অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગુજરાત સાહિત્ય

ગુજરાત સાહિત્ય

  • ભવાઈની શરૂઆત કોણે, ક્યારે કરી હતી ? - બ્રાહ્મણ અસાઈતે પંદરમી સદીમાં
  • લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? : ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
  • કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ? : બાપુસાહેબ ગાયકવાડ
  • રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે ? : બાળ સાહિત્ય
  • રસિકલાલ પરીખનું ‘શર્વિલક’ નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? : મૃચ્છકટિકમ્
  • અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો? : દેસાઈની પોળ
  • ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? : દલપતરામ
  • ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઈટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે ? : બળવંતરાય ક. ઠાકોર
  • ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇ હતી? : અમદાવાદ-૧૯૦૫
  • જરાતી ભાષાલેખન અને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે? : કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી)
  • ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? : બળવંતરાય ક. ઠાકોર
  • ગમ
  • ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે? : કવિ ન્હાનાલાલ
  • શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? : શ્રી ગુરુલીલામૃત
  • કવિ નાકરનું વતન કયું હતું? : વડોદરા
  • રમણલાલ વ. દેસાઈનો જન્મ કયાં થયો હતો ? : શિનોર
  • ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? જવાબ: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન
  • ખંડકાવ્યનું સર્જન સૌપ્રથમ કોણે કર્યું હોવાનું મનાય છે? : કવિ કાન્ત
  • ખોબો ભરીને અમે એટલું હસ્ચા કે કૂવો ભરીને અમે રોઇ પડ્યા’ ગીતના લેખક કોણ છે? : જવાબ જગદીશ જોશી
  • ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? : જવાબ કુમાર
  • ૧૮૨૬માં પહેલ-વહેલી સ્થપાયેલી ગુજરાતી શાળાનાં સૌપ્રથમ શિક્ષક કોણ હતા? જવાબ: દુર્ગારામ મહેતા
  • Day to Day Gandhi’ નામની ડાયરી લખનાર ગુજરાતી કોણ હતા? : જવાબ મહાદેવભાઈ દેસાઈ
  • અખા ઉપર સૌથી વધારે પ્રભાવ કઈ વિચારધારાનો છે? : જવાબ શાંકરમત
  • અખા ભગતના ગુરુનું નામ શું હતું? : બ્રહ્માનંદ
  • અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો? : જવાબ દેસાઈની પોળ
  • અખાએ ગીતા પર આધારિત કઈ નોંધપાત્ર કૃતિ રચી છે? : જવાબ અખેગીતા
  • અખાનો જન્મ કયાં થયો હતો? : જેતલપુર (અમદાવાદ નજીક)
  • અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...’ - આ પદ કોનું છે? : જવાબ નરસિંહ મહેતા
  • અખો કઈ પરંપરાના સર્જક તરીકે જાણીતો છે? : જ્ઞાનમાર્ગી કાવ્યધારા
  • અખો કોના શાસનમાં ટંકશાળમાં ફરજ બજાવતો હતો? જવાબ: બાદશાહ જહાંગીર
  • અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે? : મહાદેવભાઇ દેસાઇ
  • અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમ સાહિત્યને સાચવતી કઇ લાયબ્રેરી આવેલી છે? : પીર મુહમ્મદશાહ લાયબ્રેરી
  • અર્વાચીન ગુજરાતી કાવ્યપ્રવાહમાં ‘PARODY’ પ્રતિકાવ્યનો પ્રયોગ કોણે કર્યો છે? જવાબ: કવિ અરદેશર ફરામજી ખબરદાર
  • અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ દેશભકિત કાવ્ય કોણે લખ્યું? જવાબ: કવિ દલપતરામ
  • અર્વાચીન ગુજરાતી મહાનવલકથા કઇ છે? તેના સર્જક કોણ છે? જવાબ: સરસ્વતીચન્દ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી
  • અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સુધારકયુગની પ્રથમ કાવ્યકૃતિ કઈ છે? જવાબ: બાપાની પીંપર
  • અર્વાચીન યુગના અરૂણ’ તરીકે સુધારકયુગમાં કયા સર્જકને બિરદાવવામાં આવ્યા છે? જવાબ: કવિ નર્મદાશંકર લાલશંકર દવે
  • અહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી? જવાબ: નરસિંહ માહ્યરો
  • આ નભ ઝુકયું તે કાનજી...’ ગીતના રચયિતા કોણ છે? જવાબ: પ્રિયકાન્ત મણિયાર
  • આ મનપાંચમના મેળામાં...’ ગીતના કવિ કોણ છે? જવાબ: રમેશ પારેખ
  • આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી. વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે? જવાબ: વૈદ્ય મેટ્રીકસ
  • આચાર્ય આનંદશંકર ધ્રુવ કયું સામયિક ચલાવતા ? જવાબ: વસંત
  • આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ કયાં થયો હતો ? જવાબ: અમદાવાદ
  • આચાર્ય આનંદશંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે હોદ્દો સંભાળ્યો હતો ? જવાબ: વારાણસી હિન્દુ યુનિવર્સિટી
  • આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો ન’તો. - કયા કવિની અનુભૂતિ છે? જવાબ: કવિ હસમુખ પાઠક
  • આત્મ ઓઢે અને અગન પછેડીના દિગ્દર્શક કોણ હતા ? જવાબ: કાંતિ મડીયા
  • આદિ શંકરાચાર્યના કયા શિષ્યએ દ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી? જવાબ: હસ્તમલકાચાર્ય
  • આશાવલના આશા ભીલને હરાવી કર્ણાવતી શહેરની સ્થાપના કોણે કરી? જવાબ: કર્ણદેવ
  • આનંદ મંગળ કરું આરતી’ - નામી આરતી લખનાર કોણ છે ? જવાબ: કવિ પ્રીતમ
  • આબુમાં આદિનાથનું આરસમંદિર કોણે બંધાવ્યુ હતું? જવાબ: વિમલ મંત્રી
  • આર્યસમાજની સ્થાપના કોણે કરી હતી? જવાબ: સ્વામી દયાનંદ સરસ્વતી
  • આંધળી માનો કાગળ’ કૃતિના લેખક કોણ હતા? જવાબ: ઈન્દુલાલ ગાંધી
  • ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું? જવાબ: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
  • ઈડરના રાજા રણમલ્લનાં જીવન પર આધારિત કઈ કૃતિ રચાઈ છે ? જવાબ: રણમલ્લ છંદ
  • ઈબ્રાહીમ પટેલનું ઉપનામ શું છે? જવાબ: બેકાર
  • ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? જવાબ: મહિપતરામ નીલકંઠ
  • એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ - કાવ્યપંકિત કયા કવિની છે ? જવાબ: જ્ઞાની કવિ અખો
  • ઉમાશંકર જોશીએ ‘આંખ, કાન અને નાકની કવિતા’ કહીને કયા કવિનો મહિમા કર્યો છે? જવાબ: કવિ પ્રહલાદ પારેખ
  • ઉમાશંકર જોશીએ અખાને કેવો કવિ કહ્યો છે ? જવાબ: હસતો ફિલસૂફ
  • ઉમાશંકર જોશીએ વિસાપુર જેલમાંથી સૌ પહેલું કયું એકાંકી લખ્યું હતું ?    જવાબ: શહીદનું સ્વપ્ન
  • ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહનું નામ આપો. જવાબ: સાપના ભારા અને હવેલી
  • ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. જવાબ: વાસૂકી
  • ઉશનસ્ કયા કવિનું ઊપનામ છે ? જવાબ: નટવરલાલ પંડયા
  • એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના સહયોગથી કવિ દલપતરામે કઈ સંસ્થાની સ્થાપના કરી? જવાબ: ગુજરાત વર્નાકયુલર સોસાયટી
  • એલેમ્બિક કેમિકલ વર્કસ કંપની લિમિટેડની સ્થાપના કોની સહાયથી થઇ હતી? જવાબ: ત્રિભુવનદાસ ગજજર
  • ઐતિહાસિક દૃષ્ટિએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક કોણ ગણાય છે ? જવાબ: કવિ દલપતરામ
  • કટોકટી સમયે સેન્સરશીપ સામેની લડાઇમાં કયા ગુજરાતી સાપ્તાહિકે મહત્વની ભૂમિકા ભજવેલ હતી? જવાબ: સાધના સાપ્તાહિક
  • કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઇ ત્રણ ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે? જવાબ: પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ
  • કનૈયાલાલ મુનશીએ ‘ગુજરાત અને તેનું સાહિત્ય’ - એ વિષય કયા અંગ્રેજી ગ્રંથમાં ચર્ચ્યો છે? જવાબ: ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર
  • કનૈયાલાલ મુનશીના મત મજુબ નરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા? જવાબ: ૧૬મા સૈકા
  • કનૈયાલાલ મુનશીની મહાનવલકથા ‘કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વિભાજીત છે? જવાબ: આઠ
  • કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે ? જવાબ: કવિ દયારામ
  • કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન ‘કુમાર’ની શરૂઆત કરી હતી? જવાબ: રવિશંકર રાવળ
  • કયા જાણીતા નાટ્યકારે સાહિત્યકૃતિ ‘થોડા આંસુ, થોડા ફૂલ’ રચી? જવાબ: જયશંકર સુંદરી
  • કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ? જવાબ: બાપુસાહેબ ગાયકવાડ
  • કયા શિવમંદિરમાં નરસિંહ મહેતાને ‘રાસદર્શન’ થયા હતા? જવાબ: ગોપનાથ મહાદેવ (જૂનાગઢ)
  • કલાપી’ના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનું નામ શું હતું? જવાબ: સૂરસિંહજી તખતસિંહ ગોહિલ
  • કવિ ‘કાન્ત’ નું મૂળ નામ શું છે? જવાબ: મણિશંકર રત્નજી ભટ્ટ
  • કવિ ‘સુંદરમ્’નું મૂળ નામ શું છે ? જવાબ: ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર
  • કવિ અખો અમદાવાદમાં કયાં રહેતા હતા? જવાબ: દેસાઇની પોળ, ખાડિયા
  • કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? જવાબ: નિશીથ
  • કવિ કલાપીનું પુરું નામ શું છે? જવાબ: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
  • કવિ કલાપીનો કયો કાવ્યસંગ્રહ ખૂબ પ્રસિદ્ધ છે? જવાબ: કલાપીનો કેકારવ
  • કવિ કાન્તનું મૂળ નામ શું છે ? જવાબ: મણિશંકર રત્નજી ભટ્ટ
  • કવિ દયારામના સર્જનમાં સૌથી વધારે કઇ કૃતિઓ જોવા મળે છે? જવાબ: ગરબી
  • કવિ દયારામની પદરચનાઓ કયા નામથી વિખ્યાત છે? જવાબ: ગરબી કાવ્ય
  • કવિ દયારામનું બાળપણનું નામ શું હતું ? જવાબ: દયાશંકર
  • કવિ દયારામને ગુરુ ઈચ્છારામ ભટ્ટે કયો મંત્ર આપ્યો હતો? જવાબ: શ્રી કૃષ્ણઃ શરણં મમ
  • કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો ? જવાબ: વઢવાણ
  • કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી?    જવાબ: ભૂમાનંદ સ્વામી
  • કવિ નર્મદનું તખલ્લુસ જણાવો. જવાબ: પ્રેમશોર્ય
  • કવિ નર્મદને ‘અર્વાચીનોમાં આદ્ય’ એવું કહી કોણે બિરદાવ્યા છે? જવાબ: કનૈયાલાલ મુનશી
  • કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે ? જવાબ: વીર
  • કવિ નર્મદનો જન્મ કયાં અને કયારે થયો હતો? જવાબ: સુરત-૧૮૩૩
  • કવિ નર્મદે કયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? જવાબ: ડાંડિયો
  • કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે ? જવાબ: રાજયરંગ
  • કવિ નર્મદે મુંબઈની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો? જવાબ: એેલ્ફિન્સ્ટન
  • કવિ નાકરનું વતન કયું હતું? જવાબ: વડોદરા
  • કવિ પદ્મનાભે કઈ કૃતિની રચના કરી છે ? જવાબ: કાન્હડદે પ્રબંધ
  • કવિ બળવન્તરાય ઠાકોરના જાણીતા સૉનેટસંગ્રહનું નામ આપો. જવાબ: ભણકારા
  • કવિ બોટાદકરનું પૂરું નામ શું છે ? જવાબ: દામોદર ખુશાલદાસ બોટાદકર
  • કવિ ભટ્ટીએ કયા મહાકાવ્યની રચના કરી હતી? જવાબ: રાવણવધ
  • કવિ ભાલણનું મૂળ નામ શું હતું? જવાબ: પુરષોત્તમ ત્રિવેદી
  • કવિ ભાલણે જેનો ગુજરાતીમાં સારાનુવાદ કર્યો છે તે ‘કાદંબરી’ના રચયિતા કોણ હતા? જવાબ: બાણભટ્ટ
  • કવિ ભીમ કોના શિષ્ય હતા ? જવાબ: કવિ ભાલણ
  • કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? જવાબ: ચાબખા
  • કવિ સુન્દરમ્ ના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો. જવાબ: કોયા ભગતની કડવી વાણી
  • કવિતા આત્માની અ-મૃત કલા છે’ - તેવું કયા વિવેચકે કહ્યું છે? જવાબ: આનંદશંકર બાપુભાઇ ધ્રુવ
  • કવિશ્વર દલપતરામે સૌપ્રથમ કયો નિબંધ લખ્યો હતો ? જવાબ: ભૂતનિબંધ
  • કહ્યું કથે તે શાનો કવિ? શીખી વાતને શાને નવી’ - આ કાવ્યપંકિત કયા કવિની છે ? જવાબ: કવિ શામળ
  • કંઈક લાખો નિરાશામાં, અમર આશા છુપાઇ છે’ ના કવિ કોણ છે? જવાબ: મણિલાલ ન. દ્વિવેદી
  • કાકાસાહેબ કાલેલકરની માતૃભાષા કઇ હતી? જવાબ: મરાઠી
  • કાકાસાહેબ કાલેલકરે લખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો. જવાબ: લલિત નિબંધ
  • કાગવાણી’ના રચયિતા કોણ હતા? જવાબ: દુલા ભાયા કાગ
  • કાનકડિયા પોતાના માળા શેના વડે બાંધે છે? જવાબ: પોતાના થૂંક વડે
  • કાવ્ય વાચનનો વિષય નથી, શ્રવણનો છે’ - આ વિધાન કોણે કર્યું છે? જવાબ: રામનારાયણ પાઠક
  • કાંકરિયા તળાવ ઉપર એક માત્ર મંદિર કયા સંતે બનાવેલું છે? જવાબ: સંત દાદુ દયાલ
  • ગંગા સતીના ભજનો કોને ઉદ્દેશીને લખાયા હતા? જવાબ: પાનબાઇ
  • ગંગાસતીની પુત્રવધૂનું નામ શું હતું ? જવાબ: પાનબાઈ
  • ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો. જવાબ: ગૂજરાત વિદ્યાપીઠ
  • ગુજરાતના ચાલુકય રાજવીઓ વિશે માહિતી આપતાં સંસ્કૃત કાવ્ય ‘કુમારપાલ ચરિત્રમ્’નાં રચયિતા કોણ છે? જવાબ: હેમચન્દ્રાચાર્ય
  • ગુજરાતના હસ્તલિખિત ગ્રંથભંડારમાં કઇ એકમાત્ર લિપિ સચવાયેલી છે?    જવાબ: પાંડુલિપી
  • ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે? જવાબ: કવિ ન્હાનાલાલ
  • ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસ જાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથ ‘કાન્હડદે પ્રબંધ’ના રચયિતા કોણ છે? જવાબ: કવિ પદ્મનાભ
  • ગુજરાતમાં બોલાતી ભાષાને ગુજરાતી તરીકે સૌપ્રથમ કોણે ઓળખાવી ? જવાબ: પ્રેમાનંદ
  • ગુજરાતમાં વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી ? જવાબ: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
  • ગુજરાતમાં વિકસેલી કઇ જાણીતી લોકનાટ્યકળાનું નામ સંસ્કૃત શબ્દ ‘ભવ’ પરથી ઉતરી આવ્યું છે? જવાબ: ભવાઇ
  • ગુજરાતી કવિ ભાલણ કયાંના વતની હતા ? જવાબ: સિદ્ધપુર
  • ગુજરાતી કવિ મીઠ્ઠુ હંસે શંકરાચાર્યના કયા સ્તોત્રનો ગુજરાતી સમશ્લોકી અનુવાદ કર્યો છે ? જવાબ: સૌન્દર્યલહેરી
  • ગુજરાતી કવિતા ક્ષેત્રે ‘મુકતધારા’ અને ‘મહાછંદ’નો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ છે ? જવાબ: અરદેશર ખબરદાર
  • ગુજરાતી કવિતા સાહિત્યમાં ‘મહાકવિ’ કે ‘કવિસમ્રાટ’ તરીકે કોણ ઓળખાય છે ? જવાબ: કવિ ન્હાનાલાલ
  • ગુજરાતી કવિતાના આદિકવિનું બિરૂદ કોને મળ્યું છે? જવાબ: નરસિંહ મહેતા
  • ગુજરાતી કવિતામાં ખંડકાવ્યોનો પ્રારંભ કોણે કર્યો ? જવાબ: કવિ કાન્ત
  • ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ? જવાબ: ભાલણ
  • ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? જવાબ: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન
  • ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર’ની ઉપમા કોને આપવામાં આવી છે? જવાબ: નરસિંહરાવ દિવેટિયા
  • ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? જવાબ: દલપતરામ
  • ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી? જવાબ: ફાર્બસ ગુજરાતી સભા
  • ગુજરાતી ભાષાની કઇ શૈલી માત્ર ન્હાનાલાલ કવિ પૂરતી જ મર્યાદિત રહી? જવાબ: ડોલન શૈલી
  • ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઇ છે? જવાબ: મારી હકીકત
  • ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કોણે લખી? જવાબ: નર્મદ
  • ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્યનવલ આપનાર લેખક કોણ હતા? જવાબ: રમણલાલ નીલકંઠ
  • ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ વ્યાકરણગ્રંથ કોણે રચ્યો હતો? જવાબ: હેમચંદ્રાચાર્ય
  • ગુજરાતી ભાષામાં ‘ટૂંકી વાર્તા’ સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા? જવાબ: ધૂમકેતુ
  • ગુજરાતી ભાષામાં છાપકામ શરૂ થતાં સૌપ્રથમ કયું પુસ્તક છપાયું? જવાબ: વિદ્યાસંગ્રહ
  • ગુજરાતી ભાષામાં લોકસાહિત્યના સર્વપ્રથમ સંશોધક-સંપાદક કોને ગણવામાં આવે છે? જવાબ: ઝવેરચંદ મેઘાણી
  • ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે ? જવાબ: ભાટચારણ
  • ગુજરાતી વર્નાકયુલર સોસાયટી’ આજે કયા નામે ઓળખાય છે? જવાબ: ગુજરાત વિદ્યાસભા
  • ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે? જવાબ: શબ્દ સૃષ્ટિ
  • ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? જવાબ: રણજિતરામ સુવર્ણચંદ્રક
  • ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? જવાબ: રણજિતરામ વાવાભાઇ
  • ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? જવાબ: પરબ
  • ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કયારે કયાં થઇ? જવાબ: ૧૯૨૩-સુરત
  • ગુજરાતી સાહિત્યના કયા કવિ જન્મથી જ અંધ હતા ? જવાબ: કવિ પ્રીતમ
  • ગુજરાતી સાહિત્યના વિશિષ્ટ કલાસ્વરૂપ આખ્યાનને ઘાટ કયા મહાકવિએ આપ્યો? જવાબ: કવિ પ્રેમાનંદ
  • ગુજરાતી સાહિત્યનાં કયા મહાન સર્જક મુંબઈ રાજયનાં ગૃહપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા? જવાબ: કનૈયાલાલ મુનશી
  • ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ છે ? જવાબ: કરણઘેલો
  • ગુજરાતી સાહિત્યની પ્રથમ કરુણપ્રશસ્તિ ‘ફાર્બસ વિરહ’ના રચયિતા કોણ છે ? જવાબ: કવિ દલપતરામ
  • ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇ હતી? જવાબ: અમદાવાદ-૧૯૦૫
  • ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકાનું નામ શું હતું ? જવાબ: ગોવાલણી
  • ગુજરાતી સાહિત્યનું પ્રથમ રૂપાંતરિત નાટક કયું છે? જવાબ: લક્ષ્મી
  • ગુજરાતી સાહિત્યને દેશાભિમાન અને વતનપ્રેમના સૌપ્રથમ કાવ્યો કોણે આપ્યા? જવાબ: કવિ નર્મદ
  • ગુજરાતી સાહિત્યનો પ્રથમ વિવેચનગ્રંથ કયો ગણાય છે? જવાબ: નવલગ્રંથાવલિ
  • ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ? જવાબ: કવિ ભાલણ
  • ગુજરાતી સાહિત્યમાં ‘દ્વિરેફ’ની વાર્તાઓ મૂળ કયા લેખકનું સર્જન છે? જવાબ: રા. વિ. પાઠક
  • ગુજરાતી સાહિત્યમાં ‘હડૂલા’ નામનો કાવ્યપ્રકાર રચનાર કોણ છે ? જવાબ: કવિ દલપતરામ
  • ગુજરાતી સાહિત્યમાં કોની પદ રચનાઓ ‘કાફી’ તરીકે પ્રસિદ્ધ થઇ છે ? જવાબ: કવિ ધીરો
  • ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી? જવાબ: કવિ દલપતરામ
  • ગુજરાતી સાહિત્યમાં મણિલાલ દ્વિવેદી માટે કયો શબ્દપ્રયોગ વપરાય છે? જવાબ: અભેદ માર્ગનાં પ્રવાસી
  • ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્યલેખક તરીકે કોની ગણના થાય છે? જવાબ: જયોતિન્દ્ર હ. દવે
  • ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? જવાબ: બળવંતરાય ક. ઠાકોર
  • ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? જવાબ: જયોતીન્દ્ર હ. દવે
  • ગુજરાતીના મહાન સંગીતકાર અવિનાશ વ્યાસે સૌપ્રથમ કયા નાટકમાં સંગીત આપેલું ? જવાબ: લવકુશ પાને સીતાત્યાગ
  • ગુજરાતીમાં સૌપ્રથમ કડવાબદ્ધ આખ્યાન રચવાની શરૂઆત કોણે કરી ? જવાબ: ભાલણ
  • ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે’ - આ ગઝલ કોણે લખી છે? જવાબ: બાલાશંકર કંથારિયા
  • ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? જવાબ: મહાત્મા ગાંધીજી
  • ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે? જવાબ: સુંદરમ્
  • ગોવર્ધનરામે પોતાની પુત્રીનું ચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે? જવાબ: લીલાવતી જીવનકલા
  • ગોહિલવાડનાં કોળી સ્ત્રી-પુરુષો હાથમાં સૂપડાં, સાવરણી, સૂંડલાં, ડાલાં, સાંબેલાં લઈ વર્તુળાકારે ફરીને કયુ નૃત્ય કરે છે? જવાબ: ઢોલો રાણો
  • ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? જવાબ: છેલ્લો કટોરો
  • ઘનશ્યામ’ કયા મહાન ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે? જવાબ: કનૈયાલાલ માણેકલાલ મુનશી
  • ઘૂમકેતુ’ તખલ્લુસથી જાણીતા થયેલા સાહિત્યકારનું નામ શું છે? જવાબ: ગૌરીશંકર જોષી
  • ચકોર’ તરીકે ઓળખાતાં ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો. જવાબ: બંસીલાલ વર્મા
  • છંદોલય બૃહત’ કયા જાણીતા કવિનો કાવ્યસંગ્રહ છે? જવાબ: કવિ નિરંજન ભગત
  • છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા? જવાબ: દુર્ગારામ મહેતા
  • છેક ૧૮૭૫ની સાલમાં ‘દેશી કારીગરીને ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું? જવાબ: હરગોવિંદદાસ કાંટાવાલા
  • છેક ઇ.સ. ૧૮૮૯માં ‘પરદેશી માલ આપણા દેશમાં તૈયાર કરવા શા ઉપાય યોજવા’ એ વિષય પર ઈનામ વિજેતા નિંબધ કોણે લખ્યો હતો?
  • જનનીની જોડ સખી, નહ જડે રે લોલ’ – જાણીતી કાવ્યપંકિતના રચયિતા કોણ છે?    જવાબ: દામોદર ખુશાલદાસ બોટાદકર
  • જનમટીપ’ કોની પ્રસિદ્ધ કૃતિ છે?    જવાબ: ઈશ્વર પેટલીકર
  • જય જય ગરવી ગુજરાત’ કાવ્ય રચના કોની છે? જવાબ: કવિ નર્મદ
  • જયભિખ્ખુ પુરસ્કાર’ ગુજરાત સરકાર તરફથી શેના માટે એનાયત કરવામાં આવે છે? જવાબ: માનવકલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ
  • જયાં જયાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની’ - પંકિત કયા કવિની છે? જવાબ: કવિ કલાપી
  • જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત...’ કવિતા કોણે લખી છે? જવાબ: કવિ ખબરદાર
  • જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું". - આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? જવાબ: મહા કવિ પ્રેમાનંદ
  • જયોતિસંઘની સ્થાપના કોણે કરી હતી? જવાબ: મૃદુલા સારાભાઈ
  • જસમા ઓડણ’, ‘ઝૂંડા ઝૂલણ’ અને ‘રાજા દેઘણ’ જેવા વેશો લખનાર કોણ હતા ? જવાબ: અસાઈત ઠાકર
  • જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે? જવાબ: અલીખાન બલોચ
  • જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે’ - આ ગઝલ કોની છે? જવાબ: બાલાશંકર કંથારિયા
  • જીવનમાં ભૂખ ભૂંડી છે ને તેથી ય ભૂંડી તો ભીખ છે’ - પન્નાલાલ પટેલની કઇ મહાન નવલકથાનો આ વિચાર છે? જવાબ: માનવીની ભવાઇ
  • જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું’ ભજન કોના દ્વારા ગવાતું હતું? જવાબ: મીરાં
  • જે રચનામાં કોઈ મહાન ઐતિહાસિક વ્યકિતનું ચરિત્ર આલેખાયું હોય તેને શું કહે છે ? જવાબ: પ્રબંધ
  • જેને રામ રાખે તેને કોણ ચાખે’ નામનું પદ કોણે રચ્યું છે ? જવાબ: કવિ ધીરો
  • જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા પન્નાલાલ પટેલનો જન્મ કયાં થયો હતો ? જવાબ: માંડલી
  • જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? જવાબ: ઉમાશંકર જોષી
  • જ્ઞાની કવિ અખાનું જન્મસ્થળ કયું છે? જવાબ: જેતલપુર
  • ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં? જવાબ: ફૂલછાબ
  • ઝવેરચંદ મેઘાણીએ સ્વતંત્રતા અને પરતંત્રતાને લગતા સંગ્રામગીતો કયા કાવ્યસંગ્રહમાં લખ્યા હતા ? જવાબ: સિંધુડો
  • ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાં મૂકસેવક તરીકે પૂજય દાદા રવિશંકર મહારાજનું વ્યકિતત્ત્વ સુપેરે પ્રગટ થાય છે? જવાબ: માણસાઇના
  • ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું? જવાબ: સુકાની
  • ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ અપાવનાર લોકપ્રિય કાવ્યસંગ્રહ કયું છે? જવાબ: યુગવંદના
  • ટૂંકી વાર્તા એટલે તણખો’ આ વિધાન કોનું છે? જવાબ: ગૌરીશંકર ત્રિપાઠી
  • ટેબલ ટેનિસમાં ગુજરાતનો નંબર ૧ ખેલાડી કોણ છે ? જવાબ: પથિક મહેતા
  • ટોલ્સટોયની ‘વૉર એન્ડ પીસ’ મહાનવલનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે? જવાબ: જયંતિ દલાલ
  • તને સાંભરે રે, મને કેમ વીસરે રે‘ ના કવિ કોણ છે? જવાબ: પ્રેમાનંદ
  • તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ - જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો. જવાબ: કવિ ધીરો
  • તારી આંખનો અફીણી’ - ગીત કોણે લખ્યું? જવાબ: વેણીભાઇ પુરોહિત
  • તારે માથે નગારા વાગે મોતના રે’ - પદના રચયિતા કોણ છે ? જવાબ: દેવાનંદ સ્વામી
  • ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના...’ રચના કોની છે ? જવાબ: નિષ્કુળાનંદ સ્વામી
  • ત્રિભુવનદીપક પ્રબંધ’ના કવિનું નામ જણાવો. જવાબ: જયશેખર સૂરિ
  • થોડા આંસુ, થોડા ફૂલ’ નામે આત્મકથા કોણે લખી છે ? જવાબ: જયશંકર સુંદરી
  • દત્તાત્રેય બાલકૃષ્ણને સૌ કયા નામે ઓળખે છે? જવાબ: કાકાસાહેબ કાલેલકર
  • દયારામ કાવ્યના કયા પ્રકાર માટે જાણીતા છે? જવાબ: ગરબી
  • દર્શક’ ઉપનામ કયા વિખ્યાત સાહિત્ય સર્જકનું છે? જવાબ: મનુભાઇ રાજારામ પંચોળી
  • દર્શક’ની કઇ મહાન પ્રેમકથા પરથી ગુજરાતી ફિલ્મ બની છે? જવાબ: ઝેર તો પીધાં છે જાણી જાણી
  • દર્શક’નું કયું ત્રિઅંકી નાટક મહાભારત પર આધારિત છે? જવાબ: પરિત્રાણ
  • દલપતરામના ‘વેનચરિત્ર’માં સ્ત્રીજીવનની કઇ સમસ્યાની વાત છે? જવાબ: બાળવિધવાની સમસ્યા
  • દલપતરામના એક જાણીતા નાટકોનું નામ આપો. જવાબ: મિથ્યાભિમાન
  • દલપતરામનું નાટક ‘લક્ષ્મી’ કયા ગ્રીક નાટક ઉપર આધારિત છે? જવાબ: પ્લૂટ્સ
  • દાસી જીવણ કોનો અવતાર ગણાય છે? જવાબ: રાધા
  • દ્વિરેફ’ ઊપનામથી ઓળખાતા ગુજરાતી સાહિત્યકારનું નામ જણાવો. જવાબ: રામનારાયણ વિ. પાઠક
  • નરસિંહ અને મીરાં માટે ‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે ? જવાબ: કવિ કલાપી
  • નરસિંહ મહેતાએ કોના પર હૂંડી લખી હતી ? જવાબ: શામળશા શેઠ (શ્રીકૃષ્ણ)
  • નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે ? જવાબ: જ્ઞાન
  • નરસિંહ મહેતાથી શરૂ થયેલા યુગને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે ? જવાબ: ભકિતયુગ
  • નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું? જવાબ: કુંવરબાઇ
  • નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું? જવાબ: તળાજા
  • નરસિંહ મહેતાને જૂનાગઢના કયા રાજવીના સમકાલીન ગણવામાં આવે છે ? જવાબ: રા’ માંડલિક
  • નરસિંહના મોટાભાગના પદો કયા છંદમાં રચાયા છે? જવાબ: ઝૂલણા છંદ
  • નરસિંહની રચનાઓ મુખ્યત્વે કેવા પ્રકારની છે ? જવાબ: પદ
  • નરસિંહરાવ દિવેટિયાની ‘સ્મરણસંહિતા’ કરૂણપ્રશસ્તિ કોને ઉદ્દેશીને રચાઇ છે? જવાબ: સ્વર્ગસ્થ પુત્ર નલિનકાન્તને
  • નરસિંહરાવ દીવેટિયાના કાવ્યસંગ્રહનું નામ શું છે? જવાબ: કુસુમમાળા
  • નરસિંહે પોતાનાં પદોમાં મુખ્યત્વે કયો માત્રામેળ છંદ પ્રયોજયો છે ? જવાબ: ઝૂલણાં
  • નર્મદ - અર્વાચીનોમાં આદ્ય’ જીવનચરિત્રના લેખકનું નામ જણાવો. જવાબ: કનૈયાલાલ મુનશી
  • નર્મદ રચિત સુપ્રસિદ્ધ કવિતા ‘જય જય ગરવી ગુજરાત...’ સૌપ્રથમ ગુજરાતી ભાષાના કયા શબ્દકોષમાં પ્રકાશિત થઇ હતી? જવાબ: નર્મકોશ
  • નર્મદના કયા કાવ્યમાં એનું આત્મચરિત્ર નિરૂપાતું જોવા મળે છે ? જવાબ: વીરસિંહ
  • નર્મદની કવિતાનો એક વિશિષ્ટ વિષય કયો હતો? જવાબ: વતનપ્રેમ
  • નર્મદની કાવ્યભાવના પર કયા પશ્ચિમી સાહિત્યકારનો પ્રભાવ જોવા મળે છે? જવાબ: કવિ વડર્ઝવર્થ
  • નવ ભાગમાં વિસ્તરેલો ‘ભગવદગોમંડલ’ શબ્દકોશ કયા રાજવીએ તૈયાર કરાવ્યો હતો? જવાબ: મહારાજા ભગવતસિંહજી
  • નવલકથા ‘પેરેલિસિસ’ના લેખક કોણ છે ? જવાબ: ચંદ્રકાન્ત બક્ષી
  • નવલરામ કયું સામાયિક ચલાવતા હતા? જવાબ: ગુજરાતી શાળાપત્ર
  • નંદબત્રીસી’ અને ‘સિંહાસન બત્રીસી’ પદ્યવાર્તાઓ કોણે લખી છે ? જવાબ: કવિ શામળ
  • નારાયણ દેસાઇ લિખિત ગાંધીજીના બૃહદ્ જીવનચરિત્રનું નામ શું છે? જવાબ: મારું જીવન એ જ મારી વાણી
  • ન્હાનાલાલ કવિ કયા જાણીતા કવિના પુત્ર હતા? જવાબ: કવિ દલપતરામ
  • પન્નાલાલ પટેલની કઇ નવલકથા પરથી ફિલ્મ બની છે? જવાબ: માનવીની ભવાઇ
  • પન્નાલાલ પટેલની કઇ પ્રસિદ્ધ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે? જવાબ: માનવીની ભવાઇ
  • પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્રો પણ હતા, કોણે કર્યો પ્રહાર મને કંઇ ખબર નથી’ - ગઝલના લેખક કોણ છે? જવાબ: આદિલ મન્સુરી
  • પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’ - જેવા જાણીતા ગીતનાં રચયિતા કોણ છે ? જવાબ: હરિન્દ્ર દવે
  • પુરાણોમાંથી ગુજરાતી ભાષામાં પદ્યરૂપાંતર કરનાર કવિ કયા હતા? જવાબ: કવિ ભાલણ
  • પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? જવાબ: બળવંતરાય ક. ઠાકોર
  • પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? જવાબ: આદિલ મન્સુરી
  • પોતાના છપ્પા દ્વારા સામાજિક કુરિવાજો પર કટાક્ષ કરનારા અખા ભગતની પ્રતિમા અમદાવાદના કયા વિસ્તારમાં મૂકવામાં આવેલી છે? ns: ખાડિયા
  • પ્રબોધ બત્રીસી’ કૃતિના રચયિતા કોણ છે? જવાબ: કવિ માંડણ બંધારો
  • પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા કયા નામે ઓળખાય છે ? જવાબ: અપભ્રંશ
  • પ્રેમાનંદ માટે ‘A Prince of Plagiarists’ - આવું વિધાન કોણે કર્યુ છે ? જવાબ: કનૈયાલાલ મુનશી
  • પ્રેમાનંદ મૂળ કયાંના વતની હતા ? જવાબ: વડોદરા
  • પ્રેમાનંદની ‘મામેરું’ કૃતિ કોના જીવન સાથે જોડાયેલી છે ? જવાબ: નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ
  • પ્રેમાનંદની કઈ કૃતિ દર શનિવારે ગવાતી હતી? જવાબ: સુદામાચરિત્ર
  • પ્રેમાનંદની પ્રખ્યાત કૃતિ કઇ છે? જવાબ: ઓખાહરણ
  • પ્રેમાનંદે જીવનનિર્વાહ અર્થે કયો વ્યવસાય સ્વીકાર્યો હતો ? જવાબ: સોની
  • ફરીદ મહમદ ગુલામનબી મન્સુરીનું ઉપનામ જણાવો. જવાબ: આદિલ
  • બ્રહ્મ સત્ય, જગત મિથ્થા’ - આ કૈવલાદ્વૈતનાં સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર કવિ કોણ છે? જવાબ: જ્ઞાની કવિ અખો
  • ભકત કવયિત્રી ગંગાસતીનું વતન કયું હતું? જવાબ: સમઢિયાળા (જિ. ભાવનગર)
  • ભકત કવયિત્રી મીરાંબાઈએ જીવનનો અંતિમ સમય ગુજરાતની કઇ પ્રાચીન નગરીમાં વિતાવ્યો હતો ? જવાબ: દ્વારિકા
  • ભકત કવિ નરસિંહ મહેતાની કવિતા પર કઈ વિચારધારાનો પ્રભાવ છે? જવાબ: પ્રેમલક્ષણા ભકિત
  • ભકત કવિયત્રી મીરાં કઈ સાલમાં ગુજરાતની દ્વારિકા નગરીમાં આવીને વસ્યાં હતાં? જવાબ: ઈ.સ.૧૫૩૭
  • ભગવાન શિવે પ્રસન્ન થઈ નરસિંહ મહેતાને શેના દર્શન કરાવ્યા હતા? જવાબ: રાસલીલા
  • ભગવાન શ્રીકૃષ્ણે ગુજરાતમાં આવીને કઇ નગરી વસાવી? જવાબ: દ્વારિકા
  • ભગવાનનો ભાગ’ના સર્જક કોણ છે ? જવાબ: રમેશ પારેખ
  • ભટ્ટ વલ્લભ મેવાડાની પદરચનાઓ કયા નામે જાણીતી છે? જવાબ: શકિતની ભકિત
  • ભદ્રંભદ્ર’ નવલકથાના મુખ્ય પાત્રનું નામ જણાવો. જવાબ: ભદ્રંભદ્ર
  • ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ’ - એ ઉદગાર કયા ભકત કવિના છે ? જવાબ: નરસિંહ મહેતા
  • ભવાઇના આદ્યપિતા અસાઇત ઠાકર કઇ સદીમાં થઇ ગયા? જવાબ: ૧૫મી સદી
  • ભવાઇના આદ્યપિતા અસાઈત ઠાકર નાત બહાર મૂકાયા બાદ કયાં આવીને વસ્યા હતા ? જવાબ: ઊંઝા
  • ભવાઇના આદ્યપિતા ગણાતા અસાઈત ઠાકર મૂળ કયાંના વતની હતા ? જવાબ: સિદ્ધપુર
  • ભવાઈમાં ભાગ લેનાર કલાકારો કયા નામે ઓળખાય છે? જવાબ: ભવૈયા
  • ભવાઈમાં સ્ત્રીપાત્રો ભજવનાર પુરુષમંડળી કયા નામે ઓળખાતી ? જવાબ: કાંચળિયા
  • ભારતીય પ્રાચીન સાંસ્કૃતિક વારસો અને તેનો મહાન વૈભવ ‘દર્શક’ ના કયા ગ્રંથમાં આલેખાયેલો છે? જવાબ: આપણો વારસો અને વૈભવ
  • ભારેલો અગ્નિ’ અને ‘દિવ્ય ચક્ષુ’ જેવી કલાત્મક નવલકથાના લેખક કોણ છે ? જવાબ: રમણલાલ વ. દેસાઈ
  • ભાલણે ‘આખ્યાન’ સંજ્ઞા સૌપ્રથમવાર કઈ કૃતિમાં ઉપયોગમાં લીધી હતી ? જવાબ: નળાખ્યાન
  • ભાવનગર રાજય તરફથી કયા કવિને ‘રાજકવિ’નું બિરુદ અપાયું હતું?    જવાબ: કવિ દલપતરામ
  • ભાવનગરના કયા દીવાનને લોકો આજે પણ તેમની તિક્ષ્ણ બુદ્ધિપ્રતિભા અને લોકોપયોગી કાર્યોને કારણે યાદ કરે છે? જવાબ: પ્રભાશંકર પટ્ટણી
  • ભાષાને શું વળગે ભૂર’ - એવું કોણે કહ્યું છે ? જવાબ: જ્ઞાની કવિ અખો
  • મણિલાલ દ્વિવેદીની ‘ગુલાબસિંહ’ કઈ અંગ્રેજી નવલકથાનો ભાવાનુવાદ છે? જવાબ: લૉર્ડ લિટનની -‘ઝેનોની’
  • મધ્યકાલિન ગુજરાતી સાહિત્યમાં ‘જ્ઞાનનો ગરવો વડલો’ કોણ માનવામાં આવે છે ? જવાબ: અખા ભગત
  • મધ્યકાલીન કવિ નાકર કયાંનો વતની હતો ? જવાબ: વડોદરા
  • મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમનો જન્મ કયાં થયો હતો ? જવાબ: બાવળા
  • મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં ઉષાકાળે પ્રથમ સ્મરણીય નામ કોનું લેવાય છે ? જવાબ: હેમચંદ્રાચાર્ય
  • મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ? જવાબ: કવિ ભોજા ભગત
  • મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પહેલી વાર્તા કઈ ગણાય છે ? જવાબ: હંસરાજ-વચ્છરાજ ચઉપઈ
  • મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સૌથી જૂની કૃતિ કઈ ગણાય છે ? જવાબ: ભરતેશ્વર-બાહુબલિરાસ
  • મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયા કબીરપંથી સંત પોતાને ‘હરિની દાસી’ તરીકે ઓળખાવે છે ? જવાબ: દાસી જીવણ
  • મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ-સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે? જવાબ: નરસિંહ મહેતા
  • મધ્યકાલીન ફાગુકાવ્યોમાં ઉત્તમ ફાગુકાવ્ય કયું મનાય છે ? જવાબ: વસંત વિલાસ
  • મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે ? જવાબ: નેમિનાથ ચતુષ્યદિકા
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ની કઈ નવલકથામાં જેલજીવનનાં અંગત અનુભવો આલેખાયા છે ? જવાબ: બંદીઘર
  • મને એ જોઇને હસવું હજારોવાર આવે છે, પ્રભુ, તારાં બનાવેલાં આજે તમને બનાવે છે’ - પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે? જવાબ: હરજી
  • મરકી ના રોગની દવા શોધનાર પ્રખર રસાયણશાસ્ત્રી કોણ હતા? જવાબ: ત્રિભોવનદાસ ગજજર-સુરત
  • મર્દ તેહનું નામ...’ - આ પંકિત કોણે લખી છે? જવાબ: કવિ નર્મદ
  • મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઇ ગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટસેલર બની હતી? જવાબ: અરધી સદીની વાચનયાત્રા-ભાગ ૧થી ૪
  • મંગલ મંદિર ખોલો...’ - ગીતકાવ્ય કોણે લખ્યું છે ? જવાબ: નરસિંહરાવ દિવેટિયા
  • મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે’ - નામનો મહાકાળીમાનો ગરબો કોણે લખ્યો છે ? જવાબ: કવિ શામળ
  • માણભટ્ટ’ વગાડનાર આખ્યાનકારનું નામ જણાવો. જવાબ: વલ્લભ વ્યાસ
  • માધવ કયાંય નથી મધુવનમાં’ કૃતિના સર્જક કોણ છે? જવાબ: હરિન્દ્ર દવે
  • મા-બાપને ભૂલશો નહિ - ભજનની રચના કોણે કરી હતી? જવાબ: સંત પુનિત મહારાજ
  • મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીતના રચયિતા કોણ છે? જવાબ: રાવજી પટેલ
  • મારું માણેકડું રીસાણું રે, શામળિયા’ - નામનું પદ લખનાર કોણ છે ? જવાબ: પ્રેમાનંદ
  • માળવા પરના વિજય પછી સિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવ્યો? જવાબ: અવંતિનાથ
  • મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ જનશકિત, જ્ઞાનશકિત, ઉર્જાશકિત, જલશકિત અને રક્ષાશકિતને શું નામ આપ્યું છે?    જવાબ: પંચામૃત
  • મુઘલે આઝમ ફિલ્મના ‘મોહે પનઘટ પે નંદલાલ...’ ગીતના રચયિતા કોણ હતા? જવાબ: રઘુનાથ બ્રહ્મભટ્ટ
  • મૂછાળી મા’ના નામે કયા બાળવાર્તાકાર પ્રખ્યાત થયેલા? જવાબ: ગિજુભાઇ બધેકા
  • મૃણાલસેને બનાવેલી કઇ ફિલ્મનું ચિત્રાંકન ગુજરાતમાં થયું હતું ? જવાબ: ભુવન શોમ
  • મેરૂ તો ડગે પણ જેના મનનાં ડગે...’ - પદ કોણે રચ્યું છે ? જવાબ: ગંગાસતી
  • યા હોમ કરીને પડો, ફતેહ છે આગે’ - આ પંકિત કયા કવિની છે? જવાબ: કવિ નર્મદ
  • રણજિતરામ સુવર્ણચંદ્રક’ સૌપ્રથમ કયા સાહિત્યકારને પ્રાપ્ત થયો હતો? જવાબ: ઝવેરચંદ મેઘાણી
  • રણજીતરામ વાવાભાઇ મહેતાને નામે કઇ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે? જવાબ: ગુજરાત સાહિત્યસભા
  • રણઝણિયું અને પજણિયું વગાડીને નાચતાં ગાતાં આદિવાસી જોડકા જોવાનો લ્હાવો કયા મેળામાં મળે છે? જવાબ: શામળાજીના મેળામાં
  • રણમલ્લ છંદ’ના સર્જક કોણ છે? જવાબ: શ્રીધર વ્યાસ
  • રણમલ્લ છંદમાં કયા રસનું આલેખન થયું છે ? જવાબ: વીર રસ
  • રમણલાલ નીલકંઠના વિવેચનસંગ્રહનું નામ શું છે? જવાબ: કવિતા અને સાહિત્ય
  • રમણલાલ નીલકંઠનું તખ્તાલાયકી ધરાવતું કયું નાટક છે? જવાબ: રાઇનો પર્વત
  • રમણલાલ વ. દેસાઈનો જન્મ કયાં થયો હતો ? જવાબ: શિનોર
  • રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે ? જવાબ: બાળ સાહિત્ય
  • રવિશંકર મહારાજના જીવન પર આધારિત પુસ્તકનું નામ શું છે? જવાબ: માણસાઇના દીવા
  • રવિશંકર મહારાજનું મુખ્ય સૂત્ર કયું હતું? જવાબ: ઘસીને ઘસીને ઊજળા થઇએ
  • રવીન્દ્રનાથ ટાગોરે આનંદશંકર ધ્રુવને કયું બિરુદ આપ્યું હતું? જવાબ: ઉત્તમ વ્યવહારજ્ઞ
  • રસિકલાલ પરીખનું ‘શર્વિલક’ નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? જવાબ: મૃચ્છકટિકમ્
  • રસ્તે ભટકતો શાયર’ પુસ્તકના લેખક કોણ છે? જવાબ: શેખાદમ આબુવાલા
  • રંગ અવધૂત મહારાજનું મૂળ નામ શું હતું? જવાબ: પાંડુરંગ વિઠ્ઠલા વળામે
  • રંગ અવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો? જવાબ: ગોધરા
  • રંગતરંગ’ ભાગ ૧-૬માં કોના હાસ્યનિબંધો સંગ્રહાયેલા છે? જવાબ: જયોતીન્દ્ર દવે
  • રંગભૂમિ ઉપર યુગલગીતોની શરૂઆત કોણે કરી? જવાબ: ડાહ્યાભાઇ ધોળશાજી
  • રા. વિ. પાઠકે કયા ઉપનામથી વાર્તાઓ લખી છે ? જવાબ: દ્વિરેફ
  • રાઇનો પર્વત’ ના લેખક કોણ છે? જવાબ: રમણલાલ નીલકંઠ
  • રાખનાં રમકડાં મારા રામે રમતા રાખ્યા રે’ ગીતના રચયિતા કોણ છે ? જવાબ: અવિનાશ વ્યાસ
  • રાજેન્દ્ર શાહને કયા કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે? જવાબ: નિરુદ્દેશે
  • રામ રમકડું જડિયું રે, રાણાજી!...’ પદ કોણે રચ્યું છે? જવાબ: મીરાંબાઇ
  • રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે? જવાબ: નરસિંહ મહેતા
  • રૂઢિચુસ્તો પર કટાક્ષ કરતી રમણલાલ નીલકંઠની કથાનું નામ શું છે?    જવાબ: ભદ્રંભદ્ર
  • લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય’ - આ વાકય પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો? જવાબ: કવિ દલપતરામ
  • લીલી પરિક્રમાનો મેળો ગુજરાતમાં કયાં ભરાય છે? જવાબ: ગિરનાર પર્વતની તળેટીમાં
  • લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? જવાબ: ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
  • લોકપ્રચલિત ઢાળોમાં ભજન અને ગીતોના ગાય-લોકકવિ કોણ છે?    જવાબ: દુલાભાયા કાગ
  • વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર ‘પોસ્ટ ઓફિસ’ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે? જવાબ: ધૂમકેતુ
  • વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ!’ આ પદરચના કોની છે? જવાબ: ગંગા સતી
  • શકિત ઉપાસનાના ગરબાના રચયિતા કોણ છે? જવાબ: ભટ્ટ વલ્લભ મેવાડા
  • શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઇને ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી? જવાબ: મૃત્યુનો ગરબો
  • શાળાપત્ર’ સામયિકના તંત્રી કોણ હતા? જવાબ: નવલરામ
  • શિશુપાલવધ’ના રચયિતા કોણ હતા? જવાબ: મહાકવિ માઘ
  • શુદ્ધાદ્વૈત સિદ્ધાંતના પ્રતિપાદક કોણ ગણાય છે ? જવાબ: કવિ દયારામ
  • શેષ’, ‘દ્વિરેફ’ અને ‘સ્વૈરવિહારી’ જેવા ઉપનામો કયા લેખકનાં છે ? જવાબ: રામનારાયણ વિ. પાઠક
  • શ્રયંક મહાકાવ્ય તરીકે નવાજવામાં આવેલું ‘શિશુપાલ વધ’ કયા ગુજરાતી મહાકવિએ રચેલું છે? જવાબ: મહા કવિ માઘ
  • સમાજસુધારક મહીપતરામ નીલકંઠે કઈ નવલકથા લખી હતી ? જવાબ: સાસુ વહુની લડાઈ
  • સમુદ્રકિનારે વસતા માછીમારોમાં કયા પર્વનું વિશેષ મહત્વ છે? જવાબ: શ્રાવણી પૂનમ
  • સરસ્વતીચંદ્ર શ્રેણી માટે ગીતો કોણે લખ્યા છે ? જવાબ: તુષાર શુકલ
  • સરસ્વતીચંદ્ર’માં આદર્શ રાજય માટે કઇ યોજના સૂચવવામાં આવી છે? જવાબ: કલ્યાણગ્રામ
  • સરસ્વતીચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે? જવાબ: ગુણસુંદરીની કુટુંબજાળ
  • સવાયા ગુજરાતી તરીકે ઓળખાયેલા સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક શું હતી? જવાબ: રાજાધ્યક્ષ
  • સંત પુનિત મહારાજની ગ્રંથશ્રેણીનું નામ શું છે? જવાબ: જ્ઞાનગંગોત્રી
  • સંત પુનિત મહારાજે શરૂ કરેલું કયું માસિક આજેય લોકપ્રિય છે? જવાબ: જનકલ્યાણ
  • સંદેશ રાસક’ કૃતિના રચયિતાનું નામ જણાવો. જવાબ: કવિ અબ્દુર રહેમાન
  • સંભવામિ યુગે યુગે’ના લેખક કોણ છે? જવાબ: હરીન્દ્ર દવે
  • સંસ્કૃત અને અંગ્રેજી સંસ્કારવાળી ગદ્યશૈલી ગુજરાતના કયા કવિની રચનાઓમાં વિકસેલી જોવા મળે છે? જવાબ: સુન્દરમ્
  • સંસ્કૃત અલંકાર શાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ ‘કાવ્ય-મીમાંસા’ કઇ લિપિમાં પ્રકાશિત થયો છે ? જવાબ: પાંડુલિપિ
  • સંસ્કૃત અલંકાર શાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ ‘કાવ્ય-મીમાંસા’ કયાં સચવાયેલો છે? જવાબ: શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર, પાટણ
  • સંસ્કૃતમાં સૌપ્રથમવાર હાઈકુ-તાન્કા-સીજો કાવ્યોના રચયિતા કોણ છે? જવાબ: ડૉ. હર્ષદેવ માધવ
  • સામવેદની કઈ શાખા આજે ગુજરાતમાં સચવાયેલી છે? જવાબ: કૌથુમિય
  • સાર્થ જોડણીકોશ’ના મુખ્ય સંપાદક કોણ હતા? જવાબ: મગનભાઇ પ્રભુભાઇ દેસાઇ
  • સાસુ વહુની લડાઇ’ સામાજિક નવલકથાના લેખક કોણ છે? જવાબ: મહીપતરામ રૂપરામ નીલકંઠ
  • સાહિત્ય ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? જવાબ: આદિકવિ નરસિંહ મહેતા પુરસ્કાર
  • સિદ્ધહેમશબ્દાનુશાસન’ કયા સાહિત્યપ્રકારમાં લખવામાં આવ્યો છે? જવાબ: દુહા
  • સિંહને શસ્ત્ર શા ! વીરને મૃત્યુ શા !’ - આ પંકિત કયા કવિની છે ? જવાબ: કવિ ન્હાનાલાલ
  • સીતાહરણ’ કૃતિના રચયિતા કોણ છે? જવાબ: કર્મણ મંત્રી
  • સુધારકયુગના સાહિત્યનું મુખ્ય લક્ષણ કયું છે? જવાબ: સંસાર સુધારો અને સામાજિક પરિવર્તન
  • સુન્દરમ્’નું મૂળ નામ જણાવો. જવાબ: ત્રિભુવનદાસ પુરષોત્તમદાસ લુહાર
  • સુપ્રસિદ્ધ કવિ અખાના ગુરુ કોણ હતા? જવાબ: ગુરુ બ્રહ્માનંદ
  • સુપ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ નીલકંઠે ગુજરાતના નામ પરથી કઇ રાષ્ટ્રીય સંસ્થા સ્થાપી હતી? જવાબ: ગુજરાત સભા
  • સોક્રેટીસ’ નવલકથાના લેખક કોણ છે? જવાબ: દર્શક - મનુભાઈ પંચોળી
  • સ્ત્રીઓ માટેનું સૌપ્ર૫થમ મેગેઝીન ‘સ્ત્રીબોધ’ કઇ સાલથી પ્રકાશિત થવાનું શરૂ થયું હતું? જવાબ: ઇ.સ. ૧૮૫૭
  • સ્ત્રીપાત્રોની ભૂમિકાને રંગભૂમિ પર જીવંત કરનાર નટ કોણ હતા?    જવાબ: જયશંકર સુંદરી
  • સ્નેહરશ્મિએ જાપાનના કયા કાવ્યપ્રકારનો પ્રયોગ ગુજરાતીમાં કર્યો છે? જવાબ: હાયકુ
  • સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? જવાબ: ઝીણાભાઇ દેસાઇ
  • સ્વામી આનંદના ઉત્તમ લખાણોનું સંકલન કયા પુસ્તકમાં થયેલું છે? જવાબ: ધરતીની આરતી
  • સ્વામી આનંદનું મૂળ નામ શું છે? જવાબ: હિંમતલાલ રામચંદ્ર દવે
  • સ્વામી આનંદે પોતાના જીવનઘડતરમાં ફાળો આપનાર પરાક્રમી ભાટિયા સ્ત્રીપુરુષોનાં ચરિત્રો કયા ગ્રંથમાં રચ્યાં છે? જવાબ: કુળકથાઓ
  • હરિનો માર્ગ છે શૂરાનો’ - પદરચના કોની છે? જવાબ: કવિ પ્રીતમદાસ
  • હસનપીરની દરગાહ કયાં આવેલી છે ? જવાબ: દેલમાલ
  • હળિપુત્ર એમ્બ્રોઈડરી માટે કચ્છનું કયું સ્થળ પ્રસિદ્ધ છે? જવાબ: હોડકા
  • હંસાઊલી’ પદ્યવાર્તા કયા જાણીતા કવિ-ભવાઇ કલાકારની છે? જવાબ: અસાઈત ઠાકર
  • હાઇકુનું અક્ષરબંધારણ શું હોય છે? જવાબ: ૫ ૭ ૫
  • હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌપ્રથમ કોણે કરી? જવાબ: રમણભાઇ નીલકંઠ
  • હેમચંદ્રાચર્ય રચિત સિદ્ધહેમ કઇ ભાષામાં રચાયેલ? જવાબ: પ્રાકૃત
  • હેમચંદ્રાચાર્યના કયા ગ્રંથમાં અપભ્રંશદૂહા જોવા મળે છે ? જવાબ: સિદ્ધહેમ શબ્દાનુશાસન
  • હેમચંદ્રાચાર્યના પ્રસદ્ધિ ગ્રંથ સિદ્ધહેમશબ્દાનુશાસન સિવાય અન્ય બે કૃતિઓ કઇ? જવાબ: કાવ્યાનુશાસન અને છન્દોનુશાસન
  • ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે? જવાબ: ફાધર વાલેસ
  • ‘રાઇનો પર્વત’ ના લેખક કોણ છે? જવાબ: રમણલાલ નીલકંઠ
  • રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે? જવાબ: નરસિંહ મહેતા
  • મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? જવાબ: ગાફિલ
  • ‘અમે બધા’ હાસ્યકથા કયા બે લેખકોએ સાથે મળીને લખેલી છે? જવાબ: જયોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા
  • કવિ નર્મદને ‘અર્વાચીનોમાં આદ્ય’ એવું કહી કોણે બિરદાવ્યા છે? જવાબ: કનૈયાલાલ મુનશી
  • ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? જવાબ: રણજિતરામ વાવાભાઇ
  • છેક ૧૮૭૫ની સાલમાં ‘દેશી કારીગરીને ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું? જવાબ: હરગોવિંદદાસ કાંટાવાલા
  • ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું? જવાબ: સુકાની
  • મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ? જવાબ: કવિ ભોજા ભગત
  • ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ? જવાબ: ભાલણ
  • ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? જવાબ: કુમાર
  • મહાન કવિ અખો કયા મુઘલ રાજાના સમયમાં થઈ ગયો ? જવાબ: જહાંગીર
  • મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે ? જવાબ: નેમિનાથ ચતુષ્યદિકા
  • કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમને મિત્રો કયા નામે બોલાવતાં ? જવાબ: લાલાજી
  • ગાંધીજીએ આનંદશંકર ધ્રુવની કઈ કૃતિને ‘વૃદ્ધપોથી’ કહી છે? જવાબ: હિન્દુ ધર્મની બાળપોથી
  • નરસિંહ અને મીરાં માટે ‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે ? જવાબ: કવિ કલાપી
  • કવિ ભાલણનું મૂળ નામ શું હતું? જવાબ: પુરષોત્તમ ત્રિવેદી
  • ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? જવાબ: મહિપતરામ નીલકંઠ
  • ‘મંગલ મંદિર ખોલો’ ગીત-કાવ્યના રચયિતાનું નામ જણાવો. જવાબ: નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા
  • સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો. જવાબ: સત્યાર્થપ્રકાશ
  • મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? જવાબ: ગાફિલ
  • ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? જવાબ: રણજિતરામ સુવર્ણચંદ્રક
  • ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? જવાબ: કુમાર
  • ર.વ. દેસાઇની ‘ભારેલો અગ્નિ’ નવલકથા કયા ઐતિહાસિક સ્વાતંત્ર્ય સંગ્રામના પરિવેશમાં લખાઇ છે? જવાબ: ઇ.સ. ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ
  • રામ રમકડું જડિયું રે, રાણાજી!...’ પદ કોણે રચ્યું છે? જવાબ: મીરાંબાઇ
  • સંત પુનિત મહારાજની ગ્રંથશ્રેણીનું નામ શું છે? જવાબ: જ્ઞાનગંગોત્રી
  • કવિ કલાપીનું પુરું નામ શું છે? જવાબ: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
  • ગુજરાતી ગૃહિણીઓમાં અપાર લોકચાહના મેળવનાર ‘ઘરઘરની જયોત’ કૉલમના લેખિકા કોણ હતાં? જવાબ: વિનોદીની નીલકંઠગુજરાતમાં
  • ગુજરાતમાં દેહદાનની શરૂઆત કયા પ્રસિદ્ધ સાહિત્યકાર દ્વારા થઇ? જવાબ: નાનાભાઇ ભટ્ટ
  • કવિતા આત્માની અ-મૃત કલા છે’ - તેવું કયા વિવેચકે કહ્યું છે? જવાબ: આનંદશંકર બાપુભાઇ ધ્રુવ
  • ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં? જવાબ: ફૂલછાબ
  • ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? જવાબ: પરબ
  • સૌ પ્રથમ ‘ગુજરાતી ભાષા’ એવો શબ્દ પ્રયોગ કયા કવિએ કર્યો છે? જવાબ: પ્રેમાનંદ
  • શ્રયંક મહાકાવ્ય તરીકે નવાજવામાં આવેલું ‘શિશુપાલ વધ’ કયા ગુજરાતી મહાકવિએ રચેલું છે? જવાબ: મહા કવિ માઘ
  • સીતાહરણ’ કૃતિના રચયિતા કોણ છે? જવાબ: કર્મણ મંત્રી
  • સરસ્વતીચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે? જવાબ: ગુણસુંદરીની કુટુંબજાળ
  • ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી? જવાબ: ફાર્બસ ગુજરાતી સભા
  • ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? જવાબ: રાજભાષા
  • ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ? જવાબ: કવિ ભાલણ
  • ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે ? જવાબ: ભાટચારણ
  • ગુજરાતી ભાષા-સાહિત્યના સંદર્ભમાં ઈ.સ.૧૪૦૦ થી ૧૮૦૦નો સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે ? જવાબ: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ
  • કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે ? જવાબ: રાજયરંગ
  • શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે? જવાબ: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત
  • બાર હજારથી વધુ ગુજરાતી ગીતોના રચયિતાનું નામ જણાવો. જવાબ: અવિનાશ વ્યાસ
  • ગુજરાતી સાહિત્યમાં ‘આદિ વિવેચક’ તરીકે કોણે નામના મેળવી છે? જવાબ: નવલરામ
  • સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું? જવાબ: કાદંબરી
  • ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? જવાબ: જયોતીન્દ્ર હ. દવે
  • પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? જવાબ: આદિલ મન્સુરી
  • તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે ? જવાબ: દ્રોપદી સ્વયંવર
  • કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે? જવાબ: કાકાની શશી
  • ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો. જવાબ: હેમુ ગઢવી
  • કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? જવાબ: ભૂમાનંદ સ્વામી
  • ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે? જવાબ: સુંદરમ્

સ્ત્રોત : હસમુખ.બી.પટેલ, શેઠ.સી.એમ.હાઇસ્કૂલ ગાંધીનગર સેકટર – 23 ઘ-6 ,e-mail – hasmuk1969@gmail.com,ફોન – 9724667212

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/14/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate