એમીબીઈએસીસ એક પરોપજીવી પ્રાણી Entamoeba histolytica થી થતો ચેપ છે. આ અન્નનળીના નીચેનો ભાગનો રોગ, પેટની હળવી અસ્વસ્થતા, જુલાબ,ગંભીર મરડો વગેરેથી થાય છે. વધારાનો અન્નનળીના નીચેનો ભાગ Amoebiasis ના પિત્તાશય (પિત્તાશય પરૂથી ભરાય છે) ફેફસુ, મગજ, બરોળ, ચામડી વગેરેનો સમાવેશ છે
માનવીના આંતરડાના પ્રેદેશમાં Amebiasis એક સાધારણ રોગ છે. તેનો આખા જગતમાં ફેલાવો છે. ચીન, દક્ષિણ પુર્વ અને પશ્ચિમ એશિયા અને લેટીન અમેરીકા ખાસ કરીને મેક્સીકોમાં ગંભીર સ્વાસ્થયનો સવાલ છે
ભારતની ૧૫% વસ્તીને Amebiasis મોટે ભાગે અસર કરે છે એમ મનાય છે
Water born infection Water born infection
આબોહવા કરતા Amebiasis એક સામાજીક - આર્થિક પદનો અસ્વચ્છ આરોગ્ય સંબધિત રોગ છે
આ કદાચ સહેલાઈથી દુષિત પાણી લેવાથી અથવા ખોરાક લેવાથી થાય છે. પાણીથી થતો વ્યાપક રોગચાળો કદાચ ભારે દુષિત પીવાના પાણીથી થાય છે. વનસ્પતી, ખાસ કરીને કાચી ખવાય છે. ખેતરોમાં જે ગટરના દોષિત પાણીથી સિંચન થાય છે, જે સહેલાઈથી આ રોગને પહોચાડે છે
મોઢેથી ગુદા વડે લેવાથી પણ ખબર પડે છે, ખાસ કરીને સમલિંગકામી પુરૂષોમાં જોવા મળે છે
અન્નનળીના નીચેના ભાગનુ Amebiasis
વધારાનુ અન્નનળીના નીચેના ભાગનુ Amebiasis
કાળજાનુ Amebic પરૂથી ભરાવુ (પરૂથી ભરાવાથી કદાચ વધારે ફાટી જશે, ઉદરના અંદરની અસ્તર જેવી પાતળી ચામડી અથવા pericardial પોલાણ)
Amebiasisનુ રોકાણ
પહેલુ રોકાણ
પહેલા દોષિત પાણીનુ રોકાણનુ માપ એ લક્ષ તેને રોકવા માટે હોવુ જોઇએ, ખોરાક, શાકભાજી અને ફળો એ માનવીનુ ધ્યેય છે.
પાણીને પુરઠવો અને આરોગ્ય અને સ્વચ્છતા
Sanitation & Water SupplySanitation & Water Supply chlorine થી મુત્રાલયમાં રહેલુ ચેપ રહિત પાણી મારી શકાતુ નથી. આરોગ્ય અને સ્વચ્છતા અને પાણીનો પુરઠવો એટલે પાણી ગાળવુ અને ઊકાળવુ એ વધારે અસરકારક છે, રાસાયણિક પાણીને Amebiasis ને વાપર કરવા કરતા
ખોરાકની સ્વચ્છતા
જ્યારથી ખોરાક પીરસવાવાળાઓ Amebiasisનુ પ્રસારણ કરવાના મુખ્ય કારણો છે, તેથી તેઓની નિયમિત રીતે ચકાસણી કરવી જોઇએ, તેમની સારવાર કરવી જોઇએ અને ખોરાકને સ્વચ્છ રાખવા માટે તાલીમ આપવી જોઇએ જેવી કે હાથ ધોવા
સ્વચ્છતા વિષે શિક્ષણ
લાંબા સમયે સર્વ લોકોને આરોગ્ય વિશે શિક્ષણ આપવુ એક મોટી સફળતા સાબિત થઈ છે.
Amebiasis ના રોગનુ નિદાન કરવુ
trophozoites નુ નિર્દશન કરવુ અને જેમાં લાલ કણો છે તેનુ નિદાન કરવુ. ગુદા માર્ગે નીકળતા તાજા મળમાં તે હંમેશા જોવા મળે છે. Serological ની કસોટી ઘણીવાર પેટથી ગુદા સુધીના ભાગમાં Amebiasis નકારાત્મક સાબિત થાય છે, પણ તે કદાચ સકારાત્મક હોય તો તે વધારામાં પેટથી ગુદા સુધીના ભાગ Amebiasisને પુરાવા આપે છે.
જીવાણુનાશક દવા મોઢેથી આપવાથી તેને થતા અસરકારક ઉપચારોના દાખલા જણાય છે, ૪૮ કલાકમાં કદાચ શંકાજનક નિદાન નક્કી થાય છે. તાજેતરમાં કોઇ પણ chemoprophylaxis, Amebiasis માટે સ્વિકારીત નથી.
સ્ત્રોત: આરોગ્ય.કોમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/26/2020