સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ચાલતી છાત્રાલયોને અનુદાન.
૩૭૭ કુમાર અને ૧૭૦ કન્યા એમ કુલ ૫૪૭ છાત્રાલયો ચાલે છે.
૧૪૪૯૧ કુમાર અને ૬૮૧૬ કન્યા ( કુલ ૨૧૩૦૭)
સહાયનું ધોરણ
રૂ. ૧૫૦૦/- માસિક એક વિદ્યાર્થી દીઠ નિભાવભથ્થું (૧૦ માસ સુધી)
ગૃહપતિને પગાર રૂ. ૪૫૦૦/- થી ૫૫૦૦/-
વિદ્યાર્થીદીઠ રૂ. ૫૦/- પંચાયત વિસ્તાર માટે (મકાન ભાડા પેટે)
નગરપાલિકા માટે રૂ. ૭૦/- અને મહાનગરપાલિકા માટે રૂ. ૯૦/-
વોચમેનને રૂ. ૨૫૦૦/- (પગાર પેટે), રસોયાને રૂ. ૩૦૦૦/- (પગાર પેટે), મદદનીશ રસોયાને રૂ. ૩૦૦૦/-(પગાર પેટે)
વીજળીકરણ, રમતગમતનાં સાધનો, ગ્રંથાલયનાં પુસ્તકો, વર્તમાનપત્રો, સામાયિક વગેરે માટે અનુદાન આપવામાં આવે છે.
જે સંસ્થા પાસે ત્રણ કે વધુ છાત્રાલયો ધરાવતી હોય તે સંસ્થાને માન્ય આઈટમ પર કરેલા ખર્ચના પ ટકા વહીવટી ગ્રાન્ટ આપવામાં આવે છે.