অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સંગીત નાટક અકાદમી

સંગીત નાટક અકાદમી

પ્રવૃત્તિઓ

ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી ધ્‍વારા હાથ ધરવામા' આવતી પ્રવૃત્તિઓની વિગતો.

યોજનાનું નામ ટુંકી વિગત

પં.ઓમકાર નાટય શાસ્ત્રીય સંગીત સ્પર્ધા દર વર્ષે ર૪ મી જૂને પં.ઓમકારનાથ શાસ્ત્રીની જન્મ જયંતીની સ્મૃતિમાં શાસ્ત્રીય સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

 

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા/ ધોરણો

અ. વિભાગ, ઉંમર ૧ર થી ૧૯ વર્ષ
બ. વિભાગ, ઉંમર ર૦ થી ૩પ વર્ષ

 

દરખાસ્ત અરજી કર્યાના નીકાલ માટેની સમયમર્યાદા

દર વર્ષે મે માસમાં જાહેરાત આપવામાં આવે છે. સ્પર્ધા દર વર્ષે ર૪ મી જૂન

 

અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો

સચિવશ્રી,ગુ.રા.સં.ના.અ.

યોજનાનું નામ ટુંકી વિગત

તાનારીરી-શાસ્ત્રીય સંગીત સમારોહ :
સંગીત સમ્રાટ બેલડી તાના અને રીરીની સ્મૃતિમાં તાનારીરી શાસ્ત્રીય સંગીત સમારોહ યોજવામાં આવે છે.

 

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા 
/ ધોરણો

ગુજરાતના ખ્યાતિ પ્રા કલાકારોમાંથી પસંદગી કરવામાં આવે છે.

 

દરખાસ્ત અરજી કર્યાના નીકાલ માટેની સમયમર્યાદા

-

 

અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો

રાજયકક્ષા-સચિવ
ગુ.રા.સં.ના.અ.

યોજનાનું નામ ટુંકી વિગત

બૈજુ શાસ્ત્રીય સંગીત સમારોહ :
રાજયના સુપ્નસિધ્ધ શાસ્ત્રીય સંગીત બૈજનાથની સ્મૃીતમાં બૈજુ શાસ્ત્રીય સંગીત સમારોહ યોજવામાં આવે છે.

 

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો

રાજય, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રા  કલાકારોમાંથી જરૂરિયાત અનુસાર પસંદગી કરવામાં આવે છે.

 

દરખાસ્ત અરજી કર્યાના નીકાલ   માટેની સમયમર્યાદા

-

 

અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો

રાજયકક્ષા-સચિવ
ગુ.રા.સં.ના.અ.

યોજનાનું નામ ટુંકી વિગત

પં.ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત સમારોહ:
પં.ઓમકારનાથજી ઠાકુરની પુણ્ય સ્મૃીતમાં શાસ્ત્રીય સંગીત સમારોહ યોજવામાં આવે છે.

 

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો

રાજય, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રા  કલાકારોમાંથી પસંદગી કરવામાં આવે છે.

 

દરખાસ્ત અરજી કર્યાના નીકાલ   માટેની સમયમર્યાદા

-

 

અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો

રાજયકક્ષા-સચિવ
ગુ.રા.સં.ના.અ.

યોજનાનું નામ ટુંકી વિગત

સુગમ સંગીત સંમેલન :
ગુજરાતના યુવા અને નવોદિત તથા જુના અને પ્રતિષ્ઠિત કલાકારોનો સંયુકત કાર્યક્રમ યોજવામાં આવે                               છે.

 

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો

રાજયના લબ્ધ પ્રતિષ્ઠિત અને યુવા કલાકારોને સ્થાન આપવામાં આવે છે.

 

દરખાસ્ત અરજી કર્યાના નીકાલ   માટેની સમયમર્યાદા

પસંદગી કરાય છે.

 

અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો

સચિવશ્રીગુ.રા.સં.ના.અ.

યોજનાનું નામ ટુંકી વિગત

ભકિત સંગીત સમારોહ :
રાજયના વિવિધ ભજન શૈલીઓ પરંપરાગત, પ્રાચીન અને અર્વાચીન શૈલી સંતવાણી વગેરે કલાને લોકાભિમુખ કરવાનો તેમજ આ શૈલીને લોકસંગીત ક્ષેત્રે જે સાંસકૃીતક કલા-વારસો છે તેને જીવંત રાખવાનો હેતુ છે.

 

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો

રાજયના યુવા અને લબ્ધ પ્રતિષ્ઠિત કલાકારોમાંથી જરૂીરયાત અનુસાર પસંદગી કરવામાં આવે છે.

 

દરખાસ્ત અરજી કર્યાના નીકાલ   માટેની સમયમર્યાદા

-

 

અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો

સચિવશ્રીગુ.રા.સં.ના.અ.

યોજનાનું નામ ટુંકી વિગત

લોક સંગીત સમારોહ :
રાજયના વિવિધ પ્રાંતોની લોક સંસ્કૃતિ, પરંપરા અને ભાતીગળ કલા વારસાની જાળવણી કરવા માટે સદર   સમારોહ યોજવામાં આવે છે.

 

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો

રાજય, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રા ગુજરાતના કલાકારોમાંથી જરૂરિયાત અનુસાર પસંદગી કરવામાં આવે છે.

 

દરખાસ્ત અરજી કર્યાના નીકાલ   માટેની સમયમર્યાદા

-

 

અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો

સચિવશ્રીગુ.રા.સં.ના.અ.

યોજનાનું નામ ટુંકી વિગત

શાસ્ત્રીય સંગીત સભા :
શાસ્ત્રીય સંગીતનો વધુમાં વધુ પ્રચાર અને પ્રસાર થાય                              તે હેતુથી શાસ્ત્રીય સંગીત સભા યોજવામાં આવે છે.

 

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો

રાજયના ઉગતા અને લબ્ધ પ્રતિષ્ઠિત કલાકારોને જરૂરિયાત અનુસાર પસંદગી કરવામાં આવે છે. પં.ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત સ્પર્ધાના વિજેતાઓને અગ્રતા આપવામાં આવે છે.

 

દરખાસ્ત અરજી કર્યાના નીકાલ   માટેની સમયમર્યાદા

-

 

અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો

રાજયકક્ષા-સચિવ
ગુ.રા.સં.ના.અ.

યોજનાનું નામ ટુંકી વિગત

કંઠયગાન તાલીમ શીબીર:
શાસ્ત્રીય સંગીત ક્ષેત્રના કલાકારોને કંઠયગાન માટે પધ્ધતિસર તાલીમ તજના દ્વારા મળી રહે તે શુભ આશયથી શીબીરનું આયોજન કરવામાં આવે છે.

 

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો

ઉંમર :- ૧૪ થી ૩પ વર્ષ

 

દરખાસ્ત અરજી કર્યાના નીકાલ   માટેની સમયમર્યાદા

દર વર્ષે એપ્રીલમાં જાહેરાત આપી ઉનાળુ વેકેશનમાં શીબીર યોજવામાં આવે છે.

 

અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો

સચિવશ્રી
ગુ.રા.સં.ના.અ.

૧૦

યોજનાનું નામ ટુંકી વિગત

ધરાના માર્ગદર્શન તાલીમ શિબિર :
શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે ધરાના એ મહત્વની બાબત છે, શાસ્ત્રીય ક્ષેત્રના કલાકારલને સમગ્ર રાષ્ટ્રમાં પ્રચલીત વિવિધ ધરાના તેની શૈલી વગેરેની માહિતી જે તે  ધરાનાના નિષ્ણાંત માર્ગદર્શન હેઠળ તાલીમ આપવાનો હેતુ છે.

 

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો

ઉંમર :- ૧૪ થી ૩પ વર્ષ

 

દરખાસ્ત અરજી કર્યાના નીકાલ   માટેની સમયમર્યાદા

દર વર્ષે એપ્રિલ / મે માં જાહેરાત
- ઉનાળુ વેકેશનમાં શીબીર યોજવામાં આવે છે.

 

અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો

સચિવશ્રી
ગુ.રા.સં.ના.અ.

૧૧

યોજનાનું નામ ટુંકી વિગત

ભારતીય પરંપરાગત ક્ષેત્રીય પરિસંવાદ:
ભારતીય પરંપરાગત સંગીત ક્ષેત્રે પ્નચલીત વિવિધ કલાશૈલીઓની સંગીત ક્ષેત્રે રસ ધરાવતા કલાકારોને વિવેચન સ્વરૂપે માર્ગદર્શન જે તે વકતા દ્વારા મળી રહે તે શુભ આશયથી પરિસંવાદનું આયોજન કરવામાં આવે છે.

 

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો

રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રા કલાકારોમાંથી જરૂરિયાત અનુસાર પસંદગી કરવામાં  આવે છે.

 

દરખાસ્ત અરજી કર્યાના નીકાલ   માટેની સમયમર્યાદા

 

 

અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો

સચિવશ્રી
ગુ.રા.સં.ના.અ.

૧ર

યોજનાનું નામ ટુંકી વિગત

સુગમ સંગીત શિબિર :
સુગમ સંગીત ક્ષેત્રે વધુને વધુ કલાકારો ભાગ લેતા થાય, વધુ રસ કેળવાય તે આશયથી નામાંકીત તજ સ્વરકારો દ્વારા માર્ગદર્શન તાલીમનું આયોજન કરવામાં આવે છે.

 

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો

ઉંમર :- ૧૪ થી ૩પ વર્ષ

 

દરખાસ્ત અરજી કર્યાના નીકાલ   માટેની સમયમર્યાદા

દર વર્ષે એપ્રિલ / મે માં જાહેરાત કરાય છે. 
- શકય હોય તો ઉનાળુ વેકેશનમાં શીબીર યોજવામાં આવે છે.

 

અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો

સચિવશ્રી
ગુ.રા.સં.ના.અ.

૧૩

યોજનાનું નામ ટુંકી વિગત

પં.આદિત્યરામજી શાસ્ત્રીય સંગીત સમારોહ : રાજયમાં શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે ધ્રુપદ અને મૃંદગવાદન  કલા શૈલીને જે કલાવારસો છે તેનું જતન થાય અને  યુવા કલાકારોને પ્નોત્સાહન મળી રહે તે શુભ આશયથી  પં. આદિત્યરામજીની સ્મૃતિમાં સમારોહનું આયોજન  કરવામાં આવે છે.

 

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો

રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રા કલાકારોમાંથી જરૂરિયાત અનુસાર પસંદગી કરવામાં  આવે છે.

 

દરખાસ્ત અરજી કર્યાના નીકાલ   માટેની સમયમર્યાદા

-

 

અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો

સચિવશ્રી
ગુ.રા.સં.ના.અ.

૧૪

યોજનાનું નામ ટુંકી વિગત

મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહ:
રાજયમાં શાસ્ત્રીય સંગીતકલા ક્ષેત્રે મહિલાઓ ભાગ લે અને તેઓને પ્રોત્સાહન મળી રહે તે શુભ આશયથી મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવે છે.

 

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો

રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રા કલાકારોમાંથી જરૂરિયાત અનુસાર પસંદગી કરવામાં  આવે છે.

 

દરખાસ્ત અરજી કર્યાના નીકાલ   માટેની સમયમર્યાદા

-

 

અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો

સચિવશ્રી
ગુ.રા.સં.ના.અ.

૧પ

યોજનાનું નામ ટુંકી વિગત

શ્રી જસવંતસિંહજી ઠાકોર અને શ્રી રસીકલાલ  અંધારીયાની સ્મૃતિમાં સ્કોલરશીપ :
ગુ.રા.માં શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે નોંધપાત્ર પ્નદાન કરનાર   જાણીતા સંગીત સ્વ.શ્રી ઠાકોર અને શ્રી અંધારીયાની સ્મૃતિમાં ગુ.રા.ના અભ્યાસ કરવા નવોદીત શાસ્ત્રીય સંગીત ક્ષેત્રના વિઘાર્થીઓને શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ અને તાલીમ લેવા માટે શિષ્યવૃતિ આપવાની યોજના અમલમાં છે.

 

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો

૧. ઉંમર ર૦ થી ૩પ વર્ષ
ર. શા.સંગીતક્ષેત્રે માન્ય યુીન./સંસ્થામાંથી સ્નાતક થયેલ હોવો જોઇએ.
૩. નિષ્ણાંત ગુરૂ-તજ ના માર્ગદર્શન હેઠળ ઓછામાં  ઓછા ૭ વર્ષની તાલીમ મેળવેલ હોવી જોઇએ.

 

દરખાસ્ત અરજી કર્યાના નીકાલ   માટેની સમયમર્યાદા

દર વર્ષે એપિ્નલથી અરજી મંગાવવાની શરૂ કરવામાં આવે છે.

 

અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો

સચિવશ્રી
ગુ.રા.સં.ના.અ.

૧૬

યોજનાનું નામ ટુંકી વિગત

ગુરૂ-શિષ્ય પરંપરા તાલીમ યોજના :
સંગીત- નૃત્ય નાટય અને લોકકલા ક્ષેત્રે જે તે તજ દ્વારા  જે તે ક્ષેત્રના યુવાન કલાકારોને ગુરૂ-શિષ્ય પરંપરા યોજના હેઠળ તાલીમ આપવામાં આવે છે.ગુરૂને માસિક રૂા.૧પ૦૦/- પુરસ્કાર તથા શિષ્યોને માસિક રૂા.૪૦૦/- સ્‍ટાઇપેન્‍ડ આપવામાં આવે છે.

 

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો

- ગુજરાતના રસ ધરાવતા યુવાન કલાકારો.
- ઉંમર ૧૮ થી ૩૦ વર્ષ
- ૩ વર્ષના તાલીમ અંગેનો અનુભવ.

 

દરખાસ્ત અરજી કર્યાના નીકાલ   માટેની સમયમર્યાદા

દર વર્ષે એપિ્નલ-૦૦ થી અરજી મંગાવવાનું શરૂ કરવામાં આવે છે.

 

અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો

સચિવશ્રી
ગુ.રા.સં.ના.અ.

૧૭

યોજનાનું નામ ટુંકી વિગત

શાસ્ત્રીય નૃત્ય સમારોહ
દર વર્ષે જાન્યુઆરી માસમાં બે દિવસ આ સમારોહ યોજવામાં આવે છે. જેમાં ભરતનાટયમ, ઓડીસી,કુચીપુડીકથ્થક , મણીપુરી નૃત્યો રજુ કરવામાં આવે છે.

 

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો

રાજય, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રા કલાકારોની અકાદમીની પેટા સમિતિ દ્વારા પસંદગી કરવામાં આવે છે.

 

દરખાસ્ત અરજી કર્યાના નીકાલ   માટેની સમયમર્યાદા

-

 

અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો

સચિવશ્રી
ગુ.રા.સં.ના.અ.

૧૮

યોજનાનું નામ ટુંકી વિગત

લોકનૃત્ય સમારોહ: 
દર વર્ષે ફેબ્રુઆરી માસમાં બે દિવસ આ સમારોહ યોજવામાં  આવે છે જેમાં રાજય અને રાજય બહારના પરંપરાગત  લોકનૃત્યના કલાકારો દ્વારા વિવિધ નૃત્યો રજુ કરવામાં આવે  છે.

 

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો

રાજયમાંથી લોકનૃત્યની સંસ્થાઓ તથા રાજય બહારથી લોકનૃત્યના કલાકારોની સક્ષમ સમિતિ દ્વારા પસંદગી કરવામા આવે છે.

 

દરખાસ્ત અરજી કર્યાના નીકાલ   માટેની સમયમર્યાદા

-

 

અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો

સચિવશ્રી
ગુ.રા.સં.ના.અ.

૧૯

યોજનાનું નામ ટુંકી વિગત

! કલ કે કલાકાર ! સમારોહ :
શાસ્ત્રીય નૃત્યની તાલીમ મેળવેલ રાજયના કલાકારોને જાહેર સ્ટેજ પ્રોત્સાહન મળે તે ઉદ્દેશથી દર વર્ષે બે સ્થળે આ સમારોહ બે દિવસ માટે યોજવામાં આવે છે. જેમાં ભરત  નાટયમ, કથ્થક અને કુચીપુડી નૃત્યો કલાકારો દ્વારા રજુ                                કરવામાં આવે છે.

 

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો

શાસ્ત્રીય નૃત્યમાં સાત વર્ષની તાલીમ મેળવી આરંગનેત્રલ કરેલ હોય અને ૧૭ થી રપ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેવા કલાકારોની અકાદમીની પેટા સીમતિ દ્વારા પસંદગી   કરવામાં આવે છે.

 

દરખાસ્ત અરજી કર્યાના નીકાલ   માટેની સમયમર્યાદા

મે/ જૂન માસમાં જાહેરાત, જુલાઇ માસમાં પસંદગી, ઓગસ્ટ/સપ્ટેમ્બરમાં કાર્યક્રમ યોજવામાં આવે છે.

 

અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો

સચિવશ્રી
ગુ.રા.સં.ના.અ.

ર૦

યોજનાનું નામ ટુંકી વિગત

લોકનૃત્ય તાલીમ શિબિર:
લોકનૃત્યના કલાકારોને પ્રત્યક્ષ તાલીમ મળે તે ઉદ્દેશથી ૭ દિવસ માટે તાલીમ શિબિર યોજી આ ક્ષેત્રના તજ દ્વારા તાલીમ આપવામાં આવે છે.

 

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો

લોક નૃત્યમાં રસ ધરાવતાં ૧૭ વર્ષથી ૩પ વર્ષની વયના કલાકારોની અકાદમીની પેટા સમિતિ દ્વારા પસંદગી કરવામાં  આવે છે.

 

દરખાસ્ત અરજી કર્યાના નીકાલ   માટેની સમયમર્યાદા

જુન મહિનામાં જાહેરાત આવી ઓગષ્ટ/ સપ્ટેમ્બર માસમાં શિબિર યોજવામાં આવે છે.

 

અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો

સચિવશ્રી
ગુ.રા.સં.ના.અ.

૨૧

યોજનાનું નામ ટુંકી વિગત

શાસ્ત્રીય નૃત્ય તાલીમ શિબિર :
શાસ્ત્રીય નૃત્યની પ્રાથમિક તાલીમ મેળવેલ કલાકારોને રાષ્ટ્રીય કક્ષાના તજ દ્વારા ૭ દિવસની તાલીમ આપવામાં આવે છે.

 

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો

શાસ્ત્રીય નૃત્યની ગુરૂ પાસે સાત વર્ષની તાલીમ મેળવેલ ૧૭ થી રપ વર્ષની વયના કલાકારોની અકાદમીની પેટા સમિતિ ધ્વારા પસંદગી કરવામાં આવે છે.

 

દરખાસ્ત અરજી કર્યાના નીકાલ   માટેની સમયમર્યાદા

જુલાઇ મહિનામાં જાહેરાત આપી અરજીઓ મંગાવવામાં  આવે છે. દિવાળી વેકેશનમાં શિબિર યોજવામાં આવે છે.

 

અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો

સચિવશ્રી
ગુ.રા.સં.ના.અ.

૨૨

યોજનાનું નામ ટુંકી વિગત

ગૌરવ પુરસ્કાર સમારોહ :
સંગીત, નૃત્ય, નાટય અને લોકકલા ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિઓ મેળવેલ કલાકારોને દર વર્ષે ગૌરવ પુરસ્કાર એવોર્ડ આપવામાં આવે છે. દર વર્ષે ૧૨ જેટલા કલાકારોને રૂા.પ૧૦૦૦/- રોકડ પુરસ્કાર તામ્રપત્ર, પ્રશસ્તિપત્ર તથા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવે છે.

 

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો

સંગીત, નૃત્ય, નાટય અને લોકકલા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરી રાજયનું ગૌરવ વધારેલ હોય તેવા કલાકાર, મહાનુભાવોની અકાદમી દ્વારા પસંદગી કરવામાં આવે છે.

 

દરખાસ્ત અરજી કર્યાના નીકાલ   માટેની સમયમર્યાદા

આ માટે અખબારી યાદી આપી કલાકારો પાસેથી અરજીઓ મંગાવવામાં અવે છે.

 

અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો

સચિવશ્રી
ગુ.રા.સં.ના.અ.

૨૩

યોજનાનું નામ ટુંકી વિગત

રાજય એકાંકી નાટય સ્પર્ધા 
(જાહેર ખબર ધ્‍વારા નાટય સંસ્‍થાઓ ધ્‍વારા મળતી અરજીઓ પૈકી પાત્ર થતી સંસ્થાઓની રાજયમાં કોઇ એક યોગ્ય સ્થળે ૨-૩ દિવસ માટે એકાંકી નાટય સ્પર્ધા યોજવામાં આવે છે. વિજેતા નાટય સંસ્થા/કલાકારોને રોકડ પારીતોષક તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.)

 

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો

ગુજરાતી નાટય પ્રવૃતિ સાથે સંકળાયેલ સંસ્થા  
- ગુજરાત સાંસ્કૃતિક પ્રમાણપત્ર બોર્ડનું યોગ્યતા પ્રમાણપત્ર     - રૂ. ૧૦૦/- નોંધણી ફી
- લેખકની મંજૂરી- સ્ક્રીપ્ટની નકલ

 

દરખાસ્ત અરજી કર્યાના નીકાલ   માટેની સમયમર્યાદા

જુલાઇ-ઓગસ્‍ટમાં જાહેરાત
- સપ્ટેમ્બર-ઓકટોબરમાં રાજય કક્ષાની અંતિમ સ્પર્ધા

 

અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો

સચિવશ્રી ગુ.રા.સં.ના.અ.

૨૪

યોજનાનું નામ ટુંકી વિગત

બે  વિભાગીય કક્ષાની  ત્રિઅંકી નાટય સ્પર્ધા
( રાજયના અલગ-અલગ બે સ્થળે ૫-૬ દિવસ માટે વિભાગીય કક્ષાની ત્રિઅંકી નાટય સ્પર્ધા યોજવામાં આવે છે. વિજેતા નાટય સંસ્થા/કલાકારોને ઇનામ/પ્રમાણપત્ર  એનાયત કરવામાં આવે છે.

 

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો

ગુજરાતી નાટય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ સંસ્થા
- ગુજરાત સાંસ્કૃતિક પ્રમાણપત્ર બોર્ડનું યોગ્યતા પ્રમાણપત્ર.
- રૂ.રપ૦/- નોંધણી ફી તેમજ રૂ.૧પ૦૦/- ડિપોઝીટ  - લેખક તથા દિગ્‍દર્શક ની મંજૂરી, સ્ક્રીપ્ટ

 

દરખાસ્ત અરજી કર્યાના નીકાલ   માટેની સમયમર્યાદા

-ઓગસ્‍ટમાં જાહેરાત
-પ્રથમ વિભાગીય સ્પર્ધા ઓકટોબરમાં
-દ્વિતીય વિભાગીય સ્પર્ધા ઓકટોબર-નવેમ્બરમાં

 

અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો

સચિવશ્રી
ગુ.રા.સં.ના.અ.

૨૫

યોજનાનું નામ ટુંકી વિગત

રાજયકક્ષા અંતિમ ત્રિઅંકી નાટય સ્પર્ધા :
વિભાગીય કક્ષાએ વિજેતા નીવડેલ ચાર નાટકોની ૪  દિવસ માટે સ્પર્ધા યોજાય છે. વિજેતા  નાટય/સંસ્થા/કલાકારોને ઇનામ / પ્રમાણપત્ર એનાયત   કરવામાં આવે છે.

 

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો

વિભાગીય કક્ષાએ ત્રિઅંકી નાટય સ્‍પર્ધામાં પ્રથમ અને દ્વિતીય સ્‍થાને વિજેતા નીવડેલ નાટય સંસ્‍થાઓ.

 

દરખાસ્ત અરજી કર્યાના નીકાલ   માટેની સમયમર્યાદા

નવેમ્‍બર-ડીસેમ્‍બર માસમાં અંતિમ સ્‍પર્ધા યોજાય છે.

 

અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો

સચિવશ્રી
ગુ.રા.સં.ના.અ.

૨૬

યોજનાનું નામ ટુંકી વિગત

નાટય તાલીમ શિબિર: ( ૬ થી ૭ દિવસ)
જે તે ક્ષેત્રના નિષ્ણા઼તોના માર્ગદર્શન હેઠળ ૩૦  થી ૪૦ જેટલા પસંદ થયેલ શિબિરાર્થીઓને નાટક અંગે પ્રત્યક્ષ માર્ગદર્શન /તાલીમ આપવામાં આવે છે.

 

યોજનાનો લાભ મેળવવાની   પાત્રતા / ધોરણો

-૧પ થી ૩પ વયમર્યાદા
- નાટય કલાવિષયક અનુભવ.

 

દરખાસ્ત અરજી કર્યાના નીકાલ   માટેની સમયમર્યાદા

મે માસમાં જાહેરાત
- મળેલ અરજીઓમાંથી યોગ્‍યતાવાળા ઉમેદવારની પસંદગી થયેથી શિબિરમાં પ્રવેશ અને ત્યારબાદ શિબિરનું આયોજન

 

અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો

સચિવશ્રી
ગુ.રા.સં.ના.અ.

૨૭

યોજનાનું નામ ટુંકી વિગત

પ્રતિભાશાળી નાટય દિગ્દર્શકોને મૌલિક નાટકોના નિર્માણ માટે પાંચ દિગ્દર્શકોને રૂ.૧.૦૦ લાખ પ્રમાણે આર્થિક સહાય.પ્રત્‍યેક દિગ્દર્શકે પસંદ થયેલ નાટકના જુદા-જુદા સ્‍થળે કૂલ પાંચ શો કરવાના રહેશે. ગુજરાતી નાટય કલા ક્ષેત્રે વધુને વધુ મૌલિક નાટકો નિર્માણ પામે તે હેતુથી યોજના અમલમાં છે

 

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો

૪પ વર્ષની વયમર્યાદા 
-છેલ્‍લા ત્રણ વર્ષમાં ઓછામાં ઓછા એક ત્રિઅંકી – 
નાટકોનું દિગ્દર્શન કર્યું હોય અથવા સંગીત નાટક અકાદમી કે રાજયની અન્‍ય પાંચ વર્ષથી સ્‍થાપિત પ્રતિષ્‍ઠિત નાટય સ્‍પર્ધામાં વિજેતા થયેલ હોય/તેમની શ્રેષ્‍ઠ દિગ્દર્શક તરીકે પસંદગી થયેલ હોય/દિગ્દર્શક નેશનલ સ્‍કૂલ ઓફ ડ્રામાનો ગ્રેજયુએટ/ગુજરાત કોલેજ અથવા સમકક્ષ યુનિવર્સિટીની નાટય અંગેની ડીગ્રી ધરાવતા હોય. 
-નાટકની સ્ક્રીપ્‍ટ, લેખકની મંજુરી તથા જરૂરી બાહેંધરી પત્ર રજુ કરવાના રહે

 

દરખાસ્ત અરજી કર્યાના નીકાલ   માટેની સમયમર્યાદા

યોજના અંગે જૂન/જુલાઇમાં જાહેરાત
- પેટા સમિતિ અરજદારોના ઇન્‍ટરવ્‍યુ લઇને પસંદગી કરશે.

 

અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો

સચિવશ્રી
ગુ.રા.સં.ના.અ.

૨૮

યોજનાનું નામ ટુંકી વિગત
રંગમંચલક્ષી કલાઓ સાથે સંકળાયેલ વિશ્વ દિનની ઉજવણી

રંગમંચલક્ષી કલાઓ સાથે સંકળાયેલ વિશ્વ દિનની ઉજવણી રંગમંચલક્ષી વિવિધ કલાઓના વિકાસ માટે વિશ્વ નાટય દિવસ, વિશ્વ સંગીત દિવસ, વિશ્વ નૃત્ય દિવસ જેવા દિવસો વિશ્વ કક્ષાએ આયોજીત થાય છે દા.ત.વિશ્વનાટય દિન-૨૭ માર્ચ,વિશ્વ નૃત્ય દિવસ ૨૯ એપ્રિલ ,વિશ્વ સંગીત દિવસ ૨૧ જુન. આને અનુલક્ષીને અકાદમી દ્રારા આ દિવસોની ઉજવણી માટે ચાલુ વર્ષે અકાદમી ધ્વારા યોજનાનું અમલીકરણ કરવામાં આવનાર છે. જે તે દિવસ સંબધિત રંગમંચલક્ષી કલાના પ્રસ્તુતિ કરણના કાર્યક્રમો યોજવામાં આવશે.

૨૯

યોજનાઓની ટુંકી વિગત (નવી) 
અકાદમીના સ્થાપના દિને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો

અકાદમીના સ્થાપના દિને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો
રાજય સરકાર દ્રારા રંગમંચલક્ષી કલાઓના વિકાસ માટે સંગીત નાટક અકાદમીની સ્થાપના કરવામાં આવેલ છે અકાદમી દ્રારા આ હેતુ માટે વર્ષ દરમિયાન નાટક,નૃત્ય અને સંગીતના વિવિધ કાર્યક્રમો થોજવામાં આવે છે રાજય સરકાર દ્રારા આવી સંસ્થાની સ્થાપના પણ આ ક્ષેત્ર માટે ઉજવણીના અવસરથી કમ નથી વળી આ ઉજવણી આ કલાઓના પ્રસ્તુતિકરણ થકી તેના વિકાસને એક વધુ   અવસર આપવાનો છે રાજયના લોકોને રાજય સરકારની આવી ઉમદા સંસ્થાને માહિતી મળે અને તેથી કરીને આ અકાદમીના કાર્યક્રમોમાં તેમની ભાગીદારી અને તેથી કરીને આ કલાઓમાં તેમનો રસ વધે તેવા ઉમદા હેતુથી અકાદમીની સ્થાપના દિન ઉજવવાનું નકકી કરી યોજનાનુ અમલીકરણ કરવામાં આવનાર છે

૩૦

સાંસ્‍કૃતિક વારસાની જાળવણી માટે અન્‍ય રાજયોમાં તથા વિદેશમાં કલાવૃંદો મોકલવાની યોજના

આ યોજનાના નિયમોમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના તા.૧૯/૦૧/૧૧ના ઠરાવ ક્રમાંક:- સનઅ/૧૦૨૦૧૦/ સીં.વિ-૭૨/અ થી સુધારો કરવામાં આવ્યો છે. તદ અનુસાર અન્ય રાજયોમાં નાટક / શાસ્ત્રીય નૃત્યનો કાર્યક્રમ રજુ કરવા માટે નિર્માણ ખર્ચ, રાજય બહાર કૃતિ રજુ કરવાનો ખર્ચ, રાજયમાં કરવાના થતા બે સ્થાનિક શો નો ખર્ચ તથા બ્રોશર, બેનર, પોસ્ટર્સ, વિડિયોગ્રાફી, આમત્રંણ કાર્ડ તેમજ અન્ય આનુસાંગિક ખર્ચ માટે રૂ. ૨.૫૦ લાખની સહાય ચુકવવામાં આવે છે. તેવી જ રીતે વિદેશમાં કાર્યક્રમ રજુ કરવા માટે હવાઇ પ્રવાસ ખર્ચ(બે સ્થાનિક શો ના ખર્ચ સહિત) રૂ. ૫.૫૦ લાખની સહાય ચુકવવામાં આવે છે. ચકાસણી પરત્વે જે સંસ્થાઓની અરજી મંજુર કરવામાં આવે છે. તે સંસ્થાઓને જુદા જુદા ત્રણ તબકકે જરૂરી આધાર તથા પુરાવા રજુ કર્યા પછી સહાય ચુકવવામાં આવે છે.

 

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો

નાટક/નૃત્‍ય કૃતિનું દિગ્‍દર્શન/કોરીયોગ્રાફી કરનાર વ્‍યકિત સંસ્‍થાએ છેલ્‍લા પાંચ વર્ષમાં ઓછામાં ઓછા બે ત્રિઅંકી નાટક/નૃત્‍ય નાટિકાનું દિગ્‍દર્શન/કોરીયોગ્રાફી કરેલ હોવી જોઇએ. અને જે તે સંસ્‍થા ચેરીટી કમિશ્નરશ્રીમાં રજીસ્‍ટર્ડ થયાને ૧ વર્ષ થયુ હોવું જોઇએ.

 

દરખાસ્‍ત/અરજી કર્યાના નિકાલ માટેની સમયમર્યાદા

સરકારની આ યોજના માટે પ્રતિ વર્ષ અખબારોમાં જાહેર ખબર આપી અરજીઓ મેળવવામાં આવે છે. રાજય સરકાર ધ્વારા સચિવશ્રી, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના અધ્યક્ષ સ્થાને નિમવામાં આવેલ 
પસંદગી સમિતિ ધ્વારા પ્રાપ્‍ત અરજીઓ પૈકી યોગ્યતા ધરાવનાર અરજીઓની પસંદગી કરવામાં આવે છે. અરજીઓની પસંદગી દરમ્યાન જે તે નાટય સંસ્થા/ કલા સંસ્થાનો તથા દિગ્દર્શકનો તેમના ક્ષેત્રમાં નાટક કે નૃત્ય નાટિકા નિર્માણ/દિગ્દર્શન કર્યા અંગેનો અનુભવ તેમજ સંસ્થા ધ્વારા રજુ થનાર કૃતિની ગુણવત્તાને અગિ્મતા આપવામાં આવે છે.

 

અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો

સચિવશ્રી
ગુ.રા.સં.ના.અ.

૩૧

યોજનાનું નામ અને  ટુંકી વિગત

જૂની રંગભૂમિના લોકપ્રિય અને પ્રસિધ્‍ધ નાટકોનું પુન:નિર્માણ કરી રજુ કરવા અંગેની રૂ.૧૦.૦૦ લાખની આ યોજના છે.

 

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો

જૂની રંગભૂમિના ક્ષેત્રે કામ કરેલ હોય, દિગ્દર્શન કરેલ હોય તથા અન્‍ય કોઇ અનુભવ હોય તેવા દિગ્દર્શકોની પસંદગી કરવામાં આવે છે.

 

દરખાસ્‍ત/અરજી કર્યાના નિકાલ માટેની સમયમર્યાદા

અકાદમી ધ્‍વારા દિગ્દર્શકોની યાદી તથા નાટકોની યાદી માન.સચિવશ્રી સમક્ષ રજૂ કરવામાં આવે છે. ત્‍યારબાદ પસંદગી કરવામાં આવે છે.

 

અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો

સચિવશ્રી
ગુ.રા.સં.ના.અ.

૩૨

યોજનાનું નામ અને  ટુંકી વિગત

સાંસ્‍કૃતિક ધરોહર યોજના
સાંસ્‍કૃતિક ધરોહર યોજના હેઠળ દર માસે ગાંધીનગર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં સંગીત, નૃત્‍ ય, નાટક અને લોકકલાક્ષેત્રનો સમાવેશ થાય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate