અખિલ ભારત ગીરનાર પગથિયા આરોહણ-અવરોહણ સ્પર્ધા
ગીરનાર પર્વત પર બનાવેલ અંદાજે ૯૯૯૯ પગથિયા પૈકી પપ૦૦ પગથિયા ઉપર આરોહણ-અવરોહણની રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધા યોજવામાં આવે છે. જીવન સટાસટની આ સ્પર્ધાનું જૂનાગઢ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવે છે. ભાગ લેનાર સ્પર્ધકોને નિવાસ, ભોજન, ઇનામની રોકડ રકમ તથા પ્રવાસ ખર્ચ રાજ્ય સરકારશ્રી દ્વારા ચુકવવામાં આવે છે.
સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.