શય્યાવ્રણ લાંબા સમય સુધી પથારીવશ રહેવાથી શય્યાવ્રણ થાય છે જેને પાઠું પડવું પણ કહે છે. વાંસા ઉપર કે વાંસાથી કમર સુધી ઘારાં પડે છે. એક વાર આ પાઠું પડ્યા પછી એ રુઝાવું બહુ મુશ્કેલ હોય છે. આથી એ ન પડે એ માટે વાંસાથી કમર સુધીના ભાગો પર કપુર અને કાથાનું પાણીમાં મીશ્રણ કરી દરરોજ દીવસમાં ત્રણ વાર ચોપડતા રહેવું.
સ્ત્રોત: આરોગ્ય ટુચકા -ગાંડાભાઈ બ્લોગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020