অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આયુર્વેદ શાખા

પ્રસ્તાવના

દાહોદ જિલ્લા મા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ની કચેરી- આયુર્વેદ શાખા ની શરૂઆત સરકારશ્રી ના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ ના ઠરાવ ક્રમાંકઃઅયદ-૧૦૨૦૦૭-ન.બા-૮/તા.૧૬-૪-૨૦૦૭ તથા નિયામકશ્રી , ભારતીય તબીબી અને હોમ્યોપથી પધ્ધતિ ની કચેરી ના કાર્યાલય આદેશ નં.મકમ-૧/ન.બાઇ/૧૨૯૯૫-૧૩૦૧૬ તા- ૨૧/૬/૨૦૦૭ મુજબ ગોધરા થી અલગ થઇ તા ૨૮-૦૬-૦૭ ના રોજ થી થયેલ છે.

શાખાની કામગીરી

  • જિલ્લામા આવેલ આયુર્વેદ દવાખાના, હોમ્યોપથી યુનિટ  નુ  નિયત્રંણ .
  • આયુર્વેદ ,હોમ્યોપથી અને અન્ય ભારતીય ચિકીત્સા પધ્ધતિ   વિષયક   સેવાઓ
  • આયેર્વેદ/ હોમ્યોપથી પધ્ધતિ ના  નિદાન ચિકિત્સા કેમ્પ સમગ્ર જિલ્લા માં યોજવા.
  • રાષ્ટ્રિય આરોગ્ય વિષયક કામગીરી માં આરોગ્ય શાખા સાથે સંકલન માં રહી કામગીરી કરવી.

સ્ત્રોત :દાહોદ જીલ્લા પંચાયત, ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate