ષોને રજૂ કરવામાં આવ્યા. અહેવાલના આગળના સંશોધન પરની ટિપ્પણીઓ પર આધારીત હતું. આર્થિક અહેવાલ NACO, ને ૧૬ કેબ્રુઆરી ૨૦૦૪૭ ને દીવસે પ્રસ્તુત કરવામાં આવશે.

અનું.ક્ર.

જીલ્લા

અનું.ક્ર

જીલ્લા

૧.

અહમદનગર

૧૨.

નાશિક

૨.

અમરાવતી

૧૩.

ઓસ્માનાબાદ

૩.

ઔરંગાબાદ

૧૪.

પરભણી

૪.

બીડ

૧૫.

પુના

૫.

ચંદ્રપુર

૧૬.

રાયગઢ

૬.

ધુળે

૧૭.

રત્નાગિરી

૭.

જળગાવ

૧૮.

સાંગલી

૮.

કોલ્હાપુર

૧૯.

સાતારા

૯.

લાતુર

૨૦.

સિંધુદુર્ગ

૧૦.

મુંબઈ

૨૧.

સોલાપુર

૧૧.

નાગપુર

૨૨.

થાણમા


નીચે દર્ષાવેલ HRG નુ અધ્યયન કરવામાં આવ્યું
મુખ્ય સમૂહ

  • મહિલા સેકસ વર્કરો (વેશ્યાલય વાળા અને વગરના)
  • પુરૂષ પુરૂષ સાથેના યૌન સંબંધવાળા (MSM)
  • હીજડા
  • ઇન્જેક્શન દ્વારા માદક પદાર્થ લેવાવાળા (IDUS)
  • ટ્રક ચાલકો

બીજા સમુહો

  • સ્થળાંતરીત મજૂરો
  • રસ્તા પરના બાળકો

ભવિષ્યની યોજનાઓ
મહારાષ્ટ્રના બાકીના ૧૨ જીલ્લાઓનો વર્ષ ૨૦૦૪-૦૫ માં સમાવેશ કરી લેવામાં આવશે. જીલ્લા પ્રમાણે HRG ના નકશાની મુલ્યાકંની જરૂરત છે જે રાજ્યો કરવામાં આવશે.

બોધપાઠ સીખ્યા
NACO દ્વારા વિકસિત યોજના અનુસાર, સ્વંય સેવી સંસ્થા એચ.આય.વી/ એડ્સ ના પ્રસારને રોકવામાં એક મહત્ત્વની ભુમિકા ભજવે છે. તેમની ભૂમિકા એચ.આય.વી/એડ્સ સાથે રહેતાવાળા લોકોના કલંક અને ભેદભાવ વિરૂધ્ધ વકાલત કરવામાં મહત્ત્વપૂર્ણ છે. સ્વાસ્થય કરતા સરકારના કાર્યક્રમોમાં સ્વંયસેવી સંસ્થાઓનો ટેકો મેળવવા પારંપરિક રણનીતી અન્ય ક્ષેત્રોમાં સીમિત છે. અનુ પ્રતિબિંબ સ્વંયસેવી સંસ્થાના સારા કામોની સૂચીની હારમાળામાં થાય છે એચ.આય.વી/એડ્સ ના સંદર્ભના કામોમાં સંતોષવા માટે નહી.

નિરોધ પ્રોત્સાહન

ઘણી સ્વંયસેવી સંસ્થાઓ SACS ને ભંડોળ માટે આવેદન કરે છે તે

  • એકતો સંસ્થાઓ જેમને કોઇ પૂર્વાનુભવ નથી.
  • સ્વંયસેવી સંસ્થાઓ એચ.આય.વી\એડ્સ ને લાગતા કામોને પ્રતિબધ્ધ રહેવાને બદલે પોતાની સંસ્થાના નિર્માણ માટે માંગણી કરે છે.
  • ઘણી સ્વંયસેવી સંસ્થાઓ જે વ્યક્તિઓને સ્વંયસેવી સંસ્થાનો માર્ગ પર લઈ જાય છે અને પછી પરિવારના સદસ્યો દ્વારા સંચાલન અને નિયંત્રણ કરે છે.
  • ઘણી સ્વંયસેવી સંસ્થાઓ રાજકારણીઓમાં નામના દબાણ હેઠળ SACS ના અધિકારીઓ પાસે સહજ રીતે માગણી કરે છે.

પરિણામે ઘણો સમય અને ઉર્જાનો ખર્ચ થાય છે. સ્વંયસેવી સંસ્થાની પસંદગીનું માપદંડ ત્રણ વર્ષને બદલે પાંચ વર્ષની નોંધણીનું હોવૂ જોઇએ જેથી કરીને અનુભવ અને નિર્મિતીની ક્ષમતાનું આકલન થઈ શકે.

ઉપરના નકારાત્મક પ્રભાવને ઓછું કરવા એક રણનીતી હોવી જોઇએ કે NACO/SACS એ ક્ષેત્ર આધારીત કાર્યક્રમની રણનીતી વિકસિત કરવી જોઇએ નહી કે ટેબલ ઉપર આની માટે સમુદાય ક્ષેત્રોમાં કામ કરતા મહત્વના રાજયોને કાર્યક્રમની યોજના, નિષ્પાદન અને મુલ્યાકંનમાં સમાવી લેવા જોઇએ. 

સેક્સ વર્કરોની સાથે સહકર્મી આધારીત હસ્તક્ષેપની સફળતા આ સંભાવનાનું એક ઉદાહરણ છે.

નિરોધ પ્રોત્સાહન
મોફત પુરવઠો અને લક્ષિત સામાજીક પ્રસાર અનેક લોકો સાથે અસુરક્ષિત યૌન સંબંધ એચ.આય.વી સંક્રમણનું મુખ્ય કારણ છે ભારતમાં ૮૦% થી વધુ લોકો અસુરક્ષિત યૌન સંબંધ ને લીધે એચ.આય.વી થી બાધિત થયા છે. નિરોધના પ્રચાર પ્રોત્સાહનથી એચ.આય.વી સંક્રમણનો રોકી શકાય છે STD અને એચ.આય.વી/ એડ્સ થી બચવા નિરોધ સૌથી ઉત્તમ માધ્યમ છે. મહારાષ્ટ્ર એડ્સ નિયંત્રણ સોસાયટી એ લોકોમાં જાગૃતતા લાવવા વિભિન્ન ગતિવિધીઓનું આયોજન કરી ઘણી મહેનત લીધી છે. આ ગતિવિધીઓ મારફત વ્યવસાયિક યૌન કર્મીઓ અને તેમના ગ્રાહકોને કોન્ડેમના ઉપયોગનું મહત્ત્વ સમજવાવમાં આવ્યું. નિરોધના વાપરના પ્રયાસો ફક્ત પરિવાર નિયોજન માટે નહી પણ RTI,STD અને એચ.આય.વી/એડ્સ ને રોકવા માટે કરવામાં આવ્યો. નિરોધ પ્રોત્સાહન કાર્યક્રમ મહારાષ્ટ્ર રાજ્ય એડ્સ નિયંત્રણ સોસાયટી દ્વારા બે માર્ગોના માધ્યમથી પદોન્નત કરવામાં આવ્યુ છે. 

મોફત વિતરણ યોજના હેઠળ
શરૂઆતમાં નિરોધ પ્રોત્સાહન કાર્યક્રમ રાજ્યના પરિવાર કલ્યાણ કાર્યક્રમ આવ્યું હતું. હવે મહારાષ્ટ્ર રાજ્ય એડ્સ નિયંત્રણ સોસાયટી જીલ્લા સ્વાસ્થય કાર્યાલય, નગરપરિષદો અને સિવિલ હૉસ્પિટલ દ્વારા પણ નિરોધ પ્રોત્સાહન કાર્યક્રમો ચલાવે છે.

સામાજીક પ્રચાર યોજના
નિરોધના ઉપયોગ માટે જાગરૂકતા લાવવાનું પ્રયોજન હતુ. મહારાષ્ટ્ર રાજ્ય એડ્સ નિયંત્રણ સોસાયટીએ નિરોધના પ્રોત્સાહન માટે સામાજીક પ્રચાર યોજનાને શરૂ કરી અને સ્વંયસેવી સંસ્થા, DKT (ભારત) દ્વારા ડીલક્સ નિરોધ વહેચ્યા. નવેમ્બર ૨૦૦૦ થી પૂર્ણ રાજ્યમાં જીલ્લા અને તાલુકા સ્તરપર તેજ સ્વંયસેવી સંસ્થા દ્વારા નિરોધનો સામાજીક પ્રચાર સફળતાપૂર્વક થઈ રહ્યો છે. આ સંસ્થા રાજ્યના લક્ષિત હસ્તક્ષેપ પ્રકલ્પનો લાભાર્થીઓને પણ નિરોધની આપૂર્તિ કરે છે. વર્તમાનમાં DKT નિરોધના સામાજીક પ્રચાર માટે મહારાષ્ટ્ર રાજ્ય એડ્સ નિયંત્રણ સોસાયટી પાસેથી કોઇ કંડોમ મેળવતુ નથી. (પત્ર તારીખ ૩ એપ્રિલ ૨૦૦૩).

નિરોધનું વિતરણ
આ ધ્યાનમાં રાખવું મહત્તવનું છે કે નિરોધના વિતરણની રણનીતીની યોજના પહેલી થીજ બનાવેલી છે રણનીતી પ્રમાણે મોફત નિરોધનું વિતરણ પરિવાર કલ્યાણ કાર્યક્રમ હેઠળ બનાવવામાં આવી છે માર્ચ ૨૦૦૪ આખીર સુધીમાં પરિવાર નિયોજન, એડ્સ, STD નિયંત્રણ કાર્યક્રમ હેઠળ 2,71,32,968 નિરોધનું વહેચાણ કરવામાં આવ્યું અને વર્ષ ૨૦૦૩-૨૦૦૪ માં સામાજીક પ્રચાર યોજના હેઠણ ૩૬૦૦૦ નિરોધને વહેચવામાં આવ્ચા.

વર્ષ ૨૦૦૪-૨૦૦૫ માટે નિરોધની આવશ્યકતા

૧.

મોફત વિતરણ યોજના હેઠણ

૩,૬૦,૬૪,૦૦૦

૨.

સામાજીક પ્રચાર યોજના હેઠળ

૫૦,૦૦,૦૦૦


કાયમી નિધી
વર્ષ ૨૦૦૨-૨૦૦૩ માટે NACO માટે દ્વારા નિરોધની ખરીદી માટે ૧૫,૦૦૦ લાખ મંજૂર કર્યા છે. જેમાંથી ૫૦ લાખ નેગ નિરોધની ખરીદી માટે ૩.૬૪ લાખ નો વાપર થયો છે.

પ્રશ્નોત્તરી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/30/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate