પ્રાથમિક સારવાર અંગેની ટિપ્સ
પ્રાથમિક સારવારની માહિતી હોવી એ દરેક વ્યક્તિતની જવાબદારી છે. કોઇ વ્યકિતને ઇજા અથવા જખ્મી (વેદના) થઈ હોય ત્યો બીજી વ્યક્તિ તેને મદદ કરે સહાય કરે છે એ માનવીની જન્મજાત વૃત્તિ છે. દિવસો દિવસ પ્રાથમિક સારવારની મહત્ત્વતા વધતી જાય છે.
જે વ્યક્તિને તાત્કાલિક ઔષધો પ્રાપ્ત ન થાય અને અચાનક બીમાર પડે અથવા અકસ્માત વખતે લોકો તેને પ્રાથમિક સારવાર આપતાં હોય છે.
પ્રાથમિક સારવારનું મુખ્ય ધ્યેય
- જીવનને બચાવવું
- સ્વાસ્થ્ય પ્રાપ્તીમાં ઝડપથી વિકાસ
- આપત્તિની બેહાલ પરિસ્થિતીને જલ્દી અટડાવવું
સંકટમાંથી બચવાના કેટલાક લક્ષનો નીચે પ્રમાણે
- વ્યક્તિએ ઇજાગ્રસ્ત લોકો પાસે સમયરસ પહોચવુ જોઇએ અને તેઓને બચાવવું જોઇએ.
- વ્યક્તિએ આવી પ્રવૃતિમાં પોતાની જાતને સ્વસ્થ્ય, સાવધ અને ઝડપી (પ્રવૃતિમય) રાખવું
- તેની ઇજા અને તેઓની પ્રકૃતિ વિશેની જાણકારી હોવી જોઇએ.
- પ્રાથમિક સારવારની પધ્ધતિને જાણી લેવું જોઇએ અને યોગ્ય ઉપચાર આપવું.
- ઇજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવા જોઇએ અને તેઓને યોગ્ય ડાઁક્ટરને બતાવવું.
સ્ત્રોત:આરોગ્ય.કૉમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.