સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયનો વિકલાંગો માટેનો વિભાગ શારીરિક ખોડ ખાંપણ ધરાવતા લોકોના સશક્તિકરણ માટે કામ કરે છે. 2001ની વસતિ ગણતરી અનુસાર દેશની કુલ વસતિમાં આ લોકોની સંખ્યા 2.19 કરોડ એટલે કે 2.13 ટકા હતી. તેમાં પ્રજ્ઞાચક્ષુ, બહેરા, મુંગા તથા માનસિક બીમારી ધરાવતા લોકોનો સમાવેશ થાય છે....વધુ માહિતી
નીચે દર્શાવેલી માહિતી ઉપર ક્લિક કરો
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/6/2020