દરરોજ સુરજ ઉગે ત્યારથી આથમે ત્યાં સુધી મસ્તકની પીડા ઉત્તરોત્તર વધતી રહે તેને સુર્યાવર્ત કહે છે.
- દરરોજ વહેલી સવારે ઉઠીને તરત કોપરું અને સાકર પાચન થઈ શકે તેટલા પ્રમાણમાં ખાવાથી આ દુખાવો કદાચ મટી શકે.
- ઘી-સાકરનું નસ્ય લેવાથી પણ કદાચ લાભ થઈ શકે. ઘીમાં સાકરનું ચુર્ણ નાખી ગરમ કરવું. આ પછી ઠંડું થાય ત્યારે ગાળીને બંને નસ્કોરામાં ઘીનાં પાંચ-સાત ટીપાં ચત્તા સુઈને મુકવાં. એને દસેક મીનીટ સુધી ધારણ કરી રાખવું. ગળામાં આવેલ ઘી ગળી જવું નહીં, પણ દસેક મીનીટ બાદ થુંકી નાખવું.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/3/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.