20 ગ્રામ ઘઉંના દાણામાં મીઠું મિકસ કરી 250 ગ્રામ પાણીમાં બાફી લો. જ્યારે સુધી પાણીની માત્રા એક તિહાઈ ન રહી જાય. એને ગરમ-ગરમ પી લો. સતત એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી ખાંસી ચાલી જાય છે.
ઘઉંથી બનેલું હરીરામાં ખાંડ અને બદામ નાખીને પીવાથી સ્મરણ શક્તિ વધે છે. એની સાથે જ મગજની નબળાઈને દૂર કરવામાં પણ આ ખૂબ મદદગાર સિદ્ધ હોય છે.
ઘઉંના લોટને બાંધીને ત્વચાના બળતરા , ખંજવાળ ફોળા-ફોલ્લીઓ અને અગ્નિમાં બળતરા થઈ જવાથી ઠંડક આપી શકાય છે. એ સિવાય જો કોઈ ઝેરીલા કીટ કાપી લે તો ઘઉંના લોટમાં સિરકા મિક્સ કરી દંશ સ્થાન પર લગાવવાથી પણ લાભ હોય છે.
પથરી કે સ્ટોન હોવાની સ્થિતિમાં ઘઉં અને ચણાને ઉકાળીને એના પાણીને થોડા દિવસો સુધી દર્દી માણસને પીવડાવતા રહેવાથી મૂત્રાશય અને ગુર્દાની પથરી ગળીને નિકળી જાય છે.
આ સ્થિતિમાં થોડા ઘઉંના દાણાને તવા પર શેકીને વાટી લો. એમાં મધ મિક્સ કરી થોડા દિવસો સુધી ચાટવાથી અસ્થિ ભંગ દૂર હોય છે.
સ્ત્રોત: વેબદુનિયા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/13/2019