રાષ્ટૃનું યુવા જગત આદર્શપાત્ર પ્રવૃત્તિઓ કરી નવા ઉત્સાહ સાથે ઉતુંગ શિખરો સર કરી આવી પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠત્તમ દેખાવ કરી પ્રશંસનીય કાર્ય કરે છે. જે પારિતોષિક માટે પસંદગી પામનાર વ્યકિતને સ્મૃતિપદક, માનપત્ર અને રૂા.ર૦,૦૦૦/- રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. જયારે સંસ્થાકીય એવોર્ડ મેળવનાર સંસ્થાને રૂા. ૧,૦૦,૦૦૦/- રોકડ પુરસ્કાર, સ્મૃતિપદક, માનપત્ર એનાયત કરવામાં આવે છે. સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ. |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020