વિવિધ પ્રકારની કામગીરી માટે પાણી એક અગત્યની જરૂરિયાત છે. પાણી પીવા માટે, ઘર વપરાશ માટે, ઔદ્યોગિક વપરાશ માટે, મત્સયોદ્યોગ માટે, કૃષિ માટે અને ખોરાક બનાવવા માટે જરૂરી છે. મનુષ્યના શરીરમાં તેના વજનના ૪૫ થી ૭૫ ટકા જેટલું પાણી હોય છે. યુવા પુરૂષમાં તેનું પ્રમાણ લગભગ 90 થી ૭૫ ટકા અને યુવા સ્ત્રીમાં તેનું પ્રમાણ ૫૦ થી ૫૫ ટકા જેટલું હોય છે. સરેરાશ શરીરમાં પાણીનું પ્રમાણ ૭૦ કિલો વજન ધરાવતા મનુષ્યમાં લગભગ ૪ર લિટર જેટલું હોય છે. માત્ર શુદ્ધ પાણી માનવશરીરમાં તાપમાન જાળવી રાખી શકે છે. કારણ કે તેમાં બધા જ જરૂરી ધાતુ અને અધાતુ યોગ્ય પ્રમાણમાં હોય છે અને તે રોગ પેદા કરતાં બેકટેરીયાથી મુકત હોય છે.
છે. તે પૈકીનું ૯૯.ર ટકા પાણી ઘર વપરાશ કે પીવા માટે ઉપયોગી નથી. કારણ કે ૯૭.ર ટકા ખારૂ અને ધ્રુવ પ્રદેશોમાં ર ટકા જેટલું બરફ સ્વરૂપમાં છે. બાકી વધેલું ૦.૮ ટકા (૧/૩ સપાટી પરનું પાણી, નદી, નાળા, તળાવ, સરોવર અને ઝરણાં જેવા તાજા પાણીના સ્ત્રોત સ્વરૂપે અને ર/3 ભૂગર્ભ જળ) પાણી પીવાના, ઘર વપરાશના, ઔદ્યોગિક અને ખેતીના ઉપયોગ માટે યોગ્ય છે. માટે આ ૦.૮ ટકા પાણી કિંમતી છે અને તેથી તેને સુરક્ષિત રાખીને યોગ્ય રીતે વાપરવું જોઇએ.
પાણીનું બંધારણઃ સપાટી પરના પાણી (નદી, તળાવ, પાણી સંગ્રહના હોજ, સમુદ્ર વિ.)નું બંધારણ હવામાન અને ભૂઆકૃતિક ઘટકો, ભૂસ્તરશાસત્ર, જળ સુધારક પગલાં ઉપર આધારિત છે. ભૂગર્ભ જળનું બંધારણ તેના ઘટકો પર નિર્ભર છે. વર્ષા, હિમ રૂપે એકત્ર થતો ભેજ કે જે ખીણમાં અથવા કૃત્રિમ જળ સંગ્રાહકોમાં એકત્રિત થાય છે તેનું બંધારણ ભેજ છૂટા પડવાના જથ્થા, વાતાવરણની શુદ્ધતા, પ્રદેશના ખડકોની ભૂસ્તરીય લાક્ષણિકતા અને જળ સંચયની પધ્ધતિઓ પર આધારિત છે.
રાસાયણિક ઘટકોને પાંચ જૂથમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
પાણીની ગુણવત્તા નીચેની બાબતોને ધ્યાનમાં રાખીને નકકી થાય છે:
ભૂપૃષ્ઠ જળની ગુણવત્તામાં વિવિધ પ્રદૂષકોની પાછળથી થતી અસરોઃ
સમર સ્ટોરેજ ટેન્ક નામનો શબ્દ સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં સુરક્ષિત પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે વપરાતી ટાંકીઓ માટે વપરાય છે. તે લગભગ ૫૦ થી ર૦૦ એકર્સની હોય છે. આ ટાંકીઓ ઊનાળા દરમિયાન સંબંધિત શહેરની પાણીની માંગ પૂરી કરવા પર્યાપ્ત માત્રામાં પાણીનો સંગ્રહ કરવા ! માટે થાય છે.
ભાંભરા (ડહોળા) પાણીઃ પાણીમાં તરતા પદાર્થો અને ચીકાશયુકત રજકણોને લીધે પાણી ભાંભરું (ડહોળું) બની જાય છે. જયારે પાણીનું ભાંભરાપણું ૩૦ NTUથી ઓછું હોય ત્યારે ચોખવું પાણી મેળવવા માટે સ્લો સેન્ડ ફિલ્ટરનો ઉપયોગ કરી શકાય. ૩૦ NTUથી વધુ ભાંભરાપણું હોય તો ચોખવું પાણી મેળવવા માટે ફટકડી મિશ્રિત કલોરેફલોકયુલેશન અને રેતીના ઝડપી નીતારનો ઉપયોગ કરી શકાય. ઘરગથથું કેન્ડલ ફિલ્ટરનો ઉપયોગ કરીને પાણીમાં તરતા પદાર્થોને દૂર કરી શકાય. ફિલ્ટરના કેન્ડલની સ્વચ્છતા તરતા પદાર્થોના જથ્થા પર આધાર રાખે છે. પાણીમાં તરતા પદાર્થો તળીયે જામી જાય તે હેતુથી ચીલા જીન્જા (chilla ginja)નો પાવડર પણ વપરાય છે.
શહેરી જળ યોજનાઓમાં ઘણા બધા પગલા લેવામાં આવે છે. આવા પગલામાં, સંગ્રહ, ફટકડીનું દખાવણ તૈયાર કરવું, ફલેશ મિકસરનો ઉપયોગ કરીને અશુદ્ધ પાણીમાં ફટકડીના દ્રાવણનું મિશ્રણ, સાદી અવસાદન (sedimentation) ટાંકીઓ અથવા સંકુલ કલેરીસેકયુલેશન ટાંકીઓનો ઉપયોગ - કરીને અવસાધન (ઠારણ), શુદ્ધ પાણીની ટાંકીમાં રેતીનો so I - ઝડપી નીતાર કરીને પાણીનો સંગ્રહ અને એકવા કલોરિનેટર (પાણીને ચેપરહિત બનાવવાની પ્રક્રિયા)નો ઉપયોગ કરીને શુદ્ધ પાણીના ટાંકામાં કલોરીન પ્રક્રિયા બાદ ઓવરહેડ સર્વિસ રિઝર્વોઇર મારફત પાણીના વિતરણનો સમાવેશ થાય છે.
અવસાદન ટાંકી (sedimentation tank) & 121Cl આધુનિક શુદ્ધિકરણ ટાંકીમાં ફલોકયુલન્ટ્રસ (flocculants) ઉમેર્યા પછી રચાતા તરતા રુંવા/ગુચ્છાઓને પાણીના તળીયે બેસાડવા માટેની પ્રક્રિયા એટલે અવસાદન (sedimentation). આધુનિક કલેરીફલોકયુલેશનમાં ભાંભરા પાણીમાં ફટકડીનું દ્રાવણ મિશ્ર કરીને કલેરીફાયર બ્રીજમાંથી તેને પસાર કરવાનો સમાવેશ થાય છે.
સ્લો સેન્ડ ફિલ્ટર, રેપીડ સેન્ડ ફિલ્ટર, પ્રેશર ફિલ્ટર અથવા ડોમેસ્ટિક ફિલ્ટરનો ઉપયોગ કરીને નીતાર પ્રક્રિયા કરવામાં આવે છે. આ પ્રક્રિયા પાણીમાં તરતા પદાર્થો અને લગભગ તમામ કણો જેવા કે ફિટોપ્લાન્કટોન (phytoplankton), ઝૂપ્લાન્કટોન (Zooplankten), એકકોષી અને અન્ય કણોને દૂર કરવા માટે મદદરૂપ થાય છે.
પાણીમાં રહેલા રોગકારક સૂક્ષ્મ જીવો નષ્ટ કરવા માટે અથવા તેને નિષ્ક્રિય બનાવવાની પ્રક્રિયને ડિસઇન્ફકશન કહેવાય છે. ડિસઇન્ફકશન બે જુદી જુદી પધ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે.
બિનરાસાયણિક પધ્ધતિમાં નીચેનાનો સમાવેશ થાય છે:
બિનરાસાયણિક પધ્ધતિમાં નીચેનાનો સમાવેશ થાય છે:
આ પ્રક્રિયા નીચેના જેવા વિવિધ રસાયણોનો ઉપયોગ કરીને કરવામાં આવે છે.
કલોરીન અને કલોરીન સંયોજનો: પાણીને જીવાણુરહીત બનાવવા માટે કલોરિનને નીચેના સ્વરૂપમાં વાપરી શકાયઃ
કલોરીનેશનઃ કલોરીન અને કલોરીન સંયોજનોનો ઉપયોગ કરીને આ પ્રક્રિયા કરવામાં આવે છે. કલોરીનેશનથી બેકટેરીયાની વૃદ્ધિ માટે આવશ્યક પુકિણવ દ્રવયોને અવરોધીને બેકટેરીયાનો નાશ કરે છે અને લોહ, મેંગેનીઝ અને હાઇડ્રોજન સલ્ફાઇડને ઓકસીકારક બનાવે છે; ઘટકો પેદા કરતા રંગ અને સ્વાદનો નાશ કરે છે અને શેવાળ તેમ જ કાદવું નિયંત્રણ કરીને તેના જમાવવામાં મદદરૂપ થાય છે.
કલોરીનેશનની પ્રક્રિયાઓ:
કલોરીનની જરૂરિયાતઃ
પાણીજન્ય રોગો મોટે ભાગે,
રોગવાહી સૂક્ષ્મ જીવોને લીધે થતા રોગ પીવા માટે દૂષિત પાણીના વપરાશથી અથવા પ્રવાહી ખોરાકમાં અથવા વાસણો માંજવામાં દૂષિત પાણી વાપરવાથી અને ઠંડી ખાદ્ય ચીજોના સંગ્રહથી પાણીજન્ય રોગો થાય છે. રોગવાહી સૂક્ષ્મજીવો પાણીની નીક, માનવ અથવા પ્રાણીના મળમૂત્ર અથવા ઘરગથથુ કચરા થકી પાણીમાં પ્રવેશે છે. પીવાનું શુદ્ધ પાણી પૂરુ પાડીને રસોડાને સ્વચ્છ અને સુઘડ રાખીને તેમ જ સારું વ્યકિતગત સ્વાસ્થય જાળવીને પાણીજન્ય રોગોને આગળ વધતા અટકાવી શકાય છે. જીવાણુથી ઉદ્દભવતા પાણીજન્ય રોગોને વિસ્તતિ રીતે બે પ્રકારમાં વિભાજિત કરી શકાય.
ઝાડા સાથેના રોગો: પાતળા પાણી જેવો મળત્યાગ વારંવાર થાય ત્યારે તેને ઝાડા કહેવાય. ઝાડા સાથે સંકળાયેલા રોગોમાં ટાઇફોઇડ, પેરાat63löS, 3lélet, j:u8&lau otSl (traveler's diarrhea) (giar diasis), ચૂંક સાથે થતા ઝાડા (amebic dysentery), Guélèuls Stëlleslot (cryptosporidiosis) via Q&all વિષાણુજન્ય રોગોનો સમાવેશ થાય છે.
ટાઇફોઇડ અને પેરાટાઇફોઇડ: ટાઇફોઇડ અને પેરાટાઇફોઇડ તાવ માટે અનુક્રમો સાલ્મોનેલા ટાઇફી અને સાલ્મોનેલા પેરાટાઇફોઇડ જવાબદાર છે. નાનું આંતરડું અને પિતાશય ચેપનું સ્થાન છે.
લક્ષણો: શરીરનું ઉષ્ણતામાન અતિ ઊંચુ એટલે કે ૧૦૫° સે. રહે છે. બરોળ ફૂલે છે અને ઝાડા થાય છે.
કોલેરા:
મુસાફરીના ઝાડા (Travelers' diarrhoea): વિકસતા દેશોમાં આંત્રજન્ય જીવાણુથી બાળકોમાં ઝાડા થાય છે. મુસાફરીના ઝાડા માટે પણ આ જીવાણુ જવાબદાર છે. ગટરના ગંદા પાણીથી પીવાના પાણીને લાગતા આકસ્મિક ચેપથીઆ રોગો થાય છે. પર્વતના ઝરણામાંથી સીધું જ પાણી પીતા સૈનિકોમાં આ પ્રકારના ઝાડા થતા હોવાનું સામાન્ય રીતે જોવા મળે છે. આ રોગમાં જવાબદાર બેકટેરીયામાં,
આંતરડાના રોગવાહી પ્રજીવકોથી થતા ઝાડાઃ
આ પ્રજીવકોની કોશિકાઓનું વિવિધ પ્રકારના પ્રાણીઓના મળ દ્વારા વિસર્જન થાય છે. આ કોશિકાઓ પ્રતિકારક્ષમ હોય છે અને પાણીમાં ઘણા લાંબા સમય સુધી જીવિત રહે છે.
ક્રિપ્ટોસ્પોરડાયાસિસ (cryptosporadiasis): ક્રિપ્ટોસ્પોરિડિયમ પેર્વમ (cryptosporidium parvum)થી ઝાડા, ઉલટી અને અરૂચિ જેવા લક્ષણો ધરાવતો કોલેરા થાય છે. આ રોગ વિકસિત દેશોમાં સામાન્ય છે અને તે વ્યાપક ચેપી રોગચાળા માટે જવાબદાર છે.
વિષાણુથી થતા ઝાડાઃ પીવાના અને આનંદપ્રમોદ માટેના દૂષિત પાણીમાંથી વિષાણુઓના છ(૬) જૂથ અલગ તારવવામાં આવ્યા છે. ઝાડા-ઉલટી માટે જવાબદાર વિષાણુઓમાં,
લક્ષણોઃ તીવ્ર ઉલટી અને હળવાથી અતિ પ્રમાણમાં ઝાડા
ઝાડા સિવાયના પાણીજન્ય રોગો:
તેમાં બેકટેરીયાજન્ય રોગોનો સમાવેશ થાય છે:• લેજિઓનેલોસીસ • લેપ્ટોસ્પાયરોસીસ; અને • વાયરલ હિપેટાઇટીસ
લેજિનેલોસીસ: ફેફસાઓમાં વૃદ્ધિ પામે છે અને તેનાથી શ્વાસનળીનો સોજો/ફેફસાનો સોજો થાય છે તેમજ માંસપેશીને નુકસાન થાય છે. આ વિષાણુઓ હીટ એકસચેન્જર, એસી/કૂલીંગ ટાવરના કન્ડેન્સર અને શાવરહેડ મારફત ફેલાય છે. આ જાતિ પોતાનો વસવાટ છોડીને ભેજયુકત હવા મારફત ફેફસામાં પ્રવેશીને ચેપ લગાડે છે અને મોનેન્યુમોનિયા (monahoneumonia)નું નિમિત બનીને માંસપેશોઓને નુકસાન કરે છે.
લેપ્ટોસ્પાયરોસીસ: જે લેપ્ટોસ્પાયરા જાતિના વિષાણુથી ફેલાય છે. તેમાં લિફટેરિઓ હેમરેજીઆ (Licterio haemorrhagiae) એવી એક જાતિ છે જેનાથી ઉંદરોમાં ચેપ ફેલાય છે. આ બેકટેરીયા જંગલી તેમજ પાલતુ પ્રાણીઓના મૂત્રપિંડમાં વસવાટ કરતા હોય છે. પ્રાણીઓના મૂત્ર મારફત આ બેકટેરીયા નદી, નાળા, નહેર, તળાવ વિ.ના પાણીમાં પ્રવેશીને લાંબા સમયગાળા સુધી જીવિત રહે છે. લિકટેરિઓ હેમરેજી આ સૌથી ભયાનક પૈકીનો એક રોગ છે. આ સૂક્ષ્મ જીવ માનવ શરીર પચારના ઘાવ, કાપા, ચીરા/ઉઝરડા અને લીંટ મારફત પણ શરીરમાં પ્રવેશે છે.
લક્ષણોઃ સામાન્ય રીતે દર્દી ઝડપથી સાજો થઇ જાય છે. ગંભીર કિસ્સામાં, મૂત્રપિંડ અને યકૃતને ચેપ લાગે છે જેના પરિણામે કમળો થાય છે, મૂત્રપિંડની કામગીરી ખોરવાઇ જાય છે અને પથી ૧૦% કિસ્સાઓમાં મૃત્યુ નીપજે છે.
સંક્રામક હિપેટાઇટીસઃ હિપેટાઇટીસ A અને E વાયરસ સંક્રામક હિપેટાઇટીસનું નિમિત બને છે. તેના યકૃતને તીવ્ર ચેપ લાગે છે અને આખરે કમળામાં પરિણમે છે.
ગુનીઆ કૃમિ ચેપ (ડ્રેકયુનકયુલિઓસીસ): સન ૧૯૯૦ના શરૂઆતના દાયકા દરમિયાન ભારતમાં અસુરક્ષિત છીછરા તળાવ અથવા વાવમાંથી પાણી પીતા લોકોમાં આ રોગ બહુ સામાન્ય હતો. આપણા દેશમાંથી ડ્રેકયુનલોસિસ નાબૂદ કરવામાં આવ્યો છે. માનવશરીરના નીચેના અંગોમાં તે વસવાટ કરીને ઉછરે છે. તેનાથી કાપા કે ચીરા પડે છે અને ચાલવું મુશ્કેલ બને છે. કોઇ વ્યકિત વાળાકૃમિ ધરાવતું પાણી પીએ ત્યારે તેને આ રોગ થાય છે.
સિસ્ટોસોમિઆસીસ (schistosomiasis) (bilharzias): આ રોગ સામાન્ય પ્રકારના લક્ષણો ધરાવતી જાતિ, પ્રજાતિ કે વર્ગ સંબંધી છે.
લક્ષણો: પેટમાં દુ:ખાવો, મૂત્ર અથવા મળમાં લોહી પડે છે.
ફલૂરોસિસઃ
સ્થાનિક રોગ તરીકે ફલૂરોસિસ ધીમી ગતિએ આગળ વધતી શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં યુવાવર્ગ અને વૃદ્ધોને, અમીરો અને ગરીબોને પંગુ બનાવી દેતી બિમારી છે. પીવાના પાણી, ખોરાક, ટૂથપેસ્ટ/માઉથ રિન્સ જેવા કોસ્મેટિક અને હવા દ્વારા પણ ફલોરાઇડના અતિપ્રમાણથી ફલૂરોસિસ થાય છે આ રોગ માટે પ્રચલિત કોઇ સારવાર નથી અને પીવાનું શુદ્ધ પાણી એ જ આખરી ઉકેલ છે.
હેમીન્થ પેનેસાઇટ (Heminth Panasites): આસ્કારિસ લૂમબ્રીકોઇડસ અને ટ્રાઇફૂરિઆ વાયરસ પીવાના દૂષિત પાણીથી માનવશરીરમાં પ્રવેશે છે. આ ચેપથી સામાન્ય બિમારી ફેલાય છે અને તે કયારેક જીવલેણ નીવડે છે. બિમારીમાં પાંડુરોગ અને આંતરડાની બિમારી સામાન્ય છે.
પાણી અને સ્વચ્છતા સંબંધી રોગોના નિવારણ માટે નીચેના ઉપાયો અપનાવવા જોઇએ.
ખુલ્લામાં હાજત જવાની આદત ટાળવી જોઇએ. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સાર્વજનિક શૌચાલયોના બાંધકામને ઉત્તેજન આપવું જોઇએ. સેપ્ટિક ટેન્કનું બાંધકામ યોગ્ય રીતે કરવું જોઇએ નહિતર ભૂગર્ભ જળ દૂષિત થશે. બ યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પેક કરેલા પીવાના પાણી માટે પેક કરેલા નેચરલ મીનરલ વોટર માટે IS 13428 અને પેક કરેલા પીવાના પાણી (નેચરલ મીનરલ વોટર સિવાયના પાણી) માટે Is 145.43 એમ બે ભારતીય ધોરણો જાહેર કર્યા છે. બન્ને પ્રોડકટો ફરજિયાત પ્રમાણન હેઠળની છે. આ ધોરણોની નિયમિત સમીક્ષા કરવામાં આવે છે અને ગ્રાહકોના હિતમાં તેમજ ટેકનોલોજીના વિકાસને ધ્યાનમાં લઇને તેમાં સુધારા/ફેરફાર કરવામાં આવે છે.
આ ધોરણથી કોઇપણ ઉત્પાદન પ્રક્રિયા અપનાવવા માટેની પૂરતી છૂટ પેઢીઓને મળે છે અને તેથી, આ હેતુ માટે જરૂરી ઉત્પાદન યંત્રસામગ્રી નિર્દિષ્ટ કરવામાં નથી આવી. નિયમસંગ્રહમાં જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓના ઉદાહરણ, ઉત્પાદન, પ્લાન્ટ અને યંત્રસામગ્રી માટેની ક્રમિક આકૃતિઓ, પાત્રો અને ઉત્પાદન પાઇપલાઇનની સફાઇ અને તેને જંતુમુકત બનાવવાને લગતી માહિતી આપવામાં આવી છે.
Is 14543 થી જુદા જુદા ધોરણોમાં આપેલ પરીક્ષણ પધ્ધતિ મુજબ પરીક્ષણ કરવાની અનેક જરૂરિયાતો ઠરાવવામાં આવી છે.
પ્રોડકટનું વિગતવર્ણન: પેક કરેલું પીવાનું પાણી એટલે પેકેજ માટે ઠરાવેલા - ધોરણોને પરિપૂર્ણ કરવા માટે નિસ્તારણ (decantation), નિતાર . (filteration), નિતારના સંયોજન, પાણીને વાયુમુકત કરવું આંતરિક નિતાર, ડેપ્યથ ફિલ્ટર, કાર્ટિજ ફિલ્ટર, સક્રિય કાર્બન નિતાર, પાણીમાંથી ખનીજતત્વો દૂર કરવાની પ્રક્રિયા, પાણીમાં ખનીજતત્વો ફરીથી ઉમેરવાની પ્રક્રિયા, રિવર્સ ઓસ્મોસીસ અથવા એવી બીજી કોઇપણ પધ્ધતિ જેવી પ્રક્રિયાને અધીન હોય તેવા પીવાલાયક પાણીના કોઇપણ સ્ત્રોતમાંથી લીધેલું પાણી. પાણીને એટલા પ્રમાણ સુધી જંતુમુકત કરી શકાય કે પીવાના પાણીમાં હાનિકારક ચેપ ન લાગે.
પેક કરેલા પીવાના પાણીના ઉત્પાદન માટે વપરાતું પીવાલાયક પાણી બોરવેલ જેવા ભૂપૃષ્ઠ જળ જેવા કોઇ સ્ત્રોતમાંથી મેળવેલું પાણી ઉપર જણાવ્ય મુજબ, પેક કરવામાં આવતા પીવાના પાણીના ઉત્પાદનમાં, પાણીમાં ફરીથી ખનીજ ઉમેરવાની પ્રક્રિયા પણ કરી શકાય. આ પ્રક્રિયામાં તત્વો/ઘટકો ઉમેરવાનો સમાવેશ થાય છે. ઉત્પાદક દ્વારા પાણીમાં ફરીથી ખનીજ ઉમેરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય ત્યારે તે હેતુ માટે વપરાતા તત્વો ખોરાક ભેળસેળ નિવારણ અધિનિયમ, ૧૯૫૪ અને તે હેઠળ ઘડેલા નિયમોની આવશ્યકતા અનુસાર ખોરાકની ધોરણ ગુણવત્તા અનુસાર હોવા જોઇએ.
પ્રક્રિયા કરેલા પાણીમાં વપરાશ માટેની ખોરાક સલામતી અથવા યોગ્યતા સાથે કોઇ બાંધછોડ ન થાય તેટલા પ્રમાણ સુધી તેમાંના સૂક્ષ્મ જીવોના નિયંત્રણ માટે રાસાયણિક ઉદ્દીપકો અને/અથવા ભૌતિક પધ્ધતિઓના ઉપાયથી પ્રક્રિયા કરેલું પાણી શુદ્ધ કરી શકાશે. પાણીને જંતુમુકત કરવા માટે અપનાવવામાં આવતી વિવિધ પધ્ધતિઓમાં ઓઝોનીકરણ, પારજાંબલી (uv) પ્રક્રિયા, ચાંદી આયોનીકરણ વિ. અને/અથવા તેના સંયોજનોનો ઉપયોગ થાય છે.
પ્રક્રિયા કરેલું પાણી કોઇપણ વધુ પ્રક્રિયા કર્યા વગર સીધા વપરાશ માટે અનુકૂળ હોય તેવી, ISIપ્રમાણનચિહ્નન હેઠળ પરવાનગી આપેલા પ્લાસ્ટિક મટિરીઅલમાંથી બનતા વિવિધ આકાર/કદ ના સીલબંધ પાત્રોમાં ભરવું જોઇશે. પ્રક્રિયા કરેલા પાણી એવા પાત્રોમાં ભરવા, પેક કરવા અને તેને સીલ કરવા જોઇશે કે તેને ચેડા ન થઇ શકે અને અભેદ્ય હોય. ઠંડા પાણીના જગ, નળ જોડેલા હોય તેવા જગ, સીલ વગરની દોરી ધરાવતા ઢાંકણાવાળી બરણીઓ વિ. જેવા પાત્રો ચેડાથી સુરક્ષિત ન હોય તેમ જ લીકપૂફ ન હોય તેવા પાત્રોને છૂટ આપી શકાશે નહિ.
વિગતવર્ણન અને સ્વાસ્થયલક્ષી આવશ્યકતાઓ: પેક કરેલા પીવાના પાણી માટેના ભારતીય માનક IS 14543 : 2004થી પ્રક્રિયા કરેલા પાણી માટે નીચેની ચાર પ્રકારની આવશ્યકતાઓ ઠરાવવામાં આવી છે:
પેક કરેલું પીવાનું પાણી એટલે પેકેજ માટે ઠરાવેલા - ધોરણોને પરિપૂર્ણ કરવા માટે નિસ્તારણ (decantation), નિતાર . (filteration), નિતારના સંયોજન, પાણીને વાયુમુકત કરવું આંતરિક નિતાર, ડેપ્યથ ફિલ્ટર, કાર્ટિજ ફિલ્ટર, સક્રિય કાર્બન નિતાર, પાણીમાંથી ખનીજતત્વો દૂર કરવાની પ્રક્રિયા, પાણીમાં ખનીજતત્વો ફરીથી ઉમેરવાની પ્રક્રિયા, રિવર્સ ઓસ્મોસીસ અથવા એવી બીજી કોઇપણ પધ્ધતિ જેવી પ્રક્રિયાને અધીન હોય તેવા પીવાલાયક પાણીના કોઇપણ સ્ત્રોતમાંથી લીધેલું પાણી. પાણીને એટલા પ્રમાણ સુધી જંતુમુકત કરી શકાય કે પીવાના પાણીમાં હાનિકારક ચેપ ન લાગે.
પેક કરેલા પીવાના પાણીના ઉત્પાદન માટે વપરાતું પીવાલાયક પાણી બોરવેલ જેવા ભૂપૃષ્ઠ જળ જેવા કોઇ સ્ત્રોતમાંથી મેળવેલું પાણી ઉપર જણાવ્ય મુજબ, પેક કરવામાં આવતા પીવાના પાણીના ઉત્પાદનમાં, પાણીમાં ફરીથી ખનીજ ઉમેરવાની પ્રક્રિયા પણ કરી શકાય. આ પ્રક્રિયામાં તત્વો/ઘટકો ઉમેરવાનો સમાવેશ થાય છે. ઉત્પાદક દ્વારા પાણીમાં ફરીથી ખનીજ ઉમેરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય ત્યારે તે હેતુ માટે વપરાતા તત્વો ખોરાક ભેળસેળ નિવારણ અધિનિયમ, ૧૯૫૪ અને તે હેઠળ ઘડેલા નિયમોની આવશ્યકતા અનુસાર ખોરાકની ધોરણ ગુણવત્તા અનુસાર હોવા જોઇએ.
પ્રક્રિયા કરેલા પાણીમાં વપરાશ માટેની ખોરાક સલામતી અથવા યોગ્યતા સાથે કોઇ બાંધછોડ ન થાય તેટલા પ્રમાણ સુધી તેમાંના સૂક્ષ્મ જીવોના નિયંત્રણ માટે રાસાયણિક ઉદ્દીપકો અને/અથવા ભૌતિક પધ્ધતિઓના ઉપાયથી પ્રક્રિયા કરેલું પાણી શુદ્ધ કરી શકાશે. પાણીને જંતુમુકત કરવા માટે અપનાવવામાં આવતી વિવિધ પધ્ધતિઓમાં ઓઝોનીકરણ, પારજાંબલી (uv) પ્રક્રિયા, ચાંદી આયોનીકરણ વિ. અને/અથવા તેના સંયોજનોનો ઉપયોગ થાય છે.
પ્રક્રિયા કરેલું પાણી કોઇપણ વધુ પ્રક્રિયા કર્યા વગર સીધા વપરાશ માટે અનુકૂળ હોય તેવી, ISા પ્રમાણનચિહ્નન હેઠળ પરવાનગી આપેલા પ્લાસ્ટિક મટિરીઅલમાંથી બનતા વિવિધ આકાર/કદ ના સીલબંધ પાત્રોમાં ભરવું જોઇશે. પ્રક્રિયા કરેલા પાણી એવા પાત્રોમાં ભરવા, પેક કરવા અને તેને સીલ કરવા જોઇશે કે તેને ચેડા ન થઇ શકે અને અભેદ્ય હોય. ઠંડા પાણીના જગ, નળ જોડેલા હોય તેવા જગ, સીલ વગરની દોરી ધરાવતા ઢાંકણાવાળી બરણીઓ વિ. જેવા પાત્રો ચેડાથી સુરક્ષિત ન હોય તેમ જ લીકપૂફ ન હોય તેવા પાત્રોને છૂટ આપી શકાશે નહિ.
પેક કરેલા પીવાના પાણી માટેના ભારતીય માનક IS 14543 : 2004થી પ્રક્રિયા કરેલા પાણી માટે નીચેની ચાર પ્રકારની આવશ્યકતાઓ ઠરાવવામાં આવી છે:
1 ભૌતિક જરૂરિયાતો
2 રાસાયણિક જરૂરિયાતો
3 સૂક્ષ્મ જૈવિક આવશ્યકતાઓ
4 વિકિરણનું શેષ પ્રમાણ
ઉપર જણાવ્યા ઉપરાંત, પેકેજિંગ માટેની આવશ્યકતાઓ પણ ધોરણો દ્વારા ઠરાવવામાં આવી છે એટલે કે ઉત્પાદન માટે વપરાતા પાત્રો અને સામગ્રી IS 15410 અને IS 14543 ની કલમ 9ની આવશ્યકતા અનુસાર હોવા જોઇશે.
ભૌતિક, રાસાયણિક (કીટનાશક સિવાયના) અને સૂક્ષ્મ જૈવિક જરૂરિયાતો (ત્રણ રોગવાહી સિવાય) માટે જરૂરી પરીક્ષણ સાધનો, ઉપકરણો અને રસાયણોની વિસ્તુત યાદી Is 14543 : 2004 માં ઠરાવેલી છે.
આ ધોરણોથી રંગહીન અને પારદર્શક પાત્રોનો ઉપયોગ કરવાનું ઠરાવ્યું છે. તેમ છતાં, અભ્યાસના આધારે, ખોરાક ભેળસેળ નિવારણ અધિનિયમ હેઠળ, પ(પાંચ) લીટર ઉપરના પાત્રોમાં પીવાનું પાણી અને કુદરતી મીનરલ વોટર પેક કરવા માટે પોલીકાર્બોનેટ/PETમાં ૩૩ % આછી વાદળી છાંટ ધરાવતા પાત્રોના ઉપયોગને પરવાનગી આપી છે. આ હેતુ માટે, પૂરા પાડેલા પાત્રોમાં 33 % વાદળી છાંટ ધરાવતા પાત્રોની જરૂરિયાતના સંબંધમાં કન્ટેનર ઉત્પાદકનું પ્રમાણપત્ર સ્વીકારી શકાય.
આ ધોરણોથી, પ્રક્રિયા કરેલા પાણીનો સંગ્રહ, પ્રક્રિયા, હેરફેર, પેકિંગ અને વેચાણ દરમિયાન અનુસરવી જરૂરી હોય તેવી સવાસ્થયપ્રદ સ્થિતિઓ પણ ઠરાવવામાં આવી છે. જેની વિગતો Is 145.43 : 2004ના પરિશિષ્ટ ”ખ”માં આપેલી છે.
આ ધોરણોથી, લેબલને લગતા પ્રતિબંધો પણ નકકી કર્યા છે. લેબલની ચકાસણી કરતી વખતે, લેબલીંગને લગતી તમામ કલમોનું પાલન થયું છે કે કેમ તે ચકાસવામાં આવે છે. વધુમાં, ખોરાક ભેળસેળ નિવારણ અધિનિયમથી આપેલી માર્ગદર્શિકાઓ મુજબ પેક કરેલા પીવાના પાણીના સંબંધમાં ઉત્પાદકને કોઇ જ દાવો છૂટ રહેશે નહિ.
આ ધોરણોથી એવું પણ ઠરાવ્યું છે કે પ્રોડકટની સંગ્રહ આવરદા (shelf life) ઉત્પાદકે ઉત્પાદનગ્રહમાં હાથ ધરેલા અભ્યાસોને આધારે પ્રોડકટ પર જ જાહેર કરીને છાપવાની રહેશે. પ્રોડકટ પર આવરદાની ટકાઉક્ષમતા અંગેનો નિર્ણય ઉત્પાદકે લેવાનો રહે છે. દરેક પ્રકારના/મટિરિયલ ધરાવતા/ક્ષમતા ધરાવતા પાત્રોમાં પેક કરવા માટેના પ્રક્રિયા કરેલા પાણી માટે દરેક ઉત્પાદકે અભ્યાસ હાથ ધરવાના રહેશે.
Is 14543થી, પ્રક્રિયા કરેલા પાણી માટેના ઉત્પાદન માટે કોઇ ચોકકસ પ્રક્રિયા ઠરાવી નથી. તેમ છતાં, વાસ્વતિક વ્યવહારમાં સમાવિષ્ટ કરવાના પગલા સંબંધી માહિતી ધોરણો હેઠળની વ્યાખ્યાઓથી આપેલી છે. હકીકતમાં, પ્રક્રિયા કરેલા પાણીનું ઉત્પાદન Is 14543ની આવશ્યકતાઓ સુનિશ્ચિત કરવા માટે જુદી જુદી પ્રક્રિયાઓ મારફત અશુદ્ધ પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયા છે.
વાણિજિયક ધોરણો ઉપલબ્ધ હોય તેવી ઘણીબધી પ્રક્રિયાઓ છે અને જુદા જુદા ઉત્પાદકો દ્વારા તેઓ અમલ કરવામાં આવતો હોય છે.
પ્રક્રિયા કરેલા પાણીના ઉત્પાદનમાં નીચેની પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે:
પેક કરેલા પીવાના પાણી (પેક કરેલા નેચરલ મિનરલ વોટર સિવાયના પાણી)ને ખોરાક ભેળસેળ નિવારણ અધિનિયમ હેઠળ તા.૨૯મી માર્ચ, ૨૦૦૧ના સરકારી જાહેરનામા ક્રમાંક.જીએસઆર નં.૭૬૦થી ફરજિયાત પ્રમાણીકરણ હેઠળ આવરી લીધેલા છે. ફરજિયાત પ્રમાણન Is 14543 : 1998 ની સામે અમલી બનેલ છે. આ ધોરણના સંબંધમાં સાત(૭) સુધારા બહાર પાડવામાં આવ્યા છે. તેને Is 14543 : 2004 તરીકે સુધારીને જુલાઇ, ૨૦૦૪માં સુધારા ક્રમાંક ૧ પણ બહાર પાડવામાં આવ્યો છે.
મુખ્યત્વે જીવાણુજન્ય ચેપ અથવા ઝેરી તત્વોના વપરાશને લીધે થતા હોય છે. પ્રમાણનાથી એવી ખાતરી મળે છે કે પ્રોડકટ આ બધી સમસ્યાઓથી મુકત છે. બાયૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એવું પણ સુનિશ્ચિત કરે છે કે ઉત્પાદક દ્વારા થતા કોઇ દુરુપયોગને ખૂબ ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઇને કાનૂની પગલા લઇને ભારતીય માનક સંસ્થા (BIS) અધિનિયમ હેઠળ શિક્ષા કરવામાં આવશે. બન્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણન ચિહ્નનનો પરવાનો માત્ર એવા ઉત્પાદકોને જ આપવામાં આવે છે કે જેઓ પ્રોડકટ માટે પરીક્ષણ અને નિરીક્ષણની યોજના દ્વારા ઠરાવેલી હોય તેવી પરીક્ષણ સવલતો પોતાની સંસ્થાની અંદર જ ધરાવતા હોય અને પ્રોડકટની પ્રક્રિયા તેમજ પરીક્ષણ માટે જરૂરી માનવબળ ધરાવતા હોય અને આવી પ્રોડકટ ભારતીય ધોરણોને પરિપૂર્ણ કરતી હોય. બાયૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પરવાનો અપાયા પછી સંબંધિત સ્થળની નિયમિત તકેદારી રાખીને આકસ્મિક મુલાકાત પણ લેવામાં આવે છે અને આખરી ગ્રાહકના વપરાશ માટે મૂકેલી પ્રોડકટ લઇને આવશ્યકતા અનુસાર તેની ચકાસણી કરવામાં આવે છે. પ્રોડકટમાં કોઇ ઉલ્લઘન માલૂમ પડે તો પરવાનો મોકૂફ કરવામાં આવે છે અથવા રદ કરવામાં આવે છે.
સ્ત્રોત: આઈએનડીજી ટિમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020