પાણી અને હાઇડ્રોપાવર (જળવિદ્યુત) વિશ્વ્સનીય અને કાર્યક્ષમ રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે બંધ સુરક્ષા પ્રવૃત્તિઓને વિભાગ અગ્રતા આપે છે. બંધ સુરક્ષા કાર્યક્રમના ઉદ્દેશો નીચે મુજબ છેઃ
|
રાજયના જળસંપત્તિ લક્ષી આધાર માળખાના મહત્વ નો ભાગ બનતા ૨૦૨ બંધોની જવાબદારી વિભાગના શીરે છે. આ માળખાં જૂના થાય તેમ તેમ તેમની સંતોષકારક કામગીરી માટેની ચિંતા કરવાની રહે છે વિભાગે તમામ બંધોના સુરક્ષા મૂલ્યાંઅકન કરવા માટેનો એક વિસ્તૃોત કાર્યક્રમ હાથ ધર્યો છે અને આ તમામ બંધોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરી સુધારાત્મસક પગલાંઓ લીધા છે. માટી, ચણતર અને કોન્ક્રી ટના બંધો અને દરવાજા તેમજ બંધના અન્યા વિદ્યુત અને યાંત્રિક ભાગોનું સુરક્ષા નિરીક્ષણ હાથ ધરવા માટે જરૂરી માર્ગદર્શક સૂચનો અને નિયમસંગ્રહો બહાર પાડવામાં આવ્યાષ છે. તપાસ યાદીઓ (ચેકલીસ્ટૂ) પણ નિયત કરવામાં આવી છે અને જુદી જુદી કક્ષાના અધિકારીઓને ચોમાસા પછી તરત અને ચોમાસા અગાઉ એમ બે વખત બંધોનું નિરીક્ષણ કરવાની ફરજ સોંપવામાં આવી છે. આ અધિકારીઓને નિરીક્ષણ કેવી રીતે કરવું, શેનું નિરીક્ષણ કરવું, તારણોની નોંધ કેવી રીતે કરવી અને બંધનું નિરીક્ષણ કર્યા પછી અનુવર્તી કાર્યવાહી શી કરવી તે અંગે તાલીમ આપવામાં આવી હતી. વધુમાં બંધો માટે સંકટકાલીન તૈયારી, આયોજન, ઇમરજન્સી. પ્રિપેર્ડનેસ પ્લાપન (ઇપીપી) પણ હાથ ધરવામાં આવ્યાત છે. વર્ષ દરમ્યાીન બંધોની સુધારણા માટે જરૂરી કામગીરી પણ કરવામાં આવી હતી. આ બધું કર્યું હોવા છતાં, હજુ પણ તમામ અધિકારીઓને વર્ષમાં બે વખત સતત તાલીમ આપીને અને સતત દેખરેખ/નિયંત્રણ દ્વારા આ કામગીરી વધુ સંગીન બનાવવામાં આવી રહી છે, જેથી સુરક્ષા નિરીક્ષણના વિચારને આત્મમસાત કરી શકાય અને ચોમાસુ ઘણું સારૂં હતું કે ખરાબ તે બાબતને લક્ષમાં લીધા વિના અનુવર્ત કાર્યવાહી કરી શકાય. |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/10/2019