આપણા રાજયના યુવક-યુવતીઓ અન્ય રાજયના યુવક-યુવતીઓ સાથે વિચાર વિમર્શ કરે, જે તે રાજયના રીત-રિવાજો જાણે, જે તે પ્રદેશના ઐતિહાસિક, ભૈાગોલિક સ્થળોના શૈક્ષણિક હેતુથી મુલાકાત લે, ત્યાંની સામાજીક, આર્થિક , રાજકિય વગેરે પરિસ્થિતિનો અભ્યાસ કરે, સાથે સાથે પોતાના રાજયની વિશિષ્ટતા અંગેનો ખ્યાલ આપે, આપણા રાજયનાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજે અને તે રીતે તેઓમાં રાષ્ટૃીય એકતાનો ભાવ અને ભાવનાને પ્રદાન મળે તે માટે પ્રતિવર્ષ બે આંતર રાજય પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. નાણાકીય વર્ષ-ર૦૧ર-૧૩માં રૂા.૨.૦૦ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020