શ્વાસનળીનો સોજો તે એક બળતરા છે જે ધુમ્રપાન, હવામાં રહેલુ પ્રદુષણ અને/અથવા રોગના પેદા કરનાર અતિ સુક્ષ્મ જંતુ/જીવાણુને લીધે થાય છે. શર્દી અથવા ફ્લુની તકલીફ્ને લીધે શ્વાસનળીમાં તીવ્ર સોજો આવે છે, જે પથારીમાં આરામ કરીને અને ઘણુ બધુ પ્રવાહી પીને અને ભેજવાળી થંડી ઋતુમાં ઘરમાં રહીને તેનો ઉપચાર થાય છે. જે લોકો તીવ્ર શ્વાસનળીના પરંપરાવાળા સોજાના રોગથી પીડાય છે, વધારે પડતુ ધ્રુમપાન કરીને અથવા લાંબા સમય સુધી દોષિત હવા શ્વાસમાં લઈને તે કદાચ ગંભીર શ્વાસનળીમાં સોજાના હુમલામાં ફેરવાઈ જાય છે. કારણકે ગંભીર શ્વાસનળીનો સોજો જીંદગીને ધોકાદાયક છે, તેના માટે વ્યવસાયની દૃષ્ટીએ વૈદ્યકીય ધ્યાન આપવુ જોઇએ. ભલે પછી તેના કોઇ પણ અંતર્ગત કારણો હોય.
શરદીના તીવ્ર ઓછા સમય માટે આવતા હુમલાને લીધે શ્વાસનળીમાં સોજો આવે છે. આ પરિસ્થિતીમાં, જ્યાં લક્ષણો અચાનક અને ગંભીર પ્રમાણમાં જણાય છે, ત્યારે તેને તીવ્ર શ્વાસનળીનો સોજો કહેવાય છે. આ વિકાર ફ્લુથી ચાલુ થાય છે અથવા પાછળથી થાય છે અને તે કદાચ કોઇ ચેપ વગર પણ થઈ શકે છે. તીવ્ર શ્વાસનળીનો સોજો લગભગ ૧૦ દિવસ ચાલે છે.
જેટલુ જલ્દી બની શકે તેટલુ ડૉકટરને બતાવવુ મહત્વનુ છે. જો આ બળતરા તમારી શ્વાસનળી અને તેની શાખાઓના ઝાડ અને નાની શ્વાસનલીકા (નાની શ્વાસવાહીની) અને પછી હવાના કોષમાં જાય તો તે bronchopneumonia માં ફેરવાઈ જાય છે. સૌથી અસરકારક રીતે આ તીવ્ર શ્વાસનળીના સોજાને વહેચવા માટે નીચે જણાવેલ રસ્તાઓ છે.
દર્દીને આરામની જરૂર છે એટલે એક હુંફવાળા, ભેજવાળા ઓરડામાં ઘણીવાર વરાળ શ્વાસમાં લઈને એક બાષ્પીયંત્ર વાપરીને ચેપ લાગેલ શ્વાસનલિકામાં રહેલ લાળને નરમ કરવા રાખો. કફનો ગડફો થુકીને કાઢવા માટે દર્દીને ગરમ પાણી આપવુ, તે પાણી વીના ગળાને સુકાઈ જતુ રોકે છે. ગમે તે ઉધરસને શાંત પાડનાર દવા રાત્રે દરદીને આપવી જેથી તે આરામથી સુઈ શકે. એક ઉધરસની દવા જે કફને છુટો કરે છે તે દિવસમાં કદાચ મદદરૂપ થશે.
જ્યારે લાળ (થુંક સાથે મેળવેલ લાળ) ઉધરસ જે લીલી પીળી દેખાય છે અને ભુખરા રંગની અને પાણી જેવી દેખાય છે ત્યારે ડૉકટરની સલાહ લેવી અથવા જ્યારે તાવ વધે અને છાતીમાં દુખાવો વધે. ડૉકટર તમને યોગ્ય જીવાણુનાશક દવા લેવાની સલાહ આપે છે જે ચેપને દુર કરવા મદદ કરે છે. પુખ્તવયના લોકોએ જીવાણુનાશક દવા ગંભીર જીવાણુ સંબધિત ચેપ લાગે છે જે તેમની ઓછી થયેલ પ્રતિકારક શક્તિને લીધે છે તેના લેતા પહેલા ડૉકટરની સલાહ લેવી.
લાંબે સમયથી ચાલતો શ્વાસનળીનો સોજો એક શ્વાસનલિકામાં અતિશય લાળના સ્ત્રાવની જમાવટ છે અને તે લાંબા સમયથી ચાલતો અથવા ફરીફરીથી લાળ બનાવતી ઉધરસ છે, જે ત્રણ અથવા વધારે મહીના ચાલે છે અને વર્ષે અને વર્ષે થાય છે. લાંબા સમયથી ચાલતો શ્વાસનળીના સોજાના રોગનુ નિદાન કરતી વખતે એ મહત્વનુ છે કે હદયને લગતો રોગ, ફેફસાનો રોગ, કર્ક રોગ અને બીજા શારિરીક વિકારો જે શ્વાસનળીમાં થતા સોજાના લક્ષણો બતાવે છે, તેનાથી દુર રહેવુ. લાંબા સમયથી ચાલતો શ્વાસનળીના સોજાનો રોગના ક્દાચ હુમલાઓની શ્રેણી, તીવ્ર શ્વાસનળીના સોજાના રોગથી પરિણામિત થાય છે અથવા કદાચ ધીમેધીમે વિકસિત થાય છે કારણકે તેઓ બહુ જ ધ્રુમપાન અથવા વાતાવરણમાં રહેલ દુષિત હવાને શ્વાસમાં લ્યે છે.
કહેવાતી ધ્રુમપાનથી થતી ઉધરસ જે હંમેશા રહે છે, ખરુ જોતા તે પ્રાસંગિક હોય છે અને તેની સંભાવના લાળનુ સ્તર બનાવતી શ્વાસનળીમાં થતા સોજાનુ અસ્તર જાડુ બનાવે છે અને હવા લેવાના રસ્તાઓને સાંકડા કરે છે જ્યાં શ્વાસ લેવા માટે બહુ તકલીફ પડે છે. આંખની પાપણોનુ હલનચલન જે વિદેશી દાહક વસ્તુવાળી હવાને સાફ કરે છે. શ્વાસનળીના સોજાના રસ્તાઓ વધારે ચેપથી હુમલાપાત્ર થાય છે અને કોશમંડળને વધતી જતી ઈજા પહોચાડે છે.
ખાસ મહત્વનુ ઉધરસનુ લક્ષણ જે સવારના સમયમાં સૌથી વધારે હોય છે અને જે શ્વાસનલિકામાંથી નીકળ્યો નથી. દર્દી સાફ લાળનો ગડફો બનાવે છે. જો વધારે ચેપ લાગે તો લાળ જાડી અને પીળી થઈ જાય છે.
દમનો રોગ, સ્થુળપણુ અને ધુમ્રપાન આ બધા લાંબા સમયથી ચાલતા શ્વાસનળીના સોજાને જટીલ બનાવે છે અને વધારે ખરાબ કરે છે. જો આ પરિસ્થિતીઓમાં ઉપચાર કરવામાં આવે તો શ્વાસનળીનો સોજો સુધરે છે.
બારીકાઈથી ગમે તેવી શર્દી અથવા શ્વાસોશ્વાસને લગતા રોગનુ ધ્યાન રાખવુ જોઇએ. ડૉકટરો જ્યારે લાળમાં ફેરફારની નિશાની પહેલીવાર જણાવે છે, ત્યારે જીવાણુનાશક દવા લેવાની સલાહ આપે છે, બીજીવાર જીવાણુનો ચેપ ન લાગે અને શ્વાસનલિકા અને ફેફસાને નુક્શાન ન થાય. શ્વાસ લેવાની કસરત અને કોઇકવાર postural ગટર વ્યવસ્થા શ્વાસનલિકાને સાફ રાખવા મદદરૂપ થશે. ડોક્ટર ધુમ્રપાન બંધ કરવાની સલાહ આપશે અને તમે જ્યાં કામ કરો છો, તે જગ્યા બદલવાની સલાહ આપશે.
લેખનુ મથક : તીવ્ર શ્વાસનળીનો સોજો અને શરીરની પેશીઓમાં હવા ભરાવાથી આવતો સોજો.
NHLBI.
પરિસ્થિતીઓ : તીવ્ર શ્વાસનળીનો સોજો અને શરીરની પેશીઓમાં હવા ભરાવાથી આવતો સોજો અને કુંટુંબના સભ્યોને શરીરની પેશીઓમાં હવા ભરાવાથી આવતો સોજો.
ઉગમસ્થાન : NHLBI
લાંબા સમયથી ચાલતો શ્વાસનળીનો સોજો તે બે માંથી એક ખાસ મહત્વનો રોગ છે, જે ફેફસા COPD ના જુથની સાથે છે અને તેનુ નિદાન થાય છે, જ્યારે દર્દીને વધારે પડતી શ્વાસ લેવાના રસ્તાઓમાં લાળ અને ઉત્પાદક ઉધરસ વારંવાર થાય છે. જ્યારે એક માણસને ઓછામાં ઓછુ ૩ મહીના અને અનુક્રમે ઓછામાં ઓછા બે વર્ષ અથવા એક વર્ષ દરમ્યાન છ મહીના સુધી લાંબા સમયથી ચાલતો શ્વાસનળીના સોજાનો રોગ છે એમ મનાય છે. લાંબા સમયથી ચાલતો શ્વાસનળીમાં સોજાના રોગમાં મોટા અને નાના શ્વાસ લેવાના રસ્તાઓ સાંકડા બને છે, જેથી ફેફસામાંથી હવાને અંદર અને બહાર નીકળવા તકલીફ પડે છે. એક અંદાજ પ્રમાણે ૧૨૦.૧ લાખ અમેરીકનોને લાંબા સમયથી ચાલતો શ્વાસનળીના સોજાનો રોગ છે. લોકોના કુંટુંબને લગતા શરીરની પેશીઓમાં હવા ભરાવાથી આવતા સોજોને વંશાનુગાત લોહીના ઘટક ભાગ જે alpha–1–antitrypsinની ખોટ છે, જેને લીધે ફેફસામાં બંધારણ ઔજસદ્રવ્ય, elastin ની ઘટ છે.
શરીરની પેશીઓમાં હવા ભરાવાથી આવતા સોજામાં એક કાયમી વિનાશ alveoli elastin કહેવાય છે, તે પણ alveolar ની દીવાલોને તાકાત આપવા માટે મહત્વનુ છે. elastinની ખોટ આ પડી જવાને નિમિત છે અથવા હવાના સૌથી નાના રસ્તાઓને સાંકડા કરે છે, જેને નાની શ્વાસવાહીની કહેવાય છે, જે બદલામાં ફેફસામાંથી હવાને બહાર નીકળવા મર્યાદિત છે. અમેરીકામાં શરીરની પેશીઓમાં હવા ભરાવાથી આવતા સોજાવાળા લોકોની સંખ્યા અંદાજે ૨૦ લાખ છે.
સામાન્ય વસ્તીમાં, શરીરની પેશી emphysema પુખ્ત વયના લોકોને સાધારણપણે વિકસિત થાય છે, જેઓનો ધ્રુમપાન કરવાનો ઇતિહાસ બહુ લાંબો છે. તે છતા કુંટુંબમાં શરીરની પેશી emphysema નો એક પ્રકાર ચાલે છે. લોકો જેમના કુંટુંબને લગતો શરીરની પેશી emphysema નો રોગમાં લોહીના ઘટક જેને alpha–l–protease inhibitor કહેવાય છે તેની વંશાનુગત ખોટ છે.તેને alpha–l–antitrypsin (AAT) પણ કહેવાય છે. અમેરીકન લોકો જેને જનનિક ખોટ છે તેવા બહુ ઓછા છે, ૭૦,૦૦૦ કરતા વધારે નહી. એક અંદાજ પ્રમાણે ૩,૦૦૦ નવા જન્મેલા બાળકોમાંથી એકને જનનિક ખોટ AATની છે અને ૧ થી ૩% બધા શરીરની પેશી emphysema લોકો જેમને AATની ખોટને લીધે છે. elastin નો નાશ જે શરીરમાં પેશીઓ emphysema ને લીધે બને છે તેનુ પરિણામ બે ઔજસ દ્રવ્ય જે ફેફસામાં છે તેની અસમતુલનાને લીધે છે. એક પાચક રસ જેને elastase કહેવાય છે તે elastinને તોડી નાખે છે અને AAT જે elastaseને રોકે છે. એક સાધારણ વ્યક્તિમાં elastinને બચાવવા માટે પુરતુ AAT છે અને તેને લીધે અસાધારાણ elastinનો નાશ નથી થતો. તેમ છતા જ્યાં જનનિક ખોટ AATની હોય ત્યાં elastinની પ્રવૃતી નિયંત્રિત નથી થતી અને elastinની તપાસ કર્યા વીનાનો માનભંગ થાય છે. જો તીવ્ર જનનિક ખોટવાળા લોકો alpha-l-protease બાધક ધ્રુમપાન કરે, ત્યારે તેઓ સાધારણપણે COPD ના લક્ષણો જ્યારે તેઓ મધ્યમ ઉમરના થાય ત્યારે બતાવે છે.alpha-l-protease inhibitor ની ખોટ લોહીની ચકાસણી કર્યા પછી શોધી શકાય છે, જે ઇસ્પિતાલની પ્રયોગશાળા તરફથી મળે છે. કુંટુંબના લોકો જેના સગાને emphysema નો રોગ તેઓ જ્યારે ૩૦ થી ૪૦ વર્ષની ઉમરના હોય ત્યારે થાય છે અને તેઓએ AATની ખોટની તપાસણી કરાવવી જોઇએ. જો ખોટ મળે તો તેઓ માટે ધ્રુમપાન કરવુ જોખમી છે. કેટલાક વૈજ~ઝાનિકો એમ માને છે કે “Smoker’s emphysema” નુ પરિણામ અસમતુલના elastin અપમાનજનક પાચક રસ અને તેના નિરોધકની વચમાં છે. કેટલાક વૈજ~ઝાનિકો એમ માને છે કે તે nonfamilial emphysema જે સામાન્ય રીતે “Smoker’s emphysema” કહેવાય છે તેનુ પરિણામ અસમતુલના elastin અપમાનજનક પાચક રસ અને તેના નિરોધકની વચમાં છે. The elastase–AAT નુ અસમતુલન ધ્રુમપાન કરવાથી તેની અસર સમજાય છે, તેના કરતા વંશાગત કુંટુંબને લગતો શરીરની પેશીઓમાં familial emphysema નો રોગ છે. આ સિદ્ધાંતના કેટલાક પુરાવાઓ અભ્યાસ કરીને તંબાકુનુ ધ્રુમપાન કરવાથી ફેફસાના કોષ ઉપર શું અસર થાય છે. આ અભ્યાસ બતાવે છે કે તંબાકુનો ધુમાડો વધારે પડતા elastase ના છોડવાથી તેના કોષોને સાધારણપણે ફેફસામાં મળે છે. elastase ઉત્તેજીત કરે છે અને તે ફેફસામાં જવા જે તેના બદલામાં વધારે પડતુ elastase છોડે છે. આ બાબત વધારે બગાડવા સિગરેટના ધુમાડામાં oxidants શિથિલ કરે છે, જે નોંધપાત્ર elastase નિરોધક્ના ભાગને જે ત્યાં હાજર છે, એ રીતે સક્રીય antielastase જે ફેફસાનુ રક્ષણ કરવા અને આગળ વધતા elastaseના સમતોલનને ઉથલાવે છે.
વૈજ્ઞાનિકો એમ માને છે કે ધુમાડાને લગતી પ્રવૃતીના વધારામાં ત્યાં બીજા કારણો પણ છે જે શરીરની પેશીઓમાં હવા ભરવાથી આવતો સોજો ફક્ત ૧૫ થી ૨૦ ટકા ધ્રુમપાન કરવાવાળા લોકોને થાય છે.પ્રકારો અને કામગીરી ધ્રુમપાન કરતા smokers' emphysema હજી સુધી સ્પષ્ટ નથી.
સ્ત્રોત: આરોગ્ય.કોમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/12/2020