લીંબુના રસમાં મોટા પ્રમાણમાં વિટામીન ‘સી’ રહેલ હોય છે. પણ નવા સંશોધનમાં સામે આવ્યું છે કે લીંબુના છોતરામાં મોટા પ્રમાણમાં પોષક તત્વ રહેલા હોય છે. લીંબુના છોતરામાં શરીરમાંથી ઝેરીલા કચરાને દુર કરીને કાઢવાની એક મોટી શક્યતા જોવા મળે છે. કેન્સરના રોગીઓના ઉપચારમાં હમેશા લીંબુ નો ઉપયોગ કરવામાં આવે છે.
લીંબુ અને કેન્સરના ઈલાજ વચ્ચે એક મજબુત સબંધ છે. વેજ્ઞાનિકો એ તે જાણવા માટે કેટલાય દશકા નો સમય લગાવ્યો છે કે શું લીંબુ સામાન્ય કેન્સર કોશિકાઓનો નાશ કરી શકે છે. ઘણા સંશોધનોએ આ સંભાવના ની પૃષ્ટિ કરી કે લીંબુ કેન્સર વિરુદ્ધ ઉપયોગી બને છે.
ઈ.સ.1970 થી કરવામાં આવેલ 20 થી વધુ લેબોરેટરી ના ટેસ્ટ પછીના પરિણામો દ્વારા જાણવા મળ્યું કે જામેલા લીંબુમાં 12 રીતે કેન્સરમાં ઘાતક કોશિકાઓને નાશ કરવાની શક્તિ હોય છે. તે કોલોન, બ્રેસ્ટ, પ્રોસ્ટેટ, લંગ્સ અને પૈક્રીયાજ કેન્સરમાં ઉપયોગી છે.
થોડી શોધ અને સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે કીમોથેરોપી ના પ્રમાણમાં કેન્સર કોશિકાઓનો નાશ કરવામાં જામેલા લીંબુ વધુ અસર કરે છે. સંશોધન થી તે સાબિત થયું છે કે લીંબુ ના ઉપયોગથી કેન્સરની કોશિકાઓ નસ્ટ થાય છે, જો કે સ્વસ્થ કોશિકાઓ ઉપર તેની કોઈ નકારાત્મક અસર પડતી નથી.
સ્ત્રોત: ફોરમસ્તી.કોમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020