GST હેઠળ રૂ. ૫૦ લાખ ની કરચોરી બાદલ ૧ વર્ષ ની જેલ અને દંડ થઇ શકે છે. જો કરચોરી રૂ. ૧ કરોડ થ વધારે હોય તો બિન જામીનપાત્ર ધરપકડ અને ૫ વર્ષ ની જેલ તથા દંડ થઇ શકે છે.
ચાલો હવે આપણે GST નું પાલન ન કરવા બદલના વિવિધ દંડ સમજીએ.
દંડ |
લેટ ફી |
વ્યક્તિ નિયત તારીખ પહેલા ઈનવર્ડ અને આઉટવર્ડ સપ્લાય, માસિક આવક અથવા ફાઇનલ આવક ન રજુ કરે તો |
દર રોજ ના રૂ. ૧૦૦ જ્યાં સુધી આવક રજુ ન કરે, શરત મુજબ મહત્તમ રૂ 5000 |
વ્યક્તિ નિયત તારીખ પહેલા વાર્ષિકઆવક ન રજુ કરે તો |
દર રોજ ના રૂ. ૧૦૦ જ્યાં સુધી આવક રજુ ન કરે, શરત મુજબ વધારે માં વધારે તે વ્યક્તિના કુલ ટર્ન ઓવરના ચોથા ભાગ જેટલું કે જે રાજ્યમાં વ્યક્તિ રેજિસ્ટર્ડ હોય. |
વ્યાજ
ગુનો કરવા બદલ વ્યાજનો દર હજી હવે જાહેર થવામાં છે. વ્યાજ વસુલવા માટેના સંજોગો આ પ્રમાણે છે.
ગુનો |
વ્યાજ
|
વ્યક્તિ કર ભરવાને પાત્ર છે પણ કર ભરવામાં નીષ્ફળ જાય |
કર પરના વ્યાજની ગણતરી એ કર ભરવાના પ્રથમ દિવસથી કરવામાં આવશે કે જ્યારથી તેને કર ભરવાનો શરુ થતો હતો |
વ્યક્તિ જો હદ ઉપરાંત નું અથવા વધારાનું ઇનપુટ ક્રેડિટ કરે અથવા આઉટપુટ ટેક્સ લાયેબીલીટી માં હદ ઉપરાંત નું અથવા વધારાનો ધટાડો કરે તો |
હદ ઉપરાંત ના અથવા વધારાના દાવા અથવા વધારાના ઘટાડા પરનું વ્યાજ |
સર્વિસ લેનાર વ્યક્તિ સપ્લાયર ને સર્વિસ બદલ કિંમત ન ચૂકવે તો તે ચૂકવવા પડતા કર ની સાથે સપ્લાયર ના ઈન્વોઈસ ની તારીખના ૩ મહિનાની અંદર |
તે રકમ પરનું વ્યાજ લેનાર ની લાયેબીલીટી માં આવશે |
નીચેના સંજોગો હેઠળ વ્યક્તિનું રજીસ્ટ્રેશન કેન્સલ થઇ જશે:
દંડ
GST હેઠળના ગુનાઓ કે જે બદલ દંડ વસુલવામાં આવશે તે નીચે મુજબ છે.
ગુનો |
દંડ |
જો વ્યક્તિ :
|
૧૦,૦૦૦ અથવા કર ન ભરેલ રકમ |
જે વ્યક્તિ આ ઉપર આપેલા ગુનાઓમાં સહાય કરે |
રૂ. ૨૫,૦૦૦ સુધી દંડ થઇ શકે છે. |
કોઈ ગુના કે જેના બદલ દંડની અલગ થી કાયદા મુજબ જોગવાઈ નથી |
રૂ. ૨૫,૦૦૦ સુધી દંડ થઇ શકે છે. |
કેટલાક ગુનાઓ એવા ઠરાવેલ છે કે જે અંતર્ગત માલની અને સુવિધાઓની જપ્તી તથા દંડ થઇ શકે છે. દંડ રૂ. ૧૦,૦૦૦ અથવા એ રકમ કે જેનો કર ન દર્શાવેલ હોય. આવા ગુનાઓ નીચે મુજબ છે:
એવા સંજોગો કે જે હેઠળ કેદ થઇ શકે છે :
ગુનો |
કેદ |
ગુનો કરવો કે મદદ કરવી :
કાયદા હેઠળ ની કોઈ માહિતી ન આપવી કે ખોટી માહિતી આપવી |
૬ મહિનાની કેદ અને દંડ |
રૂ. ૫૦ લાખ થી વધારે પણ રૂ. ૧ કરોડ થી ઓછી રકમ નો કર ન ભરવો કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે લેવી અથવા રિફંડ ખોટી રીતે લેવું |
કેદ ૧ વર્ષ સુધી થઇ મસકે છે દંડ સાથે |
રૂ. 100 લાખ થી વધારે પણ રૂ. ૨.૫ કરોડ થી ઓછી રકમ નો કર ન ભરવો કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે લેવી અથવા રિફંડ ખોટી રીતે લેવું |
દંડ સાથે બિન જામીન કેદ ૩ વર્ષ સુધી/td> |
રૂ. ૨.૫ કરોડ થી વધુ રકમ નો કર ન ભરવો કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે લેવી અથવા રિફંડ ખોટી રીતે લેવું |
દંડ સાથે બિન જામીન કેદ ૫ વર્ષ સુધી |
GST ના બિન-પાલન બદલ આ અનિષ્ટ કાર્ય ને સખતપણે લેવામાં આવશે. જો કે ઘણા બધા પગલાંઓ લેવામાં આવેલા છે કે જેનાથી વેપારીને સરળતા થઇ શકે. ફોર્મ GSTR-3A માં દરેક વેપારીને નોટિસ આપવામાં આવેલી છે કે જેઓએ નિયત તારીખ પહેલા તેમની માસિક આવક ન રજૂ કરેલ હોય. સપ્લાયર દ્વારા જે સપ્લાય નોંધાયેલ અને લેનાર વચ્ચેના કોઈ મેળ ન હોય તો તે ફોર્મ GST ITC-1 માં દર મહિને નોંધવામાં આવશે. ઈન્વોઈસ પ્રમાણે મેચિંગ અને લેનારની ઇનપુટ ટેક્સ ક્રેડિટ સપ્લાયર પાર આધારિત છે. GST ની પ્રક્રિયા દ્વારા ઇનબિલ્ટ તપાસ અને બેલેન્સ ખાતરી કરવામાં આવે છે જેનાથી વેપારી અપરિપાલન નો દંડ ટાળી શકે છે. GST એ એક કર આધારિત ટેક્નોલોજી છે જેનાથી આ પાલન જલ્દી અને સરળતાથી થશે. તેથી, ધંધાઓ ફરજીયાત વેગમાં સુવિધાઓ અને ટેક્નોલોજીનો ઉપયોગ કરે અને GST નું પાલન કરે
સ્ત્રોત: ટેલી સોલ્યુશન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020