યોજના શરૂ થયાનું વર્ષ |
વર્ષ ૧૯૯૭ |
યોજનાનું નાણાકીય સ્ત્રોત |
સામાજેક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર |
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ | • સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ હેઠળ દર્દી સંબંધિત પ્રા.આ.કે./સા.આ.કે./અર્બન હેલ્થ સેન્ટર/ જિલ્લા ક્ષય કેન્દ્ર મારફતે ટીબીની સારવાર લેતો હોવો જોઇએ. •તેમજ ટીબીની સારવાર લેતા દર્દીઓની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૪૭,૦૦૦/- અને શહેરી વિસ્તાર રૂ.૬૮,૦૦૦/- સુધી કે તેથી ઓછી હોવી જોઇએ. |
યોજના અંતર્ગત લાભ |
સુચિત આવક મર્યાદા સુધીના ટીબીની સારવાર લેતા આર્થિક પછાત વર્ગના, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના, અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગના દર્દીઓને માસિક રૂ. ૫૦૦/- આર્થિક સહાય મળવા પાત્ર છે. |
યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ |
ટીબીની સારવાર લેતા દર્દીઓએ તેમની અરજી સંબંધિત પ્રા.આ.કે./સા.આ.કે./અર્બન હેલ્થ સેન્ટર/ જિલ્લા ક્ષય કેન્દ્ર મારફતે મેળવી અરજીમાં સંબંધિત તબીબી અધિકારીશ્રીનું ટીબીની સારવાર બાબતનું પ્રમણપત્ર રજુ કરવાનું રહેશે તેમજા અરજી સાથે બી.પી.એલ. કાર્ડના લાભાર્થીઓએ તેની પ્રામાણિત નકલા અને તે સિવાયના લાભાર્થીઓએ સંબંધિત તલાટી કમા મંત્રી/તા.વિ.અ.શ્રી/ મામલતદારશ્રી/ ન.પાલીકા ચીફા ઓફીસરશ્રી/ વાર્ષિકા આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તેમજા તેમના બેંકના ખાતાની પાસબુકની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે. |
યોજનાનો લાભ કયાંથી મળશે. |
ટીબીની સારવાર લેતા દર્દીઓએ તેમની અરજી સંબંધિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર / અર્બન હેલ્થા સેન્ટરના મેડીકલ ઓફીસરશ્રી પાસેથી અરજી ફોર્મ મેળવી સાધનિક કાગળો સાથે રજુ કરવાની રહેશે. |
સ્ત્રોત :- આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત મહેસાણા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/19/2019