অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રાષ્ટ્રીય ગ્રીન ન્યાયાલય કાયદો

રાષ્ટ્રીય ગ્રીન ન્યાયાલય કાયદો

જૂન 2,2010ના ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય ગ્રીન ન્યાયાલય કાયદો 2010 મંજૂર કરવામાં આવ્યો હતો.પર્યાવરણ-સંબંધિત નાગરી પ્રકરણોના ઝડપી નિકાલ માટે તે રાષ્ટ્રીય ગ્રીન ન્યાયાલય-એક વિશિષ્ટ ઝડપી-માર્ગ કોર્ટની સ્થાપના માટે પૂરુ પાડે છે.

ન્યાયાલયની મુખ્ય બેઠક ભોપાલમાં સ્થાપવામાં આવશે. ન્યાયાલયની ચાર પરિગામી બેઠકો રહેશે. તે હવા અને જળ પ્રદૂષણ પરના તમામ પર્યાવરણાત્મક કાયદાઓ, પર્યાવરણ સંરક્ષણ કાયદો, વન સંવર્ધન કાયદો અને જૈવિક વિવિધતા કાયદો સાથેનો વ્યવહાર કરશે. ન્યાયાલયના સભ્યો સમિતી દ્વારા પસંદ કરવામાં આવશે. પર્યાવરણ કાયદાઓના અમલીકરણને દેખરેખ કરવા માટે ટૂંક સમયમાં રાષ્ટ્રીય પર્યાવરણ સંરક્ષણ સત્તાધિકારીની પણ સ્થાપના કરવામાં આવશે.

આ પ્રયાસ સાથે, ભારત ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડને જોડાશે, જેઓ પાસે વિશેષજ્ઞતા પ્રાપ્ત પર્યાવરણ ન્યાયાલયો છે.

સ્ત્રોત :Ministry of Environment & Forest

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate