অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના

યોજનાનો ઉદ્દેશ:

શૈક્ષણિક વિકાસ માટે સહાય.

પાત્રતાના ધોરણો :

એસ. એસ. સી. પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુ.જનજાતિના વિધાથીઓને આ શિષ્યવૃતિ મળવાપાત્ર થાય છે

આવકનું ધોરણઃ

વાર્ષિક રૂ. ૨,૫૦,૦૦૦/- ની આવક મર્યાદા ધ્યાને લેવાની રહેશે.

શિષ્યવૃત્તિના દર

ગ્રુપ

હોસ્ટેલર

ડેરકોલર

૧૨૦૦

૫૫૦

૮૨૦

૫૩૦

૫૭૦

૩૦૦

૩૮૦

૨૩૦

પ્રક્રિયા:

અનુ.જનજાતિના વિધાથીએ પો રજીફોર્મ ભરીને જરુરી દસ્તાવેજો સાથે સબંધિત શાળા/કોલેજને રજુ કરવાનું હોય છે. શાળા/કોલેજ ધ્વારા તમામ વિધાથીઓના ફોર્મ મેળવી નિયત નમુનામાં ગતો સાથેની દરખાસ્ત તૈયાર કરી સબંધિત મદદનીશ કમિશ્રરશ્રી/આદિજાતિ વિકાસ અધિકારીશ્રીની કચેરીમાં રજુ કરવાનું હોય છે, જયાં તેઓની શિષ્યવૃત્તી મંજુર કરી વિધાથીઓના બેંક ખાતાઓમાં જમા કરાવવાની કાર્યવાહી કરવામાં આવે છે.

નોંધઃ આ યોજના હેઠળ રુ.૨,૫૦,૦૦૦/- ની આવક મર્યાદા નિયત કરેલ છે. પરંતુ આ આવક મર્યાદા કરતા વધુ આવક ધરાવતા વાલીઓની કન્યાઓને પણ ઉકત ધોરણે શિષ્યવૃત્તી મંજુર કરવામાં આવે છે.

સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate