સત્તાઓ
કમિશનને સિવિલ ન્યાયાલય (દીવાની અદાલત)ને આપવામાં આવનાર તમામ સત્તાઓ આપવામાં આવે છે, ખાસ કરીને નીચેની બાબતોમાં:
- ભારતના કોઈપણ ભાગમાંથી કોઈપણ વ્યકિતને બોલાવા માટેનો હુકમ બહાર પાડવો કે તેને દબાણવશ હાજર કરવો અને તેમને સોગંદ અપાવડાવી તપાસ કરવી
- કોઈપણ દસ્તાવેજની શોધ કરવા અને હાજર કરવા માટે હુકમ બહાર પાડવો
- સોગંદનામા પર પુરાવાઓ મેળવવા
- કોઈપણ જાહેર દસ્તાવેજ પર અથવા તેની કોઈપણ કચેરી પર તેમની નકલ બાબતે ફરીથી સવાલ કરવો
- દસ્તાવેજોના સાક્ષીકરણની તપાસ માટે તપાસપંચોની નિમણૂંક કરવી
જેમનાં ન્યાયક્ષેત્રમાં આવતા હોય તેવા ન્યાયાધીશને પ્રયત્ન કરવા માટે કેસ સોંપવો. આ સંબંધિત બાબતના દિશાસૂચન, આદેશ કે રિટ કે જે ન્યાયાલયને જરૂરી લાગતી હોય તેના માટે ઉચ્ચ ન્યાયાલય અથવા સર્વોચ્ચ ન્યાયાલયની પાસે જવું
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/14/2019
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.