યુવકો અને યુવતીઓ સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે પોતાની મૈાલિક કૃતિઓ ઉત્કૃષ્ટ રીતે રજુ કરી શકે તે માટે તાલુકા,જિલ્લા,પ્રદેશ,રાજય અને રાષ્ટૃ કક્ષાએ યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે . નાણાકીય વર્ષ-ર૦૧ર-૧૩માં રૂા.૩૬.૦૦ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. તથા આ યોજનાનો ૧૫૦૦ લાભાર્થીઓ લાભ લીધો હતો.
સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020