લૈંગિક કાર્ય એ દુનિયામાં સૌથી જુનો વ્યવસાય તરીકે માનવામાં આવે છે તેનો ભારતમાં અને દુનિયાભરમાં એક લાંબો ઇતિહાસ છે.
બ્રિટીશ ચિત્ર દ્વારા લિંગ અને લૈંગિકતા સયનખંડ માની અનૈતિકતા છે. લૈંગિકતા એ પાપ છે અને દેશ નિકાલ કરવુ એવુ વિકટોરિયન સદાચારે રજૂ કરેલું. આઝાદી પછી, બ્રિટીશ કાયદો ફેરફાર વગર અને પછીના કાયદા ને ગ્રહણ કર્યા જેમાં અનૈતિક વ્યાપાર નિરોધક અધિનિયમ (ITPA) નો સમાવેશ છે અને વેશ્યા વ્યવસાયને અને ભારતીય સંહિતા કલમ ૩૭૭ ને નિયંત્રિત કર્યું. જેણે સમલૈંગિક સંબંધોને ગેરકાયદે કરવ્યા હતા.
અવેધ વ્યાપારનું સાથ વ્યાપારનું સત્ય
નેપાળની ૧૩ વર્ષની મીરાને ભારતમાં ઘરકામ કરવાને બહાને લાવવામાં આવી હતી તેણીને પૉકલેડ રોડ પરના વેશ્યા ઘરમાં લાવવામાં આવી જ્યાં હજારોની સંખ્યામાં જુવાન સ્ત્રીઓને લાઇનમાં પ્રાણી સંગ્રહાલયની જેમ પ્રદર્શિત કરવામાં આવે છે. એના પિતાને અવેધ વ્યાપારી દ્વારા ઠગવામાં આવ્યા હતા. જ્યારે તેણીએ લૈંગિક સંબંધ માટેના પાડી ત્યારે નવી છોકરીઓના નાકારને તોડવા માટે જે અત્યાચાર અંધારી સાંક્ડી ગલ્લી જેળી જગ્યાએ કરવામાં આવે છે તે તેના પર કરવામાં આવ્યો. તેણીને અન્ન તથા વિના પાણી નાની બારી વાળી જગયામાં બંધ કરવામાં આવી. ચોથા દિવસે મેડમનો એક ગુંડા ઠગે તેણીને કુસ્તીમાં કેમ પછાડે તેમ તેણીનું માથુ જ્યાં સુધી તે બેભાન થઈ ત્યાં સુધી કોંક્રીટ પર પછાડયુ. જ્યારે તેણી ભાનમા આવી, તે નગ્ન હતી, તેણીને નેતરની ઓટીથી મારવામાં આવી અને તેણીના યોનીમાં ચિકણા પદાર્થની સાથે લાલ મરચુ તથા કાળા મરીનો ભુકો ઘુસાડવામાં આવ્યો. પાછળથી ગુંડા દ્વારા તેના પર બળાત્કાર કરવામાં આવ્યો. પાછળથી તેણી તેઓની માંગણીઓનું પાલન કરવા લાગી, મેડમે મીરા ને કહેવુ કે તેણીને વેશ્યા ઘરમાં ૫૦૦૦ રૂપિયા (આશરે ૧૭૦૦) માં વહેંચવામાં આવી હતી જ્યાં સુધી તેણીને પૈસા સુકવતી નથી ત્યાં સુધી તેણીએ કામ કરવુ પડશે. મીરાને ગ્રાહક માટે વહેંચવામાં આવી જે તેણીના દલાલ બન્યા
બીજાના વાપરેલ વાપરેલ ઉપકરણોનો વાપર એચ.આય.વી માટે નું એક પ્રતિકુલ સ્વાસ્થય પરિણામ છે , જે બીજા પણ સામેલ છે.
એક જાગતિક સતેક્ષ સ્થિતી
ભારતમાં છે? હા
નગરો: ઇન્જેક્શન દ્વારા માદક પદાર્થોનો પ્રયોગ કરનારાઓમાં એચ.આય.વીનુ સંક્રમણનું પ્રમાણ તેજીથી મહાનગરો જેવાકે ચેન્નઈ, મુંબઈ અને દિલ્લીમાં વધ્યુ છે. (નકશો, ૨૦૦૫, NACO ૨૦૦૫)
પુણે :NACO એ તાજેતરમાં પુણેમાં ઓરલ સબ્સિટ્યુટ કાર્યક્રમ અમલમાં આણ્યો છે, તે દર્શાવે છે કે પુણેમા IDUs છે.
પૂર્વોત્તર ભારત : મણિપુર અને નાગાલેંડમા IDUs જનસંખ્યાના ૧.૯% - ૨.૭% છે.
અન્ય :NACO નું રાષ્ટ્રિય સર્વેક્ષણ બનાવે છે કે IDUs હવે નાના શહેઅરો તથા ગ્રામીણ ભાગમાં ફેલાઇ રહ્યા છે.
IDUs અને એચ.આય.વી
દેશમા મોટા મતભેદ IDU સમુદાય એચ.આય.વીના દર વિશે જોવામાં આવે છે.
દેશના બાકીના ભાગમાં IDUs ની લગાતાર વૃદ્ધિથી એચ.આય.વી નો પ્રભાવ વધ્યાનું જોવામાં આવે છે. ઉત્તરપૂર્વીય રાજ્યોમાં ગયા ચાર વર્ષોથી ધીમે ધીમે સોધુ થતુ દેખાવે છે પણ ઉત્તર પૂર્વીય રાજ્ય જેવાકે ઇમ્ફાલ, બિશનપુર અને ટુએનસાંગમાં દર હજુ ઊંચુ છે.
સાર્વજનિક સ્વાસ્થય કાળજી લેવારના મુજબ IDU ની આબાદી વાળા શહેરોમાં એચ.આય.વી નો પ્રસાર ૫% મહત્ત્વપૂર્ણ સાર કરતા ઉપર છે. (NACO 2004)
IDUs અને એચ.આય.વી
મણિપુર
લૈંગિક કાર્ય અને IDU
કોલક્ત્તા અને IDU
ચેન્નઈમાં અને IDU
મોટે ભાગે પુરૂષ જે વિરોધી- કામોતેજક દેખાડવા માટે સ્ત્રી પરિધાન કરે છે. વિષમલિંગી બંને લિંગ કે જાતિના લક્ષણો અને ઇન્દ્રીયોવાળું ઉભયલિંગી અસ્પષ્ટ જનનેન્દ્રિયો સાથે જન્મ થયેલ મનુષ્ય. દા.ત. લિંગ અને અંડાશય સાથે જન્મ થયો. ટ્રાન્સ સેક્શ્યુઅલ: લિંગ પરિવર્તનાત્મક વ્યક્તિ ને તેમની શારિરીક રચનામા રહેલા લિંગ બાબત સમસ્યા ઉદભવે છે. તેઓને સતત એવો ભાસ થાય છે કે તેઓના ભુલથી ખોટા શરીરમાં જન્મ થયો છે. આવા લોકો વારંવાર લિંગ બદલ કરવાના પ્રયત્નશીલ હોય છે જેથી કરીને તેમને સ્વઈચ્છા અનુસાર શરીર સાથે જીવી શકાય. નિર્વાણ સમુદાયના વ્યક્તિ, એક અર્થમા આવા લોકોના ઉદાહરણ છે. આ સમુદાયના વ્યક્તિ ચિકિત્સા માર્ફત પોતાનુ લિંગ બદલ ઘડવામાં આવેલો હોય છે. ડ્રેગ ક્વીન- સાટલા કોઠીસના: આવા પ્રકાર પુરૂષો ઇતર પુરૂષો સાથે સંબંધ પ્રસ્થાપિત કરવા માટે અથવા તેઓને આકર્ષિત કરવા માટે સ્ત્રીવેશ પરિધાન કરતા હોય છે.
પશ્ચિમી સમાજ : ઉદા. યુનાઇટેડ કિંગડમ યુ.એસ.એ પશ્ચિમી સમાજમા બે લિંગ વર્ગ સ્ત્રી અને પુરૂષ અસ્તિત્વમાં છે. તેમ છતાં લિંગ પરિવર્તનાત્મક સમાજની કલ્પના ને વ્યાપક રૂપમાં સ્વિકારવામાં આવી છે. પશ્ચિમી જગતમાં ટ્રેન્સવેસ્ટાઇટસ ડ્રગ ક્વીન ટ્રાન્સસેક્યુઅલ અને હર્માફ્રેરોડાઇટીસ આ બધીજ શ્રેણી માન્યતા પ્રાપ્ત છે. તેમ છતા તેઓનો હંમેશા સ્વિકાર અથવા આદર થતો નથી.
ઓમાન - ઝેનિથ : ઝેનિથ આ વચ્ચેનો વર્ગ એતલે નહિ પુરૂષ કે સ્ત્રી એવુ માનવામાં આવે છે. ઇસ્લામ ધર્મ મુજબ તેઓને પુરૂષોના સર્વ હક્ક આપવામાં આવે છે. તેમ છતા ઝેનિથ ને ત્રીજો પંથ માનવામાં આવે છે.
ભારત: કિન્નર /અલી : ભારતમાં કિન્નર /અલી એઓને તૃતીય પંથી માનવામા આવે છે તેઓને પુરૂષ અથવા સ્ત્રીમાં ગણતરી થતી નથી આ લોકો જન્મથી અને શરીર રચનાથી પુરૂષ હોય છે પણ તે ભુમિકા માત્ર સ્ત્રીઓની ભજવે છે. કિન્નરને કાંઇક પ્રદાન કરવામાં આવ્યા છે પણ તે ભારતીય કાયદામાં નહી.
કિન્નર અને મુસ્લિમ ધર્મ: કિન્નર આ પંથ ને મોટે ભાગે હિંન્દુ ધર્મમાંજ જોવામા આવે છે પણ ઇસ્લામ ધર્મમા પણ તેઓનું સ્થાન છે. મોગલ સામ્રાજ્યમા સ્ત્રીઓનું રક્ષા કરવાનું કાર્ય તેઓ દ્વારા કરવામાં આવતુ.
ઝિયા ઝેપરી જ્યારે હૈદરાબાદ કાર્યરત હતા ત્યારે તેઓએ કેટલાક માન્યવર લોકોના ઘરમા કિન્નર ઓને સેવક તરીકે કાર્ય કરતા જોયા.
આજના કાળમા ભારતમાના : તૃતીયપંથી જમાતના લોકો નીચે જણાવેલ ત્રણ માર્ગે આજિબિકા મેળવે છે.
૧) શુભપ્રસંગે આશિર્વાદ આપિને,
૨) ભીખ માંગી
૩) લૈંગિક વ્યવસાય
તૃતીયપંથી પરિવર્તનાત્મક વર્તન વાળી વ્યક્તિ માટે ભારતમા કાયદો કિન્નર ઓને થોડા હક્ક છે પણ તે ભારતના કાયદામા નહિ. કિન્નરને મતદાનનો, લગ્નનો અને તેઓના નામે સંપત્તિ લેવાનો અધિકાર છે. આરોગ્યસેવા, શિક્ષણ અને રોજગાર મેળવવો અશક્ય છે. ભારતીય કલમ ૩૭૭ મુજબ એવો કોઇપણ સંભોગ સ્ત્રી અને પુરૂષ વ્યતિરિક્ત હશે તો તે દંડનિય ગુનો કરશે. આ કાયદો ૧૮૬૦ મા અંગ્રેજો એ અમલતા આણ્યો હતો.
એક કિન્નર નો મનોગત : વિદ્યા : Vidya હું ૩૯ વર્ષની છુ અને મે હોટલ મેનેજમેન્ટ આ વિષયમા ઉચ્ચ મહાવિદ્યાલય માંથી શિક્ષણ લીધુ છે મને હૃદયના મૂળમાંથી જ સ્ત્રી થવાની ઇચ્છા હતી અને એટલેજ હું ૧૬ વર્ષની હતી ત્યારે એક સવારમા લિંગ પરિવર્તન માટે ગઈ.
હજી પણ હું ૬ થી ૭ કિન્નર ઓની સાથેજ રહુ છું તેઓ મારા શિષ્ય અથવા અનુયાયી છે અને હું તેઓની ગુરૂ છું હું શિક્ષિત છું પણ મારો સાથેના મોટા ભાગના લોકો અશિક્ષિત છે. સમાજના ૯૮% કિન્નર અશિક્ષિત હોય છે અને તેઓને શું કરવું તે સમજાતુ નથી.
કાજોલ :હું ૨૧ વર્ષની છું અને ત્રણ વર્ષ પહેલા હિજડો બની અમો ભારતમાં ક્યાંય પણ સરળ રીતે લિંગ પરિવર્તન ચિકિત્સા કરી શકતા નથી તેની ઉપલબ્ધતા જ નથી માટે મે ખતનો કરાવ્યો. અમોને કિન્નર ઓને આજિવિકા માટે બે જ રસ્તા ઉપલબ્ધ હોય છે. ભીખ માગવી અથવા લૈંગિક વ્યવસાય કરવો. હું લૈંગિક વ્યવસાય કરૂ છું અને હું કઈ ખરાબ કાર્ય રહી છું એવુ મને લાગતુ નથી મને હંમેશા સ્ત્રી વેશ પરિધાન કરવો ગમે છે. હું એક અર્ધસરકારી સંસ્થામા કામ કરૂ છું જે હિજદાઓ માટે કામ કરે છે.
ફામિલા: હું એક સંસ્થાની સ્વંય સેવિકા છુ. આ સમુહ હિજદાઓ માટે ઉત્સવોનું આયોજન કરે છે. ગયા વર્ષે અમારા ઉત્સવમાં પોલીસોએ અમોને ખૂબજ ત્રાસ આપ્યો અમોને એમ લાગે છે કે આ ઉત્સવ અમો એ ઉજવવો જોઇએ.
જો હિજદાની ઉત્પત્તિ ખૂબજ પૂર્વી થઈ હશે તો પણ કાયદો ફક્ત સ્ત્રી અને પુરૂષ માટે છે. અમોને રેશન કાર્ડ, પાસપોર્ટ અથવા મતદાન કાર્ડ પણ મળતો નથી.
તૃતીય પંથી: ભેદભાવ : સરલા આ જગતમા કોઇપણ પ્રકારના ઓછપ સાથે જન્મવુ એટલે ભેદભાવ વિચિત્ર પરિસ્થિતીનો સામનો કરવો પડે. હું આવિ પરિસ્થિતીમા અશિક્ષિત મોટો થયો. શાળામા દાખલ કર્યો નહિ કારણ હું બીજા કરતા અલગ છું એમ લોકોનું માનવુ હતુ. મને વાંચવા લખવાનો શોખ હતો તો પણ મારે તેનાથી વંચિત રહેવુ પડ્યુ. મારી પાસે ઉદર નિર્વાહ નુ કોઇ સાધન ન હોય મારે નિર્જન સ્થળે ઉભા રહી પુરૂષોને બોલાવી તેઓનુ લૈંગિક સમાધાન કરવા લાગી સમાધાન થયા બાદ તેઓ જે આપના તેનાથી ઉદર નિર્વાહ કરવા લાગી હવે મારી ઉમર થઈ છે. મારૂ જીવન વધુ ખડતર બન્યુ છે. હવે હું અનધિકૃત કામ અથવા ભીખ માગવા શિવાય કાઈ કરી શકતી નથી. હુ મનુષ્ય નથી કે? સ્ત્રી અને પુરૂષોનેજ ફક્ત મનુષ્ય તરીકે જીવવાનો હક્ક છે? આપણે માણસાઈ શા માટે ઘુમાવિસે છીએ?
સંધ્યા : ઉમર ૫૦ વર્ષ જન્મ સ્થળ કોલકત્તા : હું કોલકત્તામા મારા કુટુંબીશો સાથે રહુ છું. મારા કુટુંબ મા બે ભાઈ અને ત્રણ બહેનો છે. હું નાની હતી ત્યારે મને છોકરીઓનો વેશ પરિધાન કરવો, નાચવુ તથા સૌંદર્ય પ્રસાધનો વાપરવા ગમતા. જ્યારે મે નાટકોમાં કર્યુ ત્યારે મારી સ્ત્રી પાત્ર ભજવવા નિમણુંક થતી.
હું દિલ્લી આવ્યો તે પછી મારા પિતાનુ મૃત્યુ થયુ. ત્યારે હું કિન્નર ની ટોળીમા સામેલ થયો હું મારો પતિ (ગિરીયા) મારી મા અને બહેન એક સાથે રહેતા. ગયા ૧૫ વર્ષથી હું ગિરીયા સાથે જ રહુ છુ હું કિન્નર ના સમુહમા કામ કરૂ છું. મારો પતિની મુલાકાત પહેલા બે વાર લગ્ન થયા છે. મારી આવિ શારિરીક સ્થિતી આવી હોવાથી મારી પત્નીઓને ગર્ભ રહ્યો જ નહી. હિજડો હોવાથી લોકો એ મારેલ મહેણાઓને દુરલક્ષ કરવા રહ્યા. હું તેઓના શબ્દો પર ધ્યાન આપતી નથી.
મારી નાની મોટી સમસ્યાના નિરકારણ માટે હું સહારા ’ટ્રાન્સ જેન્ડર પ્રોજકટ’મા જાવ છું. દારૂ અને માદક પદાર્થના વ્યસની માટે સહારા કામ કરતુ હોય મે ત્યાં મારા દારૂના વ્યસન પર ઉપચાર લીધો. ત્યાં મારા માટે એક સલાહકાર નિમવામાં આવ્યો જેણે મને સુરક્ષિત સંભોગ વિશેની જાણકારી આપી. મારા વર્તન ને લીધે મને એચ.આય.વી હોવાની શંકા છે. સુધી મે તપાસ કરાવી નથી મારા મનની તૈયારી થયા પછી સહારા મારી તપાસ કરશે.
ચેન્નઈમાં ના તૃતીય પંથી
મુંબઈના તૃતીય પંથી
હમસફર ટ્રસ્ટ પુરૂષ વેશ્યાપર સંશોધન કરે છે.
ભારતમાંના તૃતીય પંથી અને એચ.આય.વી : બાળકના જન્મ અને લગ્ન સમયે પરંપરા અનુસાર કિન્નર ઓ કામ કરે જ છે પણ જીવન નિર્વાહ માટે તેઓએ દેહ વિક્રી કરવીજ પડે છે. અસુરક્ષિત લૈંગિક સંબંધો કરવાથી તેઓમા એચ.આય.વી નું જોખમ ખુબજ રહેલુ છે. કૉન્ડમનો વાપર ન કરવાને કારણે તેઓમા એચ.આય.વી સંક્રમણ થઈ શકે છે. અસુરક્ષિત લૈંગિક સંબંધ ને લીધે ૩૩% હિજદાઓમાં એચ.આય.વી નુ સંક્રમણ જોવા મળ્યુ છે.
તૃતીય પંથી સોથે કામ કરનારી સંસ્થા: સહારા www.saharahouse.org એ જે લોકો વ્યસન અને એચ.આય.વી/એડ્સ જોવી પરિસ્થિતીનો સામનો કરી રહ્યા છે તેઓને સમર્થ બનાવવાનું કાર્ય કરે છે. સહારા પુરૂષો, સ્ત્રીઓ, બાળકો અને તૃતીય પંથી જેવા સમુદાય માટે યોજનાઓ ચલાવી રહયાઅ છે. સહારા દિલ્લી, મુંબઈ, પુણે, હૈદરાબાદ અને મણિપુરમાં કામ કરે છે અને દરવર્ષે તેઓ ૩૦,૦૦૦ લોકોને સેવા આપે છે.
એસિયા પેસિફીક નેટવર્ક એ વેશ્યાઓ માટે છે. જે તેઓને સુરક્ષિત કરે છે. અને તૃતીય પંથી સમુહના અધિકારોને એશિયામાં પ્રોત્સાહીત કરે છે www.apnsw.org.
હમસફર ટ્રસ્ટ ૧૯૯૪ થી MSM અને TG સમુહને સેવા આપે છે. www.humsafar.org હમસફરનું ધ્યેય વાકય લૈગિંક અલ્પસંખ્યકોને અધિકારો અને સ્વાસ્થય વિશે પ્રોત્સાહીત કરવા તથા કામુકતા તર્ક સંગત દૃષ્ટીકોણ ને બઢાવો આપવો". મુંબઈમાં કામ કરે છે.
એમ એસ એમ ? એમ એસ એમ નો અર્થ શું?
બે પુરૂષોની વચ્ચે લૈંગિક સંબંધ રાખે તે. થોડા, પણ બધાજ એમ એસ એમ ને સમલૈંગિક ના રૂપમાં ઓલખી શકાતા નથી.સમુદાયનો વર્તનના આધાર ને બદલે વર્ણન કરી ઓળખવાની એક રીત છે.
એમ એસ એમ અને એચ.આય.વી.: મોટાઅ ભાગે આવા શબ્દોનો ઉપયોગ પરસ્પર કરવામાં આવે છે.
શા માટે એમ એસ એમ અને એચ.આય.વી વિશે વાત કરવી? સમલૈંગિક અધિકાર આંદોલન એ ઈતિહાસિક
અથડામણ ..
એચ.આય.વી વિશાણું માંથી સ્વતંત્ર થવું.
ઉત્તેજીત કરવા માટે:બન્ને સાધારણ રીતે એમ એસ એમ લોકોમાં લાંછન લગાડવાના કાર્યને ઓછુ કરવા માટે ગતિશીલ કરે છે.
એચ.આય.વી સંક્રમક રોગચાળાના પ્રારંભિક વર્ષોમાં વિશ્વના:એચ.આય.વી ને સમુદાયમા મર્યાદા વિના લૈંગિકતાથી ઉત્પન્ન થયુ એમ જોવાતુ. યુ એસના રોગ નિયંત્રણ કેંદ્ર એ એવી ઘોષણા કરી કે એચ.આય.વીનો ખતરો મહિલાઓ તથા વિષમ લૈંગિક પુરૂષોને નથી.ઘણા ધાર્મિક રૂઠી ચુસ્તોનું એવું માનવું હતુ કે એમ એસ એમના અનૈતિક વ્યવહારને દંડીત કરવા માટે એચ.આય.વી ની સજા કરી છે.
એચ.આય.વી માટે કહેવાનુ:અહિં સુધી ચિકીત્સક અધિકારી અને વૈજ્ઞાનિકો દ્વારા સમલૈંગિક પ્લેગ, સમલૈંગિક કેન્સર, સમલૈંગિક રોગ પ્રતિકારક સંબંધિત (Grid), સમલૈંગિક સમજોતા લક્ષણ જેમ ૧૯૮૦ માં પ્રગતી થઈ.
વિજ્ઞાનીક જ્ઞાન વધ્યું થયુ. વૈદ્યકીય સંશોધનથી જણાયુ કે એક વિષાણુ એચ.આય.વી નું કારણ બને છે.
એચ.આય.વી સંક્રમણ માટે બીજા જોખમી સમુહમાં IV માદક પદાર્થ વાપરનાર અને વેશ્યા વ્યવસાયિકો ઉપર આવી રહ્યા છે, પણ ઇન્દ્રિયનુ ભાન રાખનારા ઓછુ જોખમ લેનારાઓનો સમુહ પણ સમાજમાં છે. પણ કલંક, ભય અને ભેદભાવની વચ્ચે એમ એસ એમ રહે છે.
૧૯૮૦ના દશકમા એચ.આય.વી ઇતિહાસિક સંદર્ભમા ઉભરીને આવ્યુ.
૨૦ મી સદીમા જગને જાગીને જોયું કે સમલૈંગિક પુરૂષો અને મહિલાઓના અધિકારો ને વિશ્વસ્તરે ઓળખવાની શરૂઆત થઈ છે. ઘણા રાષ્ટ્રોમાં સમલૈંગિક વર્તનને અપરાધી તરીકે ગણવામાં આવે છે. પણ જેમ ૨૦ મી સદીમા પ્રગતી થઈ સમલૈંગિકતાને દૃઢપણે જગતભરમા ઘુનેગાર તરીકે લેખતા નથી- ગ્રીસ, બ્રિટેન, ઇઝરાયલ, ચાડ વગેરે રાષ્ટ્રોમાં.
સ્ટોનવાલ તોફાનો: ૧૯૬૯ મા પોલિસે ગૈરપાયદે રિતે સ્ટોનવલિમા, ન્યુયાર્ક શહેરના જાણિના સમલૈંગિક પ્રતિષ્ઠાન પર છાપા માર્યા અમેરિકા સમલૈંગિકના અધિકારોની લડાઈ ઝબકારાની શરૂઆત થઈ.
સમુહને ગતિશીલ બનાવ્યું : કલંક વિશે લડવું અને આધાર આપવો: આધુનિક સમલૈંગિક અધિકાર આંદોલન અધિકાર આંદોલનનો ઝબકાર ૧૯૬૦ મા અને ૧૯૭૦ મા ફળદ્રુપ જમીન તૈયાર કરવામાં આવી, એચ.આય.વી. ચળવળને ગતિશીલ કરવા ૧૯૮૦મા સંગઠનની રચના કલંક વિશે લડવા અને એચ.આય.વી સંક્રમિક લોકોને આધાર આપવા માટે કરવામાં આવી.
પણ હજુ થોડુ કામ કરવાની જરૂર છે.સમલૈંગિક વર્તન હજુ પણ ઘણા દેશો તથા પ્રાંતમાં ગેરકાનુની ગણાતુ હોય એચ.આય.વી સંક્રમણ દર ત્વરિત તૈયાર થાય છે.વધુ કરીને ઉત્તર અને પૂર્વ અફ્રીકામાં મધ્યપૂર્વ અને ભારતમાં અક્રિકા અને મધ્યપૂર્વમાં, સજા કારાવાસથી મૃત્યુ સુધી થાય છે.
ભારતમાં અને એમએસએમ નુ અપરાધીકરણ:ભારતિય દંડ સંહિતાની ધારા ૩૭૭ મુજબ કોઇપણ પુરૂષ, સ્ત્રી અથવા પ્રાણી સાથે પ્રકૃતિના નિયમ વિરોધ જઈ જાતિય સંભોગ કરે તો તે પ્રતિબંધક છે.
જેની સ્વતંત્ર રીતે કેવી વ્યાખ્યા કરવામાં આવે છે કે જો વિષમલિંગી જોડી ગુદા અથવા શરૂઆતમા સમલૈંગિક સ્ત્રી અને પુરૂષોને કાયદેસર કરવા માટે ત્રાસ આપવામાં આવતો.
ભારતમા એમએસએમ ના જીવન પર સમલિંગી વર્તનનો અપરાધીકરણનો પ્રભાવ છે.
મોટે ભાગે એવુ માનવામાં આવે છે કે ધારા ૩૭૭ નું પાલન હવે થતુ નથી પણ હકીકતમાં તે પહેલેથી જ ગુનારહિત છે.
તેમ છતાં, સહેવાલો છે કે સમલૈંગિક સમુદાયમા એચ.આય.વી નું રોકથામ કરનાર કાર્યકર્તાઓને અને MSM ને આ કાયદો કાયદેસર રિતે ત્રાસ પહોંચાડે છે.
લખનૌ ૪- શું તેઓ અમારી પથ્થરની દિવાલ બનશે?
૨૦૦૧માં લખનૌ અને ઉત્તર પ્રદેશમાં બે સ્વંયસેવક્ના જે MSM અને એચ.આય.વી મા કાર્ય કરે છે. ત્યાં પોલીસ અધિકારીઓ એ છતામારી ૪ કાર્યકર્તાઓની ધરપકડ કરી હતિ.
તેઓના વકિલના કહ્યા પ્રમાણે ચારો પર ૩૭૭ ની કલમ ને આવરી લેનાર ઘણા બધા ગુનેગારી કૃત્યો કરવાના આરોપ લગાણ્યા, તેઓને વારંવાર મારવામા આવ્યા, ગંદુ પાણી પિવા માટે આપ્યુ તથા ખાવાનુ આપ્યુ નહિ. પોલીસના વરિષ્ઠ અધિકારી શ્રી. બી.બી બક્શી એ સાર્વજનિક રૂપે કહ્યુ કે તો એવુ ઇ રહે છે કે સમલૈંગિકતા જે ભારતીય સંસ્કૃતીની વિરૂદ્ધ છે, તેને જડમૂળથી નાબૂદ કરશે.
લખનૌના ચાર પ્રકરણોનો પ્રભાવ: ચારમાંથી ત્રણ ગિરફ્તાર લોકોને સંતે ૪૫ દિવસ પછી જેલમાંથી છોડવામાં આવ્યા અને ચોથાને જમીન વગર ૭ મહિના સુધી રોકી રાખવામાં આવ્યા. આ ઘટનાથી સમલૈંગિક પુરૂષો અને સ્ત્રીઓના મુદ્રાઓને ભારતમા અને આંતરરાષ્ટ્રીય સ્તર પર લોકોનું ધ્યાન દોર્યુ; ખાસ કરીને ૩૭૭ કલમનો ઉપયોગ ગેરકાયદેસર રીતે MSMની વચ્ચે એચ.આય.વી અને સ્વાસ્થય ક્ષેત્રમાં કામ કરનાર આઉટ રીચ કાર્યકરો ને હેરાન કરવામાં થયો.
માનવ અધિકાર સમુદાયની પ્રતિક્રિયા: ગેરસરકારી સંગઠના મારફત એચ.આય.વી/ એડ્સનું પ્રસાર રોકવાનું મહત્ત્વનું કાર્ય કરનાર આઉટરીચ કાર્યકર્તાઓને હેરાન કરવામાં ૩૭૭ કલમનો દુર ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે રાષ્ટ્રિય એડ્સ પરિષદના અધ્યક્ષે પોતાની ક્ષમતામા કાર્ય કરવાની જરૂર છે. કલમ ૩૭૭ એ ફક્ત મૂલભૂત ગોપનિયતા ને માટે માનવ અધિકાર ૩ ઉલ્લંઘન કરે છે, જેમ છે તે રીતે સ્વતંત્રતા વ્યક્ત કરવામાં મર્યાદા આપે છે- સમુહ જેને એચ.આય.વી/એડ્સ નું જોખમ વધુ છે તેઓ સાથે- આ પણ એક સાર્વજનિક સ્વાસ્થય માટે જોખમ ભર્યું છે.આ કમનસિબ ઘટના તીવ્ર છે અને તત્કાલ આપણી સરકાર પર રદ્દ કરવા માટે ખાતરી કરાવિ જરૂરી. માનવ અધિકારીઓએ લખનૌના ચાર લોકોની ઘટના વિશે અહેવાલ દ્વારા પ્રધાનમંત્રી મનમોહનસિંહ ને પત્ર ધ્યાન આપવા જણાવ્યું.
તો ફરી પાછું શા માટે MSM અને એચ.આય.વી? સામાજીક અને ઐતિહાસિક સંદર્ભતા MSM સમુદાયમાં એચ.આય.વી/એડ્સ ની સામેની બડાઇ ભારતમાં અને જાગતિક એમ બંજો સ્તર પર સમજવતિ જરૂર છે. અને કલંક, ભેદભાવ તથા સિમાંતર ના પડ નીચે છુપાવવું નહિ.
એક મોંટુ ચિત્ર - MSM અને એચ.આય.વી/એડ્સ દુનિયાભરમા મોટે ભાગે દુનિયાભરમા એચ.આય.વી સંક્રમણ વિજાતિય લૈંગિક (પુરૂષ સ્ત્રી) યૌન સંબંધો ના માધ્યમથી પ્રાપ્ત થાય છે.
તેમ છતા થોડી ઘણી જગ્યાએ જેમકે કેનેડા, US, UK ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં એચ.આય.વી નવા સંક્રમણની ગણના MSM સમુદાયમાં બહુમતિમાં જોવામાં આવે છે.
લેટીન અમે રોકામાં MSM સમુદાયમાં ૨૫% નવા એચ.આય.વી સંક્રમણ થયા નુ અનુમાન છે.
૨૮% એચ.આય.વી સંક્રમિત બેંન્કોકના લોકોમા, થાઇલેન્ડનુ માનવું છે કે તે MSM માં છે, અને એચ.આય.વી પ્રસાર સેનેગલ (પ.આફ્રિકા) ની તુલનામાં ૨૨% છે.
MSM લોકોમાં એચ.આય.વી સંક્રમણનું વિશ્વવ્યાપી અંદાજ કાઢવો મુશ્કેલ છે કારણ કે અહિં સમલૈંગિક વર્તન ને લાંછન ના રૂપે જોવામાં આપતુ હોય ઘણી સંસ્કૃતિમાં તેઓ છુપાતા રહે છે.
MSM અને એચ.આય.વી/એડ્સ ભારતમાં આંકડા સાથે માહિતી
૬.૪% એચ.આય.વી નો પ્રસાર MSM દિલ્લીમાં (૨૦૦૬). (૨૦૦૮ વૈશ્વિક એડ્સ બીમારી પર UNAIDS નો રિપોર્ટ)૨૫% એચ.આય.વી નો પ્રસાર શહેરી ક્ષેત્રોમાં WHO દ્વારા કડક દેખરેખ હેઠલ સંકિત કરવામાં આવ્યું (૨૦૦૪).મોટા ભાગના શહેરી ક્ષેત્રોની બહારના ભાગમાં MSM માં ૫.૭% પ્રસાર (૨૦૦૫) (એચ.આય.વી અને એડ્સ મહામારી પર જાગતિક સ્વાસ્થય સંગઠના એ સત્યના આધારે રજુ.)
MSM અને એચ.આય.વીના જોખમની વાસ્તવિકતા: MSMને એચ.આય.વી સંક્રમણનુ જોખમ નથી કારણ કે
પણ MSM ને જોખમ છે કારણ કે મોટી સંખ્યામા ગુદા દ્વારા લૈંગિક સંબંધમા સંચારણનુ જોખમ રહે છે. ઇતિહાસ કંડોમનો વાપર આદર્શ નથી બનાવ્યો (ગર્ભધારણના જોખમ માટે સુરક્ષિત)
MSM માં માદક પદાર્થ/ દારૂનો વાપર વધ્યો. પહેલેથી ચાલ્યા આવતું કલંક અને ભેદભાવના વર્તનને લીધે છુપિ રીતે કાર્ય કરવુ.
શું ભારત MSM ની જરૂરિયાતો વિશે જાગૃત થશે? : હા પણ ધીમે. ભારતમાં પહેલીવાર રાષ્ટ્રવ્યાપિ ’સમલૈંગિક ગર્વ’ કાર્યક્રમનું દિલ્લી, બેંગલોર અને કોળકત્તામાં આયોજન કરી ઉજવણી કરવામાં આવી.
ધારા ૩૭૭ ની વિરૂદ્ધ લડાઈ: નાઝ ફાઉન્ડેશન, વકિલોએ સમુહમા ધારા ૩૭૭ ની વિરૂદ્ધ આ ભેદભાવ માટે કાયદો બનાવવા વકિલાત શરૂ કરી.
૨૦૦૮ મા મેક્સિકોમાં એડ્સ પરિષદ નું આયોજન કરવામાં આપ્યુ ત્યારે ભારતના સ્વાસ્થય મંત્રી શ્રી સંબુયની રામદોસે જાહેરમા ધારા ૩૭૭ રદ્દ કરવા બાબત મંતવ્ય આપ્યુ હતુ. ધારા ૩૭૭ ની વિરૂદ્ધ કેસ અદાલતની સામે ફરીથી ૧૮ સપ્ટેંબર ૨૦૦૮ માં મુકવામાં આવશે.
ભારતમાં એનજીઓ અને બીજા ગ્રુપ એમ એસ એમ મુદ્દા પર કામ કરે છે
વેબસાઈટ/સંસાધન
ભારત અને પુનામાં એચ.આય.વી અને પરિક્ષણની વધુ માહીતી માટે: www.wakeuppune.ઓર્ગ
સ્ત્રોત:આરોગ્ય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/15/2020