অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સગવડ

બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સગવડ

રાજય સરકાર દ્વારા સૌપ્રથમવાર ધોરણ ૮ થી ૧૨ નાં વિકલાંગ બાળકોને નીચે મુજબ છૂટછાટ તથા સગવડ આપવામાં આવેલ છે.

  • માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક કક્ષાના ધોરણ ૮ થી ૧૨ માં લેવાનારી તમામ લેખિત કસોટીઓમાં અડધો કલાક વિકલાંગ બાળકોને વધારે આપવામાં આવેલ છે.
  • ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની જાહેર પરીક્ષામાં આ બાળકોને તેમના રહેઠાણની નજીકનું કેન્‍દ્ર પસંદ કરવાની છૂટ આપવામાં આવેલ છે.
  • આ બાળકોને પ્રશ્નો, આકૃતિ, નકશા અને ગ્રાફ દોરવાના હોય તેમાંથી મુકિત આપી તેના ગુણ જે-તે વિષયમાં રૂપાંતરિત કરવામાં આવેલ (ભૂમિતિ, વિજ્ઞાન, ભૂગોળ) છે.
  • ફકત નાપાસ થતા વિદ્યાર્થીએ નાપાસ થતા વિષય/વિષયોમાં ઓછામાં ઓછા ર૦ ગુણે પાસ થવાનું ધોરણ રાખવામાં આવેલ છે.

સ્ત્રોત  : શિક્ષણ વિભાગ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/13/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate