- અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ? - કાપડ સંશોધન-અમદાવાદ
- અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ? : ડૉ. વિક્રમ સારાભાઈ
- અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ? પાલનપુર
- અમદાવાદ - મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી? : ૧૮૬૦ - ૬૪
- અમદાવાદ અને કંડલા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાયેલાં છે ? રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-એ
- અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો ? : વર્ષ ૨૦૦૩
- અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળા ગામોમાં કયું ભરત વધુ ભરાય છે ? : મોતી ભરત
- અમૂલ ડેરી ક્યાં આવેલી છે?--- આણંદમાં
- અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. ત્રિભુવનદાસ પટેલ
- અલંગ કયા જિલ્લામાં આવેલું છે?--- ભાવનગર
- અલ્લાહબંધની રચના કયારે થઈ ? : ૧૮૧૯ના ભૂકંપ પછી
- અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે?--- બનાસકાંઠા
- આજવા ડેમ કોણે બનાવ્યો હતો? મહારાજા સયાજીરાવ ગાયકવાડ
- આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ગુજરાતના કયા જિલ્લામાં છે ? ડાંગ
- આફ્રિકાના મૂળ વતનીઓ ભારતમાં કયાં વસ્યા છે ? - ગિરની તળેટીમાં
- આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળાવન કયાં વિકસાવવામાં આવ્યું છે? સાપુતારા
- આયુર્વેદિક યુનિવર્સિટી ભારતમાં ફક્ત ગુજરાતના ક્યા શહેરમાં છે? - જામનગર
- આરસની ખાણ ગુજરાતમાં કયા સ્થળે છે?--- અંબાજીમાં
- આહવા કયા જિલ્લાનું મુખ્ય મથક છે ? - ડાંગ
- ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક - અમદાવાદ
- ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે ? ગાંધીનગર
- ઇફ્કો' ખાતરનું કારખાનુ ક્યાં છે?--- કલોલમાં
- ઉગતા સૂર્ય ના પ્રદેશ તરીકે કયો જીલ્લો જાણીતો છે ?- દાહોદ
- ઉત્કંઠેશ્વર મહાદેવ કઈ નદીના કાંઠે આવેલું પર્યટન સ્થળ છે ? : વાત્રક
- ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? ૬૦ ટકા
- ઉત્તર ગુજરાતના મેદાન ક્યા કયા જીલ્લાનો સમાવેશ થાય છે ? - મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો અર્ધ રણવિસ્તાર ક્યા નામે ઓળખાય છે ? – ગોઢા તરીકે ઓળખાય છે.
મધ્ય ગુજરાતનું મેદાન કઇ કઇ નદીઓએ તૈયાર કરેલું છે ? - આરસંગ, ઢાઢર, વિશ્વામિત્રી, મહી, શેઢી, મહોર, વાત્રક અને સાબરમતી નદીએ
- ઉત્તર ગુજરાતના મેદાન ક્યા કયા જીલ્લાનો સમાવેશ થાય છે ? - મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો અર્ધ રણવિસ્તાર ક્યા નામે ઓળખાય છે ? – ગોઢા તરીકે ઓળખાય છે.
- ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ કઇ છે?--- બનાસ , સરસ્વતી અને રૂપેણ
- ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ? : નાઘેર
- ઉંમરગામ કયા જિલ્લામાં આવેલું છે?--- વલસાડ
- ઋગ્વેદમાં ગુજરાતની કઇ નદીનો ઊલ્લેખ મળે છે ? સરસ્વતી
- એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? : સૂર્ય
- એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે? : અમદાવાદ
- એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? : આણંદ
- એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? : આણંદ
- એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? Ans: આણંદ
- એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી છે ? : સુરત
- એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી છે ? : સુરત
- ઔદ્યોગિક વિકાસની દૃષ્ટિએ ગુજરાતમાં કયું સ્થળ ટોચ પર છે? : અંકલેશ્વર
- ઔદ્યોગિક વિકાસની દૃષ્ટિએ ગુજરાતમાં કયું સ્થળ ટોચ પર છે? : અંકલેશ્વર
- કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? - ફલોરસ્પાર
- કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? : ફલોરસ્પાર
- કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? Ans: ફલોરસ્પાર
- કચ્છ જિલ્લાનાં કયા શહેરમાં ‘ખારેક સંશોધન કેન્દ્ર’ આવેલું છે ? મુંદ્રા
- કચ્છ જિલ્લાનાં કયા શહેરમાં ‘ખારેક સંશોધન કેન્દ્ર’ આવેલું છે ? મુંદ્રા
- કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?--- ભુજ
- કચ્છ જિલ્લાનું વડુમથક કયું છે ? ભુજ
- કચ્છ જિલ્લાનું વડુમથક કયું છે ? ભુજ
- કચ્છ જિલ્લાને કઇ યોજના અંતર્ગત પાણી પૂરું પાડવામાં આવે છે? સરદાર સરોવર નર્મદા યોજના
- કચ્છ જિલ્લાને કઇ યોજના અંતર્ગત પાણી પૂરું પાડવામાં આવે છે? સરદાર સરોવર નર્મદા યોજના
- કચ્છ જિલ્લામાં કયું રણ આવેલું છે? : થરપારકરનું રણ
- કચ્છ જિલ્લામાં કયું રણ આવેલું છે? : થરપારકરનું રણ
- કચ્છના કાળા ડુંગરાળ ઊંચાઇ જણાવો ? - 437.08 મીટર
- કચ્છના કાળા ડુંગરાળ ઊંચાઇ જણાવો ? - 437.08 મીટર
- કચ્છના ઘીણોધર ડુંગરાળ ઊંચાઇ જણાવો ? - 388 મીટર
- કચ્છના ઘીણોધર ડુંગરાળ ઊંચાઇ જણાવો ? - 388 મીટર
- કચ્છના નાના રણમાં કયા જંગલી ગધેડા જોવા મળે છે ? - ઘુડખર નામના
- કચ્છના નાના રણમાં કયા જંગલી ગધેડા જોવા મળે છે ? - ઘુડખર નામના
- કચ્છના મોટા રણમાં ક્યા ક્યા ઊંચ ભૂમિભાગો આવેલા છે ? - . પચ્છમ, ખદીર, બેલા અને ખાવડાના
ઉત્તર ગુજરાતનું મેદાન કઇ કઇ નદીઓએ તૈયાર કરેલું છે ? - : સાબરમતી અને બનાસ નદીઓ
- કચ્છના મોટા રણમાં ક્યા ક્યા ઊંચ ભૂમિભાગો આવેલા છે ? - . પચ્છમ, ખદીર, બેલા અને ખાવડાના
ઉત્તર ગુજરાતનું મેદાન કઇ કઇ નદીઓએ તૈયાર કરેલું છે ? - : સાબરમતી અને બનાસ નદીઓ
- કચ્છના રણનું ક્ષેત્રફળ કેટલું છે ? - 27,200 ચોરસ કિ.મી.
- કચ્છના રણનું ક્ષેત્રફળ કેટલું છે ? - 27,200 ચોરસ કિ.મી.
- કચ્છના રણમાં વસતું કયું પક્ષી પોતાના ઈંડા રેતીના ઢગ પર મૂકે છે? : ફલેમિંગો
- કચ્છના રણમાં વસતું કયું પક્ષી પોતાના ઈંડા રેતીના ઢગ પર મૂકે છે? : ફલેમિંગો
- કચ્છનાં રણમાં આવેલા ઊંચાણવાળા(બેટ જેવા લાગતા) વિસ્તારમાં કયો ભૂ-ભાગ ઓવેલો નથી ?: બન્ની
- કચ્છનાં રણમાં આવેલા ઊંચાણવાળા(બેટ જેવા લાગતા) વિસ્તારમાં કયો ભૂ-ભાગ ઓવેલો નથી ?: બન્ની
- કચ્છની ઉત્તર વહિને નદીઓ કયાં લુપ્ત થાય છે ? : કચ્છના રણમાં
- કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ? સુરખાબ નગર
- કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ? સુરખાબ નગર
- કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ? Ans: સુરખાબ નગર
- કચ્છની ઉત્તરવાહિની નદીઓ કયાં લુપ્ત થાય છે ? : કચ્છના રણમાં
- કચ્છની ઉત્તરે ક્યું રણ આવેલું છે ? - મોટું રણ
- કચ્છની ઉત્તરે ક્યું રણ આવેલું છે ? - મોટું રણ
- કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે ? : મચ્છુ
- કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે ? : મચ્છુ
- કચ્છની મધ્યમાં ક્યું રણ આવેલું છે ? - નાનું રણ ,
- કચ્છની મધ્યમાં ક્યું રણ આવેલું છે ? - નાનું રણ ,
- કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ? આઠ
- કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ? Ans: આઠ
- કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ? : મુંદ્રા
- કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ? : મુંદ્રા
- કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે?--- પાનન્ધ્રો વીજળી પ્રોજેક્ટ
- કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ? : નારાયણ સરોવર
- કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ? : નારાયણ સરોવર
- કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? : નખત્રાણા
- કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? : નખત્રાણા
- કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? : નિરુણા
- કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? : નિરુણા
- કચ્છમાં કયા ડુંગરનું શિખર સૌથી ઊંચું છે ? : કાળો ડુંગર
- કચ્છમાં કયા ડુંગરનું શિખર સૌથી ઊંચું છે ? : કાળો ડુંગર
- કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? : ભૂંગા
- કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? : ભૂંગા
- કચ્છમાં સમુદ્ર-કિનારાની નજીકનાં મેદાનો ક્યા નામે ઓળખાય છે? - કંઠીના મેદાન
ચોટીલા ડુંગરની ઊંચાઇ કેટલી છે? - 437 મીટર
- કચ્છમાં સમુદ્ર-કિનારાની નજીકનાં મેદાનો ક્યા નામે ઓળખાય છે? - કંઠીના મેદાન
ચોટીલા ડુંગરની ઊંચાઇ કેટલી છે? - 437 મીટર)
- કચ્છી મેવા તરીકે જાણીતું ફળ કયુ છે ? : ખારેક
- કચ્છી મેવા તરીકે જાણીતું ફળ કયુ છે ? : ખારેક
- કડાણા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?--- મહી
- કયા જિલ્લાઓ મહી નદી પરના બંધના કારણે લાભાર્થી બન્યા છે ? : પંચમહાલ, ખેડા, આણંદ
- કયા જિલ્લાઓ મહી નદી પરના બંધના કારણે લાભાર્થી બન્યા છે ? : પંચમહાલ, ખેડા, આણંદ
- કયા જિલ્લામાં જેસોર રીંછનું અભયારણ્ય આવેલું છે ? : બનાસકાંઠા
- કયા જિલ્લામાં જેસોર રીંછનું અભયારણ્ય આવેલું છે ? : બનાસકાંઠા
- કયા માર્ગે થતો વેપાર ગુજરાતના અર્થતંત્રમાં સૌથી મહત્ત્વની ભૂમિકા અદા કરે છે? : દરિયાઇ માર્ગ
- કયા માર્ગે થતો વેપાર ગુજરાતના અર્થતંત્રમાં સૌથી મહત્ત્વની ભૂમિકા અદા કરે છે? : દરિયાઇ માર્ગ
- કયા સ્થળ નજીક સાબરમતી નદી સમુદ્રમાં વિલીન થાય છે ? : કોપાલીની ખાડી
- કયા સ્થળ નજીક સાબરમતી નદી સમુદ્રમાં વિલીન થાય છે ? : કોપાલીની ખાડી
- કયું પક્ષી ગુજરાતમાં ‘રૉયલ બર્ડ’ તરીકે પણ ઓળખાય છે? : ફલેમિંગો
- કયું પક્ષી ગુજરાતમાં ‘રૉયલ બર્ડ’ તરીકે પણ ઓળખાય છે? : ફલેમિંગો
- કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે ? : પ્રાંતિજ અને હિંમતનગર
- કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે ? : પ્રાંતિજ અને હિંમતનગર
- કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે ? : ચાર
- કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે ? : ચાર
- કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે? : ઉત્તર ભાગમાંથી
- કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે? : ઉત્તર ભાગમાંથી
- કર્કવૃત્તની સૌથી નજીકનું બંદર કયું છે ?: કંડલા
- કર્કવૃત્તની સૌથી નજીકનું બંદર કયું છે ?: કંડલા
- કવાંટ મેળો કયાં ભરાય છે ? છોટા ઉદેપુર
- કવાંટ મેળો કયાં ભરાય છે ? છોટા ઉદેપુર
- કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે?--- કચ્છ
- કંઠીનું મેદાન કયાં આવેલું છે ? કચ્છ
- કાકરાપાર એટૅમિક પાવર સ્ટેશન કયા જિલ્લામાં છે ? તાપી
- કાકરાપાર એટૅમિક પાવર સ્ટેશન કયા જિલ્લામાં છે ? તાપી
- કાનમનો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે? : કપાસ
- કાનમનો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે? : કપાસ
- કાંકરાપાર બંધ કઇ નદી પર આવેલો છે ? તાપી
- કાંકરાપાર બંધ કઇ નદી પર આવેલો છે ? તાપી
- કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં થાય છે?--- જૂનાગઢ
- ક્યા ઉદ્યોગને લીધે સુરત આખા વિશ્વમાં પ્રસિદ્ધ બન્યું છે ? - હીરા ઘસવાના ઉદ્યોગ
- ક્યા ઉદ્યોગને લીધે સુરત આખા વિશ્વમાં પ્રસિદ્ધ બન્યું છે ? - હીરા ઘસવાના ઉદ્યોગ
- ખનીજતેલના શુદ્ધિકરણની રીફાઇનરી કયાં આવેલી છે ? : મામલગાર કોયલી
- ખનીજતેલના શુદ્ધિકરણની રીફાઇનરી કયાં આવેલી છે ? : મામલગાર કોયલી
- ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ? રાજપીપળાના ડુંગરોની
- ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ? રાજપીપળાના ડુંગરોની
- ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે ? અલિયા બેટ
- ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે ? Ans: અલિયા બેટ
- ખંભાતના અખાતમાં ક્યા ક્યા બેટો આવેલા છે. - અલિયાબેટ અને પીરમ બેટ
- ખંભાતના અખાતમાં ક્યા ક્યા બેટો આવેલા છે. - અલિયાબેટ અને પીરમ બેટ
- ખંભાતનું પૌરાણિક નામ શું છે? : સ્તંભતીર્થ
- ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ? મીઠા
- ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ? મીઠા
- ખીજડીયાનુ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? : જામનગર
- ખીજડીયાનુ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? : જામનગર
- ખેતીવાડીનાં ઓજારો માટે ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ કયું છે? : રાજકોટ
- ખેતીવાડીનાં ઓજારો માટે ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ કયું છે? : રાજકોટ
- ગરમ કાપડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનો કયો જિલ્લો મોખરે છે ? : જામનગર
- ગરમ કાપડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનો કયો જિલ્લો મોખરે છે ? : જામનગર
- ગરમ કાપડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનો કયો જિલ્લો મોખરે છે ? Ans: જામનગર
- ગાંધીનગર કઇ નદીને કાંઠે વસેલું છે?--- સાબરમતી
- ગિર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ? જૂનાગઢ
- ગિર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ? જૂનાગઢ
- ગિરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે ? ઝોંક
- ગિરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે ? ઝોંક
- ગિરનાર પર્વતની ઊંચાઇ કેટલી છે? - 1153.2 મીટર
- ગિરનાર પર્વતની ઊંચાઇ કેટલી છે? - 1153.2 મીટર
- ગીર અભ્યારણમાં જો સિંહ ન હોત તો પણ તે વનવિસ્તાર અન્ય કઇ વન્યસૃષ્ટિની વૈવિધ્યતા માટે પ્રખ્યાત હોત? : પક્ષીસૃષ્ટિ
- ગીર અભ્યારણમાં જો સિંહ ન હોત તો પણ તે વનવિસ્તાર અન્ય કઇ વન્યસૃષ્ટિની વૈવિધ્યતા માટે પ્રખ્યાત હોત? : પક્ષીસૃષ્ટિ
- ગીરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે? ઝોંક
- ગીરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે? ઝોંક
- ગીરાધોધ કઇ નદી પર આવેલો છે ? : અંબિકા
- ગીરાધોધ કઇ નદી પર આવેલો છે ? : અંબિકા
- ગુજરાત ભારતના કયા ભાગમાં આવેલું રાજ્ય છે?---- પશ્ચિમ ભારત
- ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ? વડોદરા
- ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ? વડોદરા
- ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ? : સાપુતારા
- ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ? : સાપુતારા
- ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં જાણીતું કયુ પક્ષી પ્રજનનકાળ દરમિયાન પોતાના માળાની હેરતભરી રચનાને આધારે માદાને આકર્ષે છે? : સુગરી
- ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં જાણીતું કયુ પક્ષી પ્રજનનકાળ દરમિયાન પોતાના માળાની હેરતભરી રચનાને આધારે માદાને આકર્ષે છે? : સુગરી
- ગુજરાત પુરાણોમાં અને મહાકાવ્યોમાં ક્યા નામે ઓળખાય છે ? - આનર્ત પ્રદેશ તરીકે ઓળખાયેલ
- ગુજરાત પુરાણોમાં અને મહાકાવ્યોમાં ક્યા નામે ઓળખાય છે ? - આનર્ત પ્રદેશ તરીકે ઓળખાયેલ
- ગુજરાત ભારતમાં કઇ દિશાએ આવેલું છે? : પશ્ચિમ
- ગુજરાત ભારતમાં કઇ દિશાએ આવેલું છે? : પશ્ચિમ
- ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે ? ત્રણ
- ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે ? ત્રણ
- ગુજરાત રાજયની સ્થાપના કોના હસ્તે થઇ હતી ? - રવિશંકર મહારાજના
- ગુજરાત રાજયની સ્થાપના કોના હસ્તે થઇ હતી ? - રવિશંકર મહારાજના
- ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? : મધ્ય ગુજરાત
- ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? : મધ્ય ગુજરાત
- ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? Ans: મધ્ય ગુજરાત
- ગુજરાત રાજયનો કુલ વનવિસ્તાર કેટલો છે? : ૧૮,૯૯૯.૫૧ ચો. કિ.મી.
- ગુજરાત રાજયનો કુલ વનવિસ્તાર કેટલો છે? : ૧૮,૯૯૯.૫૧ ચો. કિ.મી.
- ગુજરાત રાજયમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? : સાત
- ગુજરાત રાજયમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? : સાત
- ગુજરાત રાજ્યની સરહદો ભારતના કેટલા રાજ્ય સાથે સંકળાયેલી છે?--- ત્રણ
- ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે થઇ હતી?--- 1 મે,1960
- ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઇ ? - 1/5/1960 ના રોજ મુબઇમાથી અલગ રાજ્ય તરીકે
- ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઇ ? - 1/5/1960 ના રોજ મુબઇમાથી અલગ રાજ્ય તરીકે
- ગુજરાત રાજ્યનો સમગ્ર વિસ્તાર કેટલો છે ? - 1.96 લાખ ચોરસ કિ.મી.
- ગુજરાત રાજ્યનો સમગ્ર વિસ્તાર કેટલો છે ? - 1.96 લાખ ચોરસ કિ.મી.
- ગુજરાત વસ્તીની દૃષ્ટિએ ભારતમાં કયા ક્રમે આવે છે? : દસમા
- ગુજરાત વસ્તીની દૃષ્ટિએ ભારતમાં કયા ક્રમે આવે છે? : દસમા
- ગુજરાતના ૨૬માંથી કેટલા જિલ્લાના વનવિસ્તારોમાં દિપડો જોવા મળે છે? : ૧૭ જિલ્લાના વનવિસ્તાર
- ગુજરાતના ૨૬માંથી કેટલા જિલ્લાના વનવિસ્તારોમાં દિપડો જોવા મળે છે? : ૧૭ જિલ્લાના વનવિસ્તાર
- ગુજરાતના અન્ય હવાઈ મથકો - રાજકોટ, ભુજ, જામનગર, ભાવનગર, વડોદરા, કેશોદ, પોરબંદર, સુરત, કંડલા
- ગુજરાતના અન્ય હવાઈ મથકો - રાજકોટ, ભુજ, જામનગર, ભાવનગર, વડોદરા, કેશોદ, પોરબંદર, સુરત, કંડલા
- ગુજરાતના ઉત્તર ભાગમાંથી કયો વૃત પસાર થાય છે ? - કર્કવૃત
- ગુજરાતના ઉત્તર ભાગમાંથી કયો વૃત પસાર થાય છે ? - કર્કવૃત
- ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે ? : જેસોર
- ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે ? : જેસોર
- ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા? : ડૉ. આઇ. જી. પટેલ
- ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા? : ડૉ. આઇ. જી. પટેલ
- ગુજરાતના કયા ઉદ્યોગપતિએ IIM-Aની સ્થાપના કરી? : કસ્તુરભાઇ લાલભાઇ
- ગુજરાતના કયા ઘઉં પ્રખ્યાત છે ? - ભાલ વિસ્તારમાં થતા ભાલિયા ઘઉં (દાઉદખાની)
- ગુજરાતના કયા ઘઉં પ્રખ્યાત છે ? - ભાલ વિસ્તારમાં થતા ભાલિયા ઘઉં (દાઉદખાની)
- ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે ? : જામનગર
- ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે ? : જામનગર
- ગુજરાતના કયા જિલ્લામાં દૂધાળાં ઢોરની સંખ્યા સૌથી વધુ છે ? : આણંદ
- ગુજરાતના કયા જિલ્લામાં દૂધાળાં ઢોરની સંખ્યા સૌથી વધુ છે ? : આણંદ
- ગુજરાતના કયા જિલ્લામાં નર્મદા નદી ખંભાતના અખાતને મળે છે? : ભરૂચ
- ગુજરાતના કયા જિલ્લામાં નર્મદા નદી ખંભાતના અખાતને મળે છે? : ભરૂચ
- ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ? : ડાંગ
- ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ? : ડાંગ
- ગુજરાતના કયા જિલ્લામાં સાગનું લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે ? : વલસાડ
- ગુજરાતના કયા જિલ્લામાં સાગનું લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે ? : વલસાડ
- ગુજરાતના કયા જિલ્લામાં સુરખાબનગર રચાય છે ? : કચ્છ
- ગુજરાતના કયા જિલ્લામાં સુરખાબનગર રચાય છે ? : કચ્છ
- ગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે ? : કંડલા
- ગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે ? : કંડલા
- ગુજરાતના કયા દ્વિપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે? સૌરાષ્ટ્ર
- ગુજરાતના કયા દ્વિપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે? સૌરાષ્ટ્ર
- ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે? : ગિરનાર
- ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? : ઉકાઇ બંધ
- ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? : ઉકાઇ બંધ
- ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર ‘સિસમોગ્રાફ’ રાખવામાં આવ્યું છે? : રાજકોટ અને વડોદરા
- ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર ‘સિસમોગ્રાફ’ રાખવામાં આવ્યું છે? : રાજકોટ અને વડોદરા
- ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર ‘સિસમોગ્રાફ’ રાખવામાં આવ્યું છે? Ans: રાજકોટ અને વડોદરા
- ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે ? કાત્યોક
- ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે ? કાત્યોક
- ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? : સંત પીપાજી
- ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? : સંત પીપાજી
- ગુજરાતના કયા વિસ્તારમાં જૈનોનું પ્રમાણ વધુ છે ? - ગુજરાતના ઉત્તર ભાગ અને કચ્છમાં
- ગુજરાતના કયા વિસ્તારમાં જૈનોનું પ્રમાણ વધુ છે ? - ગુજરાતના ઉત્તર ભાગ અને કચ્છમાં
- ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે ? : જામનગર
- ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે ? : જામનગર
- ગુજરાતના કયા શહેરમાં ડુંગળી સૌથી વધુ પાકે છે ? મહુવા
- ગુજરાતના કયા શહેરમાં ડુંગળી સૌથી વધુ પાકે છે ? મહુવા
- ગુજરાતના કાયમી નિવાસી એવા સક્કરખોરા પક્ષીઓ એક સેકન્ડમાં કેટલી વાર પાંખો ફફડાવી શકે છે? ૧૭૫થી ૨૦૦ વખત
- ગુજરાતના કાયમી નિવાસી એવા સક્કરખોરા પક્ષીઓ એક સેકન્ડમાં કેટલી વાર પાંખો ફફડાવી શકે છે? ૧૭૫થી ૨૦૦ વખત
- ગુજરાતના કુલ કેટલા કિ.મી. વિસ્તારમાં રણ પથરાયેલું છે? : ૨૭,૨૦૦ ચો. કિમી.
- ગુજરાતના કુલ કેટલા કિ.મી. વિસ્તારમાં રણ પથરાયેલું છે? : ૨૭,૨૦૦ ચો. કિમી.
- ગુજરાતના કુલ કેટલા મુખ્ય બંધ આવેલા છે ? : પાંચ
- ગુજરાતના કુલ કેટલા મુખ્ય બંધ આવેલા છે ? : પાંચ
- ગુજરાતના કુલ વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે? - ૧૦%
ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ક્યા પડે છે? - . કચ્છ
- ગુજરાતના કુલ વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે? - ૧૦%
ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ક્યા પડે છે? - . કચ્છ
- ગુજરાતના કેટલા જિલ્લાઓ સમુદ્રકિનારો ધરાવે છે?--- 11
- ગુજરાતના કેટલા ટકા ભાગમાં જંગલો છે ? - દસ ટકા
- ગુજરાતના કેટલા ટકા ભાગમાં જંગલો છે ? - દસ ટકા
- ગુજરાતના ક્યા જીલ્લામાં સૌથી વધુ ઠંડી પડે છે? - ભુજમાં (નલિયા)
- ગુજરાતના ક્યા જીલ્લામાં સૌથી વધુ ઠંડી પડે છે? - ભુજમાં (નલિયા)
- ગુજરાતના ગામો કેટલા ? - 18618 ગામો
- ગુજરાતના ગામો કેટલા ? - 18618 ગામો
- ગુજરાતના ગૌરવસમા જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીનું જન્મસ્થળ કયું છે? : નવસારી
- ગુજરાતના ગૌરવસમા જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીનું જન્મસ્થળ કયું છે? : નવસારી
- ગુજરાતના જીલ્લા અને તાલુકાઓ કેટલા? - 25 જીલ્લાઓ, 226 તાલુકાઓ,
- ગુજરાતના જીલ્લા અને તાલુકાઓ કેટલા? - 25 જીલ્લાઓ, 226 તાલુકાઓ,
- ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં જોવા મળતી ડૂગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે? ૨૩૦થી ૯૦૦ કિ.ગ્રા.
- ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં જોવા મળતી ડૂગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે? ૨૩૦થી ૯૦૦ કિ.ગ્રા.
- ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં દરિયાઇ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે? : ત્રણ
- ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં દરિયાઇ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે? : ત્રણ
- ગુજરાતના દરિયાકિનારાની લંબાઇ કેટલી છે?--- 1,600 કિ.મી. થી વધુ
- ગુજરાતના પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા - ઈન્દુમતીબહેન શેઠ
- ગુજરાતના પ્રસિધ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો. : દાઉદખાની
- ગુજરાતના પ્રસિધ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો. : દાઉદખાની
- ગુજરાતના બધાં જ બંદરોને જોડવા અને દરિયાઇ વ્યાપારને ઉત્તેજન આપવા કયો ધોરીમાર્ગ વિકસાવાયો છે? લખપતથી ઉમરગામ
- ગુજરાતના બધાં જ બંદરોને જોડવા અને દરિયાઇ વ્યાપારને ઉત્તેજન આપવા કયો ધોરીમાર્ગ વિકસાવાયો છે? લખપતથી ઉમરગામ
- ગુજરાતના ભાલપ્રદેશમાં થતાં ઘઉં કયા નામે જાણીતા છે ? : ભાલિયા ઘઉં
- ગુજરાતના ભાલપ્રદેશમાં થતાં ઘઉં કયા નામે જાણીતા છે ? : ભાલિયા ઘઉં
- ગુજરાતના મધ્યમ કક્ષાના બંદરો : માંડવી, નવલખી, બેડી, ઓખા, પોરબંદર, વેરાવળ, ભાવનગર,
સિક્કા, સલાયા અને મગદલ્લા
- ગુજરાતના મધ્યમ કક્ષાના બંદરો : માંડવી, નવલખી, બેડી, ઓખા, પોરબંદર, વેરાવળ, ભાવનગર,
સિક્કા, સલાયા અને મગદલ્લા
- ગુજરાતના લોકોની માથાદીઠ આવક કેટલી છે? - ૧૨,૯૭૫
- ગુજરાતના લોકોની માથાદીઠ આવક કેટલી છે? - ૧૨,૯૭૫
- ગુજરાતના વનવગડામાં લક્કડખોદને જોવા માટે કયો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે? વહેલી સવારનો
- ગુજરાતના વનવગડામાં લક્કડખોદને જોવા માટે કયો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે? વહેલી સવારનો
- ગુજરાતના વિકસતાં બંદરો - વાડીનાર, પીપાવાવ, દહેજ
- ગુજરાતના વિકસતાં બંદરો - વાડીનાર, પીપાવાવ, દહેજ
- ગુજરાતના શહેરો કેટલા ? - 242 શહેરો
- ગુજરાતના શહેરો કેટલા ? - 242 શહેરો
- ગુજરાતના સંખેડાનું લાકડા પરની કલાકારીગરીનું ક્યું કામ પ્રખ્યાત છે. - ખરાદી
- ગુજરાતના સંખેડાનું લાકડા પરની કલાકારીગરીનું ક્યું કામ પ્રખ્યાત છે. - ખરાદી
- ગુજરાતના સૌથી ઊંચા શિખર ગોરખનાથની ઊંચાઇ કેટલી છે? ૩૬૬૬ ફૂટ
- ગુજરાતના સૌથી ઊંચા શિખર ગોરખનાથની ઊંચાઇ કેટલી છે? ૩૬૬૬ ફૂટ
- ગુજરાતનાં એક જિલ્લા અને નદીના નામ સાથે સંકળાયેલી ડેરીનું નામ શું છે? : બનાસ ડેરી
- ગુજરાતનાં એક જિલ્લા અને નદીના નામ સાથે સંકળાયેલી ડેરીનું નામ શું છે? : બનાસ ડેરી
- ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે ? સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ
- ગુજરાતનાં કઈ કઈ જાતનાં ઘેટાં પ્રખ્યાત છે ? - પાટણવાડી અને મારવાડી
- ગુજરાતનાં કઈ કઈ જાતનાં ઘેટાં પ્રખ્યાત છે ? - પાટણવાડી અને મારવાડી
- ગુજરાતનાં કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? : અંબાલાલ સારાભાઇ
- ગુજરાતનાં કયા પ્રદેશને જુના જમાનામાં લાટ કહેવાતો હતો ?: ભરૂચ
- ગુજરાતનાં કયા પ્રદેશને જુના જમાનામાં લાટ કહેવાતો હતો ?: ભરૂચ
- ગુજરાતનાં કયા વિસ્તારમાં લગુનની રચના થઇ છે ? કચ્છના દરિયાકિનારે
- ગુજરાતનાં કયા વિસ્તારમાં લગુનની રચના થઇ છે ? કચ્છના દરિયાકિનારે
- ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? : દીવ
- ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? : દીવ
- ગુજરાતનાં કયા શહેરને ગ્રીનસીટી તરીકે ઓળખવામાં આવે છે? : ગાંધીનગર
- ગુજરાતનાં કયા શહેરને ગ્રીનસીટી તરીકે ઓળખવામાં આવે છે? : ગાંધીનગર
- ગુજરાતનાં કયાં નગરો શિયાળામાં સૌથી વધુ ઠંડી હોય છે. - નલિયા
- ગુજરાતનાં કયાં નગરો શિયાળામાં સૌથી વધુ ઠંડી હોય છે. - નલિયા
- ગુજરાતનાં જિલ્લાઓમાંટ કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે?--- ખેડા
- ગુજરાતની અગ્નિ અને દક્ષિણ સરહદે રાજય આવેલું છે? - મહારાષ્ટ્ર રાજ્ય
- ગુજરાતની અગ્નિ અને દક્ષિણ સરહદે રાજય આવેલું છે? - મહારાષ્ટ્ર રાજ્ય
- ગુજરાતની અંતઃસ્થ નદીઓના નામ જણાવો. : બનાસ, સરસ્વતી અને રૂપેણ
- ગુજરાતની અંતઃસ્થ નદીઓના નામ જણાવો. : બનાસ, સરસ્વતી અને રૂપેણ
- ગુજરાતની ઈશાન બાજુએ કયા પર્વતો આવેલા છે? - આબુ અને અરવલ્લીના પર્વતો
- ગુજરાતની ઈશાન બાજુએ કયા પર્વતો આવેલા છે? - આબુ અને અરવલ્લીના પર્વતો
- ગુજરાતની ઈશાન સરહદે ક્યું રાજય આવેલું છે? રાજસ્થાન રાજ્ય
- ગુજરાતની ઈશાન સરહદે ક્યું રાજય આવેલું છે? રાજસ્થાન રાજ્ય
- ગુજરાતની ઉત્તર સરહદ કયા દેશ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે ? - પાકિસ્તાન
- ગુજરાતની ઉત્તર સરહદ કયા દેશ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે ? - પાકિસ્તાન
- ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઇ છે? - અરવલ્લી
- ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઇ છે? Ans: અરવલ્લી
- ગુજરાતની ઉત્તર-દક્ષિણ લંબાઈ જણાવો ? - 590 કિ.મી.
- ગુજરાતની ઉત્તર-દક્ષિણ લંબાઈ જણાવો ? - 590 કિ.મી.
- ગુજરાતની કઇ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? - કોલક
- ગુજરાતની કઇ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? : કોલક
- ગુજરાતની કઇ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? Ans: કોલક
- ગુજરાતની કઇ નદી પર કલાત્મક છત્રીઓ ધરાવતો સો વર્ષ જૂનો પૂલ આવેલો છે ? વિશ્વામિત્રી
- ગુજરાતની કઇ નદીનું નામ એક કેન્દ્રશાસિત પ્રદેશના નામ પરથી રાખવામાં આવ્યું છે? - દમણ ગંગા
- ગુજરાતની કઇ નદીનું નામ એક કેન્દ્રશાસિત પ્રદેશના નામ પરથી રાખવામાં આવ્યું છે? દમણ ગંગા
- ગુજરાતની કઇ નદીનું પાણી બાંધણી બાંધવા માટે ઉપયુકત ગણાય છે ? ભાદર
- ગુજરાતની કઇ નદીનું પાણી બાંધણી બાંધવા માટે ઉપયુકત ગણાય છે ? ભાદર
- ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાને વર્લ્ડબેંકે વખાણી છે? : બી.આર.ટી.એસ
- ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાને વર્લ્ડબેંકે વખાણી છે? : બી.આર.ટી.એસ
- ગુજરાતની કઈ કઈ જાતની ભેંસો વધુ દૂધ આપવા માટે જાણીતી છે ? - મહેસાણી,સુરતી અને જાફરાબાદી
- ગુજરાતની કઈ કઈ જાતની ભેંસો વધુ દૂધ આપવા માટે જાણીતી છે ? - મહેસાણી,સુરતી અને જાફરાબાદી
- ગુજરાતની કઈ ડેરીની પેદાશ આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાય છે? - અમૂલ
- ગુજરાતની કઈ ડેરીની પેદાશ આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાય છે? અમૂલ
- ગુજરાતની કઈ નદીઓ પર બે-બે બંધ બાંધવામાં આવ્યા છે ? : તાપી અને મહી
- ગુજરાતની કઈ નદીઓ પર બે-બે બંધ બાંધવામાં આવ્યા છે ? : તાપી અને મહી
- ગુજરાતની કાળી જમીન કયા પાકને માફક આવે છે ? - મગફળી અને કપાસ
- ગુજરાતની કાળી જમીન કયા પાકને માફક આવે છે ? - મગફળી અને કપાસ
- ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓનું વડું મથક કયું છે? : દાંતીવાડા
- ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓનું વડું મથક કયું છે? : દાંતીવાડા
- ગુજરાતની ગાયોની કઈ કઈ ઓલાદો જાણીતી છે ? - કાંકરેજ,ગીર અને ડાંગી
- ગુજરાતની ગાયોની કઈ કઈ ઓલાદો જાણીતી છે ? - કાંકરેજ,ગીર અને ડાંગી
- ગુજરાતની નિકાસમાં અગ્રસ્થાને શું છે ? - સિંગખોળ અને મીઠું
- ગુજરાતની નિકાસમાં અગ્રસ્થાને શું છે ? - સિંગખોળ અને મીઠું
- ગુજરાતની પશ્ચિમ સરહદે કયો સાગર આવેલો છે? - અરબ સાગર.
- ગુજરાતની પશ્ચિમ સરહદે કયો સાગર આવેલો છે? - અરબ સાગર.
- ગુજરાતની પશ્ચિમમાં આવેલો સમુદ્ર - અરબી સમુદ્ર
- ગુજરાતની પશ્ચિમમાં આવેલો સમુદ્ર - અરબી સમુદ્ર
- ગુજરાતની પૂર્વ સરહદે કયું રાજ્ય આવેલું છે ? - મધ્યપ્રદેશ
- ગુજરાતની પૂર્વ સરહદે કયું રાજ્ય આવેલું છે ? - મધ્યપ્રદેશ
- ગુજરાતની પૂર્વ સરહદે રાજય આવેલું છે? - મધ્ય પ્રદેશ રાજ્ય,
- ગુજરાતની પૂર્વ-પશ્ચિમ પહોળાઈ જણાવો ? - 500 કિ. મી.
- ગુજરાતની પૂર્વ-પશ્ચિમ પહોળાઈ જણાવો ? - 500 કિ. મી.
- ગુજરાતની પ્રથમ ઔદ્યોગિક વસાહત કયાં સ્થપાઈ હતી? રાજકોટ
- ગુજરાતની પ્રથમ ઔદ્યોગિક વસાહત કયાં સ્થપાઈ હતી? રાજકોટ
- ગુજરાતની મુખ્ય ભાષા કઇ છે? - – ગુજરાતી
- ગુજરાતની રાજ્ધાની જણાવો? - ગાંધીનગર
- ગુજરાતની રાજ્ધાની જણાવો? - ગાંધીનગર
- ગુજરાતની વસ્તી હાલમા(2001)માં કેટલી હતી - લગભગ સાડા પાંચ કરોડ (૫ ,૦૫ ,૯૬ ,૯૯૨ )
- ગુજરાતની વસ્તી હાલમા(2001)માં કેટલી હતી - લગભગ સાડા પાંચ કરોડ (૫ ,૦૫ ,૯૬ ,૯૯૨ )
- ગુજરાતની વસ્તીગીચતા નો દર કેટલો છે? - ૨૫૮ દર ચો. કિમી
- ગુજરાતની વસ્તીગીચતા નો દર કેટલો છે? - ૨૫૮ દર ચો. કિમી
- ગુજરાતની વસ્તીવૃદ્ધીદર કેટલો છે? - ૨૨.૪૮ %
- ગુજરાતની વસ્તીવૃદ્ધીદર કેટલો છે? - ૨૨.૪૮ %
- ગુજરાતની વાયવ્ય સરહદે કયો દેશ આવેલો છે ? - પાકિસ્તાન
- ગુજરાતની વાયવ્ય સરહદે કયો દેશ આવેલો છે ? - પાકિસ્તાન
- ગુજરાતની વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? : કલ્યાણજી મહેતા
- ગુજરાતની વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? : કલ્યાણજી મહેતા
- ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે ? : પાકિસ્તાન
- ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે ? : પાકિસ્તાન
- ગુજરાતની સંસ્કાર નગરી કઇ છે? - વડોદરા
- ગુજરાતની સંસ્કાર નગરી કઇ છે? - વડોદરા
- ગુજરાતની સંસ્કૃતિક નગરી કઇ છે? - ભાવનગર
- ગુજરાતની સંસ્કૃતિક નગરી કઇ છે? - ભાવનગર
- ગુજરાતની સાક્ષર નગરી કઇ છે? – નડિયાદ
- ગુજરાતની સાક્ષર નગરી કઇ છે? – નડિયાદ
- ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? : નર્મદા
- ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? : નર્મદા
- ગુજરાતની સૌથી લાંબી નદી કઇ છે?--- સાબરમતી
- ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની કયાં સ્થપાઇ? : ધોલેરા (ઇ.સ. ૧૮૫૦)
- ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની કયાં સ્થપાઇ? : ધોલેરા (ઇ.સ. ૧૮૫૦)
- ગુજરાતનું ‘નેશનલ મરીન પાર્ક’ કયાં આવેલું છે ? : જામનગર
- ગુજરાતનું ‘નેશનલ મરીન પાર્ક’ કયાં આવેલું છે ? : જામનગર
- ગુજરાતનું ‘લોકગેઈટ’ ધરાવતું એકમાત્ર બંદર કયું છે? ભાવનગર
- ગુજરાતનું ‘લોકગેઈટ’ ધરાવતું એકમાત્ર બંદર કયું છે? ભાવનગર
- ગુજરાતનું અક્ષાંશશીય સ્થાન જણાવો? - 20° 1’ થી 24° 4’ ઉત્તર અક્ષાંશ
- ગુજરાતનું અક્ષાંશશીય સ્થાન જણાવો? - 20° 1’ થી 24° 4’ ઉત્તર અક્ષાંશ
- ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક - અમદાવાદ
- ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક - અમદાવાદ
- ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે? – સાપુતારા
- ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે? – સાપુતારા
- ગુજરાતનું એકમાત્ર મુક્ત બંદર કયું છે?--- કંડલા
- ગુજરાતનું એકમાત્ર હીલ સ્ટેશન કયું છે ? : સાપુતારા
- ગુજરાતનું એકમાત્ર હીલ સ્ટેશન કયું છે ? : સાપુતારા
- ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું? : સુરત
- ગુજરાતનું કયું શહેર ‘મક્કાનું પ્રવેશદ્વાર’ ગણાતું હતું? : સુરત
- ગુજરાતનું કયું શહેર ઉદ્યાનનગરી તરીકે જાણીતું છે ? : ગાંધીનગર
- ગુજરાતનું કયું શહેર ઉદ્યાનનગરી તરીકે જાણીતું છે ? : ગાંધીનગર
- ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું? : અમદાવાદ
- ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું? : અમદાવાદ
- ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ? : ખંભાત
- ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ? : ખંભાત
- ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં ઉત્પાદિત થતાં કુલ આર્ટિફિશિયલ સિલ્કનું ૬૦ ટકા ઉત્પાદન કરે છે? સુરત
- ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં ઉત્પાદિત થતાં કુલ આર્ટિફિશિયલ સિલ્કનું ૬૦ ટકા ઉત્પાદન કરે છે? સુરત
- ગુજરાતનું કયું સ્થળ ‘હિંદનું બારું’ તરીકે જાણીતું હતું? ખંભાત
- ગુજરાતનું કયું સ્થળ ‘હિંદનું બારું’ તરીકે જાણીતું હતું? ખંભાત
- ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ગણાય છે ? - જામનગર
- ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ગણાય છે ? : જામનગર
- ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ગણાય છે ? Ans: જામનગર
- ગુજરાતનું કયું સ્થળ સંત કબીર સાથે સંકળાયેલું છે? : કબીરવડ
- ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે? - 1,96,024 ચોરસ કિ.મી.
- ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે? - 1,96,024 ચોરસ કિ.મી.
- ગુજરાતનું ખનીજતેલનું સૌથી વધુ ઉત્પાદન કરતું શહેર કયું છે ? અંકલેશ્વર
- ગુજરાતનું ખનીજતેલનું સૌથી વધુ ઉત્પાદન કરતું શહેર કયું છે ? અંકલેશ્વર
- ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભિયારણ્યનો વિસ્તાર કેટલો છે? - ૧૧૫૩ ચો. કિ.મી.
- ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભિયારણ્યનો વિસ્તાર કેટલો છે? Ans: ૧૧૫૩ ચો. કિ.મી.
- ગુજરાતનું નામ શેના પરથી પડ્યું ? - ગુર્જર જાતિ પરથી
- ગુજરાતનું નામ શેના પરથી પડ્યું ? - ગુર્જર જાતિ પરથી
- ગુજરાતનું પહેલું સુતરાઉ કાપડનું કારખાનું કયાં સ્થપાયું હતું? : ભરૂચ
- ગુજરાતનું પહેલું સુતરાઉ કાપડનું કારખાનું કયાં સ્થપાયું હતું? : ભરૂચ
- ગુજરાતનું મત્સ્યઉદ્યોગનું સૌથી મોટુ કેન્દ્ર કયું છે ? વેરાવળ
- ગુજરાતનું મત્સ્યઉદ્યોગનું સૌથી મોટુ કેન્દ્ર કયું છે ? વેરાવળ
- ગુજરાતનું મહાબંદર અને મુક્ત વ્યાપારક્ષેત્ર - કંડલા
- ગુજરાતનું મહાબંદર અને મુક્ત વ્યાપારક્ષેત્ર - કંડલા
- ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે? : આંબો
- ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે? : આંબો
- ગુજરાતનું રેખાંશ સ્થાન જણાવો? - 68° 4’ થી 74° 4’ પૂર્વ રેખાંશ
- ગુજરાતનું રેખાંશ સ્થાન જણાવો? - 68° 4’ થી 74° 4’ પૂર્વ રેખાંશ
- ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે? નવમું
- ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે? નવમું
- ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે? Ans: નવમું
- ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? ગિરનાર
- ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? ગિરનાર
- ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. ગોરખનાથ (1117 મીટર)
- ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. ગોરખનાથ (1117 મીટર)
- ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે? : સરદાર સરોવર
- ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે? : સરદાર સરોવર
- ગુજરાતનું સૌથી મોટું અભ્યારણ્ય કયું છે? કચ્છ રણ અભ્યારણ્ય
- ગુજરાતનું સૌથી મોટું અભ્યારણ્ય કયું છે? કચ્છ રણ અભ્યારણ્ય
- ગુજરાતનું સૌથી મોટું અભ્યારણ્ય કયું છે? Ans: કચ્છ રણ અભ્યારણ્ય
- ગુજરાતનું સૌથી મોટું ખનીજ ક્ષેત્ર કયાં આવેલું છે? : અંકલેશ્વર
- ગુજરાતનું સૌથી મોટું ખનીજ ક્ષેત્ર કયાં આવેલું છે? : અંકલેશ્વર
- ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે?: ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર કંપની
- ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે?: ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર કંપની
- ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે? : ધુવારણ
- ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે? : ધુવારણ
- ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ? વડોદરા
- ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ? Ans: વડોદરા
- ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન કયું છે ? : અમદાવાદ
- ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન કયું છે ? : અમદાવાદ
- ગુજરાતનું સૌથી વધુ મંદિરો વાળું શહેર ક્યું છે? - પાલીતાણા
- ગુજરાતનું સૌથી વધુ મંદિરો વાળું શહેર ક્યું છે? - પાલીતાણા
- ગુજરાતને કેટલા કિલો મીટર દરિયાઈ સીમા આવેલી છે ? : 1,600 કિ.મી.
- ગુજરાતને કેટલા કિલો મીટર દરિયાઈ સીમા આવેલી છે ? : 1,600 કિ.મી.
- ગુજરાતને ભૌગોલિક દ્રષ્ટિએ કુદરતી રીતે કયાકયા ભાગમાં વહેંચવામાં આવ્યા છે ? મધ્ય અને દક્ષિણ ગુજરાત
- ગુજરાતને ભૌગોલિક દ્રષ્ટિએ કુદરતી રીતે કેટલા ભાગમાં વહેંચી શકાય? ત્રણ
- ગુજરાતનો ઉંચામાં ઉંચો પહાડ કયો છે?--- ગિરનાર
- ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું? - ગોપનાથ
- ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું? Ans: ગોપનાથ
- ગુજરાતનો કયો જિલ્લો મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજયો સાથે સહિયારી જમીન સરહદ ધરાવે છે? દાહોદ
- ગુજરાતનો કયો જિલ્લો મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજયો સાથે સહિયારી જમીન સરહદ ધરાવે છે? દાહોદ
- ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે?: કચ્છ
- ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે?: કચ્છ
- ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવે છે?: જામનગર
- ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવે છે?: જામનગર
- ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસતી ગીચતા ધરાવે છે? ગાંધીનગર
- ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસતી ગીચતા ધરાવે છે? ગાંધીનગર
- ગુજરાતનો કયો દરિયાકિનારો માછીમારી માટે પ્રખ્યાત છે ? વેરાવળ
- ગુજરાતનો કયો દરિયાકિનારો માછીમારી માટે પ્રખ્યાત છે ? વેરાવળ
- ગુજરાતનો કયો પ્રદેશ લાંબો તાર ધરાવતા ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે ? કાનમ પ્રદેશ
- ગુજરાતનો કયો પ્રદેશ લાંબો તાર ધરાવતા ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે ? કાનમ પ્રદેશ
- ગુજરાતનો કયો રાજકિય-સાંસ્કૃતિક વિસ્તાર ‘આદિવાસી પટ્ટા’ તરીકે ઓળખાય છે? : નિષાદ
- ગુજરાતનો કયો રાજકિય-સાંસ્કૃતિક વિસ્તાર ‘આદિવાસી પટ્ટા’ તરીકે ઓળખાય છે? : નિષાદ
- ગુજરાતનો કુલ જમીન વિસ્તાર કેટલો છે? : ૦૫,૯૬,૯૯૨ ચો. કિ.મી.
- ગુજરાતનો કુલ જમીન વિસ્તાર કેટલો છે? : ૦૫,૯૬,૯૯૨ ચો. કિ.મી.
- ગુજરાતનો કુલ વિસ્તાર ભારતના કુલ વિસ્તારના કેટલા ટ્કા છે ? - 6.19%
- ગુજરાતનો કુલ વિસ્તાર ભારતના કુલ વિસ્તારના કેટલા ટ્કા છે ? - 6.19%
- ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે? ૨૭,૦૦૦ ચો. કિમી.
- ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે? ૨૭,૦૦૦ ચો. કિમી.
- ગુજરાતનો દરિયાકિનારો ભારતનાં દરિયા કિનારાનો કેટલો વિસ્તાર આવરી લે છે ? ત્રીજા ભાગનો વિસ્તાર
- ગુજરાતનો દરિયાકિનારો ભારતનાં દરિયા કિનારાનો કેટલો વિસ્તાર આવરી લે છે ? ત્રીજા ભાગનો વિસ્તાર
- ગુજરાતનો મહત્ત્વનો ગણાતો ઇરીગેશન પ્રોજેકટ કયાં સ્થાપવામાં આવ્યો છે? દમણ-ગંગા
- ગુજરાતનો મહત્ત્વનો ગણાતો ઇરીગેશન પ્રોજેકટ કયાં સ્થાપવામાં આવ્યો છે? દમણ-ગંગા
- ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર કયા કટિબંધમાં આવેલો છે? - ઉષ્ણ કટિબંધમાં
- ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર કયા કટિબંધમાં આવેલો છે? - ઉષ્ણ કટિબંધમાં
- ગુજરાતનો રેલમાર્ગ ભારતીય રેલવેના કયા ઝોનમાં ગણાય છે ? પશ્ચિમ
- ગુજરાતનો રેલમાર્ગ ભારતીય રેલવેના કયા ઝોનમાં ગણાય છે ? પશ્ચિમ
- ગુજરાતનો વસ્તીમાં સૌથી મોટો જીલ્લો - અમદાવાદ
- ગુજરાતનો વસ્તીમાં સૌથી મોટો જીલ્લો - અમદાવાદ
- ગુજરાતનો વિસ્તાર આશરે કેટલા ચોરસ કિ.મી. છે?--- 1,96,024
- ગુજરાતનો વિસ્તારમાં સૌથી મોટો જીલ્લો - કચ્છ
- ગુજરાતનો વિસ્તારમાં સૌથી મોટો જીલ્લો - કચ્છ
- ગુજરાતનો સૌથી ઊંચો પર્વત - ગિરનાર
- ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ? - ગિરનાર
- ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ? - ગિરનાર
- ગુજરાતનો સૌથી ઓછી વસ્તી ધરાવતો જીલ્લો - ડાંગ વિસ્તારમાં
- ગુજરાતનો સૌથી ઓછી વસ્તી ધરાવતો જીલ્લો - ડાંગ વિસ્તારમાં
- ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? ગાંધીનગર
- ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? ગાંધીનગર
- ગુજરાતનો સૌથી નાનો જીલ્લો - ગાંધીનગર
- ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો કયાં ભરાય છે ? : વૌઠા
- ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો કયાં ભરાય છે ? : વૌઠા
- ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે ? : સરદાર સરોવર ડેમ
- ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે ? : સરદાર સરોવર ડેમ
- ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જીલ્લો કયો છે? - જામનગર
- ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જીલ્લો કયો છે? - જામનગર
- ગુજરાતમા આવેલ પ્રાઇવેટ પોર્ટ જણાવો ? - પીપાવાવ અને મુંદ્રા પોર્ટ
- ગુજરાતમા મેંગેનિઝ ક્યાં મળી આવે છે? - - પાવાગઢ, શિવરાજપુર, ચોટીલા
ગુજરાતમા બોક્સાઇટ ક્યાં મળી આવે છે? - જામનગર, કચ્છ
ગુજરાતમા ગ્રેફાઇટ ક્યાં મળી આવે છે? - જાંબુઘોડા, ઝાખ-રેઘના (દેવગઢ બારિયા)
ગુજરાતમા કોલસો ક્યાં મળી આવે છે? - અંજાર
ગુજરાતમા પેટ્રોલિયમ ક્યાં મળી આવે છે? - અંકલેશ્વર, કલોલ, ગંધાર, નવાગામ, કડી, મહેસાણા, ખંભાત
- ગુજરાતમાં તાપીનદી કુલ લંબાઈ કેટલી છે? - 144 કિ.મી છે.
- ગુજરાતમાં તાપીનદી કુલ લંબાઈ કેટલી છે? - 144 કિ.મી છે.
- ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ? હજીરા
- ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ? Ans: હજીરા
- ગુજરાતમાં ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’ કયાં આવેલી છે? : સુરત
- ગુજરાતમાં ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’ કયાં આવેલી છે? : સુરત
- ગુજરાતમાં અકીકનો ઉદ્યોગ કયા શહેરમાં છે?--- ખંભાતમાં
- ગુજરાતમાં આવેલા કયા સરોવરનો વિષ્ણુપુરાણમાં ઊલ્લેખ કરવામાં આવ્યો છે? નારાયણ સરોવર
- ગુજરાતમાં આવેલા કયા સરોવરનો વિષ્ણુપુરાણમાં ઊલ્લેખ કરવામાં આવ્યો છે? નારાયણ સરોવર
- ગુજરાતમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશનાં નામ આપો ? - દિવ, દમણ, દાદરા અને નગર હવેલી
- ગુજરાતમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશનાં નામ આપો. દિવ, દમણ, દાદરા અને નગર હવેલી
- ગુજરાતમાં ઈસબગુલના વેપારનું સૌથી મોટું કેન્દ્ર કયું છે ? - ઉંઝા
- ગુજરાતમાં ઈસબગુલના વેપારનું સૌથી મોટું કેન્દ્ર કયું છે ? s: ઉંઝા
- ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? - ભેંસ
- ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? : ભેંસ
- ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? Ans: ભેંસ
- ગુજરાતમાં ઉછેરાતી બકરીની કઈ કઈ જાતો જાણીતી છે ? - સુરતી અને ઝાલાવાડી
- ગુજરાતમાં ઉછેરાતી બકરીની કઈ કઈ જાતો જાણીતી છે ? - સુરતી અને ઝાલાવાડી
- ગુજરાતમાં ઊનાળામાં સૌથી વધુ ગરમી પડે છે ? ડીસા
- ગુજરાતમાં ઊનાળામાં સૌથી વધુ ગરમી પડે છે ? Ans: ડીસા
- ગુજરાતમાં ઓછામાં ઓછો વરસાદ કયા જિલ્લામા પડે છે?--- કચ્છ જિલ્લો
- ગુજરાતમાં ઔદ્યોગિક વસાહતો કેટલી છે? - 171
- ગુજરાતમાં ઔદ્યોગિક વસાહતો કેટલી છે? - 171
- ગુજરાતમાં કઇ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે ? : કેવડિયા કોલોની
- ગુજરાતમાં કઇ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે ? : કેવડિયા કોલોની
- ગુજરાતમાં કચ્છ સિવાયના વિસ્તારોમાં જોવા મળતું કોયલકુળનું પક્ષી બપૈયો બીજા કયા નામથી ઓળખાય છે? પપીહા
- ગુજરાતમાં કપાસનું ઉત્પાદન કયાં સૌથી વધુ થાય છે ? વડોદરા જિલ્લામાં
- ગુજરાતમાં કપાસનું ઉત્પાદન કયાં સૌથી વધુ થાય છે ? વડોદરા જિલ્લામાં
- ગુજરાતમાં કયા ગામની તુવેરની દાળ પ્રખ્યાત છે?--- વાસદ
- ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી લાંબો દરિયાકિનારો છે?--- જામનગર
- ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી વધુ તાલુકા છે?--- જૂનાગઢ
- ગુજરાતમાં કયા જિલ્લામાં સાગ લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે?--- વલસાડ
- ગુજરાતમાં કયા ધર્મના લોકોની વસ્તી વધારે છે ? - હિન્દુ
- ગુજરાતમાં કયા ધર્મના લોકોની વસ્તી વધારે છે ? – હિન્દુ
- ગુજરાતમાં કયા ધાન્યનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન થાય છે ? - બાજરી
- ગુજરાતમાં કયા ધાન્યનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન થાય છે ? - બાજરી
- ગુજરાતમાં કયા પ્રદેશના ઘઉં વિખ્યાત છે?--- ભાલ પ્રદેશના
- ગુજરાતમાં કયા મોસમી પવનો વરસાદ આપે છે? નૈઋત્યકોણીય
- ગુજરાતમાં કયા મોસમી પવનો વરસાદ આપે છે? નૈઋત્યકોણીય
- ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે ? : વૌઠા
- ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે ? : વૌઠા
- ગુજરાતમાં કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે ? : ધરમપુર
- ગુજરાતમાં કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે ? : ધરમપુર
- ગુજરાતમાં કયાંના ઘઉં વખણાય છે ? : ભાલ પ્રદેશ
- ગુજરાતમાં કયાંના ઘઉં વખણાય છે ? : ભાલ પ્રદેશ
- ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? Ans: ટીપ્પણી
- ગુજરાતમાં કયો જિલ્લો સૌથી ઓછી પાકી સડકો ધરાવે છે ? - ગાંધીનગર
- ગુજરાતમાં કયો જિલ્લો સૌથી ઓછી પાકી સડકો ધરાવે છે ? - ગાંધીનગર
- ગુજરાતમાં કયો જિલ્લો સૌથી વધુ પાકી સડકો ધરાવે છે ? - ખેડા
- ગુજરાતમાં કયો જિલ્લો સૌથી વધુ પાકી સડકો ધરાવે છે ? - ખેડા
- ગુજરાતમાં કર્કવૃત્ત ક્યાથી પસાર થય છે? - : રાજ્યના ઉત્તર ભાગમાંથી (પ્રાંતિજ અને હિંમતનગર વચ્ચેથી) પસાર થાય છે.
- ગુજરાતમાં કર્કવૃત્ત ક્યાથી પસાર થય છે? - : રાજ્યના ઉત્તર ભાગમાંથી (પ્રાંતિજ અને હિંમતનગર વચ્ચેથી) પસાર થાય છે.
- ગુજરાતમાં કાળિયાર હરણનું અભયારણ્ય કયાં આવેલું છે? : વેળાવદર
- ગુજરાતમાં કાળિયાર હરણનું અભયારણ્ય કયાં આવેલું છે? : વેળાવદર
- ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે?--- પચ્ચીસ
- ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ? સાત
- ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ? સાત
- ગુજરાતમાં કુલ કેટલી યુનિવર્સિટીઓ છે?--- દસ
- ગુજરાતમાં કેટલા અભ્યારણનો આવેલા છે? - ૨૨
- ગુજરાતમાં કેટલા અભ્યારણનો આવેલા છે? - ૨૨
- ગુજરાતમાં કેટલા કિ.મીના રેલવે માર્ગો આવેલા છે? - 5, 656 કિ. મી.
- ગુજરાતમાં કેટલા કિ.મીના રેલવે માર્ગો આવેલા છે? - 5, 656 કિ. મી.
- ગુજરાતમાં કેટલા કિ.મીના સડક માર્ગ આવેલા છે? - 72,165 કિ. મી.
- ગુજરાતમાં કેટલા કિ.મીના સડક માર્ગ આવેલા છે? - 72,165 કિ. મી.
- ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે?--- 10
- ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ્યો આવેલાં છે? - પાંચ
- ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ્યો આવેલાં છે? Ans: પાંચ
- ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? - . ૪
- ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? - . ૪
- ગુજરાતમાં ખનીજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે ? - ગુજરાત ખનીજ વિકાસ નિ
- ગુજરાતમાં ખનીજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે ? Ans: ગુજરાત ખનીજ વિકાસ નિ
- ગુજરાતમાં ખનીજતેલના કૂવા કેટલા છે? લગભગ ૨૦૦ જેટલા
- ગુજરાતમાં ખનીજતેલના કૂવા કેટલા છે? લગભગ ૨૦૦ જેટલા
- ગુજરાતમાં ખારી જમીનમાં ખેતીના વિકાસની જવાબદારી કોના હસ્તક છે? ગુજરાત રાજય ખાર જમીન વિકાસ મંડળ
- ગુજરાતમાં ખારી જમીનમાં ખેતીના વિકાસની જવાબદારી કોના હસ્તક છે? ગુજરાત રાજય ખાર જમીન વિકાસ મંડળ
- ગુજરાતમાં ખેતી હેઠ કેટલો વિસ્તાર છે? -૧,૦૫,૬૪,૦૦૦ હેક્ટર
- ગુજરાતમાં ખેતી હેઠ કેટલો વિસ્તાર છે? -૧,૦૫,૬૪,૦૦૦ હેક્ટર
- ગુજરાતમાં ખ્રિસ્તીઓની વસ્તી મુખ્યત્વે કયા જિલ્લાઓમાં છે ? - ખેડા અને આણંદ
- ગુજરાતમાં ખ્રિસ્તીઓની વસ્તી મુખ્યત્વે કયા જિલ્લાઓમાં છે ? - ખેડા અને આણંદ
- ગુજરાતમાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ - ૬૨.૬ %
- ગુજરાતમાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ - ૬૨.૬ %
- ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ કયાં આવેલું છે ? : જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે
- ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ કયાં આવેલું છે ? : જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે
- ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?--- વલસાડ
- ગુજરાતમાં જન્મદર નું પ્રમાણ કેટલું? - ૨૫ (દર હજારે )
- ગુજરાતમાં જન્મદર નું પ્રમાણ કેટલું? - ૨૫ (દર હજારે )
- ગુજરાતમાં જરી ઉદ્યોગ સૌથી વધુ કયાં વિકસ્યો છે ? : સુરત
- ગુજરાતમાં જરી ઉદ્યોગ સૌથી વધુ કયાં વિકસ્યો છે ? : સુરત
- ગુજરાતમાં જંગલનો મોટો વિસ્તાર કયા ભાગમાં છે?--- દક્ષિણ ગુજરાતમાં
- ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે? : બાલાછડી
- ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ? : ભાવનગર
- ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ? : ભાવનગર
- ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? : ઉંઝા
- ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? : ઉંઝા
- ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે ? - કાળીયાર
- ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે ? Ans: કાળીયાર
- ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે? - નીલ ગાય
- ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે? Ans: નીલ ગાય
- ગુજરાતમાં જોવા મળતાં કયા પક્ષીના માથે મોર જેવી કલગી હોય છે? મોરબાજ
- ગુજરાતમાં જોવા મળતાં કયા પક્ષીના માથે મોર જેવી કલગી હોય છે? મોરબાજ
- ગુજરાતમાં ડાયનાસોરના અવશેષ કયાં મળ્યા હતાં? બાલાસિનોર
- ગુજરાતમાં ડાંગ જિલ્લાનું સાપુતારા ઊંચાઇ કેટલી છે ? - 960 મીટર
- ગુજરાતમાં ડાંગ જિલ્લાનું સાપુતારા ઊંચાઇ કેટલી છે ? - 960 મીટર
- ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? - વલસાડ (રાજયના કુલ ઉત્પાદનના 25 ટકા)
- ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? - વલસાડ (રાજયના કુલ ઉત્પાદનના 25 ટકા)
- ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે ? ભાવનગર
- ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે ? ભાવનગર
- ગુજરાતમાં તમાકુની શરૂઆત કોણે, ક્યારે કરી ? - ઈ. સ. 1600 ની આસપાસ પોર્ટુગીઝ લોકોએ
- ગુજરાતમાં તમાકુની શરૂઆત કોણે, ક્યારે કરી ? - ઈ. સ. 1600 ની આસપાસ પોર્ટુગીઝ લોકોએ
- ગુજરાતમાં તમાકુનું સૌથી વધુ ઉત્પાદન કયાં થાય છે ? - ખેડા જિલ્લામાં
- ગુજરાતમાં તમાકુનું સૌથી વધુ ઉત્પાદન કયાં થાય છે ? - ખેડા જિલ્લામાં
- ગુજરાતમાં તમાકુનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?--- ખેડા
- ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે?--- 942
- ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકગ યાર્ડ કયાં આવેલું છે? : અલંગ
- ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકગ યાર્ડ કયાં આવેલું છે? : અલંગ
- ગુજરાતમાં ધારાસભા એક્ગૃહી પંચાયતી રાજ્યની સ્થાપના ક્યારે થઇ - ૧૯૬૩ માં
ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા - ડો.જીવરાજ મહેતા
- ગુજરાતમાં નર્મદાનદી પર નવાગામ પાસે કઇ યોજના તૈયાર થઇ રહી છે? - સરદાર સરોવર યોજના
- ગુજરાતમાં નર્મદાનદી પર નવાગામ પાસે કઇ યોજના તૈયાર થઇ રહી છે? - સરદાર સરોવર યોજના
- ગુજરાતમાં નર્મદાનદી પ્રવહન માર્ગની કુલ લંબાઈ કેટલી છે? 160 કિ.મી. છે.
- ગુજરાતમાં નર્મદાનદી પ્રવહન માર્ગની કુલ લંબાઈ કેટલી છે? 160 કિ.મી. છે.
- ગુજરાતમાં નવસારી શહેર કઇ નદીના કિનારે વસેલું છે ? : પૂર્ણા
- ગુજરાતમાં નવસારી શહેર કઇ નદીના કિનારે વસેલું છે ? : પૂર્ણા
- ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઇ કયા જિલ્લામાં થાય છે?--- ખેડા
- ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્લામાં થાય છે ? - ખેડા જિલ્લામાં
- ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્લામાં થાય છે ? - ખેડા જિલ્લામાં
- ગુજરાતમાં પર્લ ઓઇસ્ટર કયાં મળે છે ? - જામનગર પાસેથી
- ગુજરાતમાં પર્લ ઓઇસ્ટર કયાં મળે છે ? - જામનગર પાસેથી
- ગુજરાતમાં પારસીઓની વસ્તી મુખ્યત્વે કયા જિલ્લાઓમાં છે ? - સુરત અને વલસાડ
- ગુજરાતમાં પારસીઓની વસ્તી મુખ્યત્વે કયા જિલ્લાઓમાં છે ? - સુરત અને વલસાડ
- ગુજરાતમાં પાવાગઢ ની ઊંચાઇ કેટલી છે ? - 936.2 મીટર.
- ગુજરાતમાં પાવાગઢ ની ઊંચાઇ કેટલી છે ? - 936.2 મીટર.
- ગુજરાતમાં પુરુષ-સ્ત્રી પ્રમાણ ક્ર્ટલું છે? - ૯૨૧ સ્ત્રી
- ગુજરાતમાં પુરુષ-સ્ત્રી પ્રમાણ ક્ર્ટલું છે? - ૯૨૧ સ્ત્રી
- ગુજરાતમાં પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ ૮૦ %
- ગુજરાતમાં પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ ૮૦ %
- ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ સંકુલ કયા રાજ્યમાં સ્થપાયું છે?--- વડોદરા
- ગુજરાતમાં પ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ હતી ? : ઉતરાણ-અંકલેશ્વર
- ગુજરાતમાં પ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ હતી ? : ઉતરાણ-અંકલેશ્વર
- ગુજરાતમાં પ્રથમ વસ્તી ગણતરી કયારે થઇ? : ઇ.સ. ૧૮૭૨
- ગુજરાતમાં પ્રથમ વસ્તી ગણતરી કયારે થઇ? : ઇ.સ. ૧૮૭૨
- ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ કેટલ છે? - ૨૧,૫૦૦
- ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ કેટલ છે? - ૨૧,૫૦૦
- ગુજરાતમાં ફલેમિંગો સિટી તરીકે કયું સ્થળ જાણીતું છે ? : કચ્છનું મોટું રણ
- ગુજરાતમાં ફલેમિંગો સિટી તરીકે કયું સ્થળ જાણીતું છે ? : કચ્છનું મોટું રણ
- ગુજરાતમાં ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ક્યાં છે?--- આંબા ડુંગરમાં
- ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? : બનાસકાંઠા
- ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? : બનાસકાંઠા
- ગુજરાતમાં બીડી બનાવવાનો ઉદ્યોગ મુખ્યત્વે કયાં કયાં શહેરોમાં વિકસ્યો છે ? આણંદ,નડિયાદ,પેટલાદ,બોરસદ અને પાટણ
- ગુજરાતમાં બીડી બનાવવાનો ઉદ્યોગ મુખ્યત્વે કયાં કયાં શહેરોમાં વિકસ્યો છે ? આણંદ,નડિયાદ,પેટલાદ,બોરસદ અને પાટણ
- ગુજરાતમાં બેંક શાખાઓ કેટલી છે? – લગભગ ૩૪૦૦ જેટલી
- ગુજરાતમાં ભૂમિજળ સંશોધન કાર્ય સર્વપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું ? મહેસાણા
- ગુજરાતમાં ભૂમિજળ સંશોધન કાર્ય સર્વપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું ? મહેસાણા
- ગુજરાતમાં ભૂમિજળ સંશોધન કાર્ય સર્વપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું ? Ans: મહેસાણા
- ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે ? : સૌરાષ્ટ્ર
- ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે ? : સૌરાષ્ટ્ર
- ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયાં થાય છે ? - જૂનાગઢ જિલ્લામાં
- ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયાં થાય છે ? - જૂનાગઢ જિલ્લામાં
- ગુજરાતમાં મગફળીનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?--- જૂનાગઢ
- ગુજરાતમાં મરણદર નું પ્રમાણ કેટલું? - ૭.૮ (દર હજારે)
- ગુજરાતમાં મરણદર નું પ્રમાણ કેટલું? - ૭.૮ (દર હજારે)
- ગુજરાતમાં મહીનદી કુલ લંબાઈ કેટલી છે? - 180 કિ.મી.
- ગુજરાતમાં મહીનદી કુલ લંબાઈ કેટલી છે? - 180 કિ.મી.
- ગુજરાતમાં માધ્યમિક શાળાઓ કેટલ છે? ૬,૭૩૪
- ગુજરાતમાં માધ્યમિક શાળાઓ કેટલ છે? ૬,૭૩૪
- ગુજરાતમાં મીઠાની સૌથી વધારે નિકાસ કયા બંદરેથી થાય છે ? : બેડી
- ગુજરાતમાં મીઠાની સૌથી વધારે નિકાસ કયા બંદરેથી થાય છે ? : બેડી
- ગુજરાતમાં રીંછનું અભયારણ્ય કયાં આવેલું છે? જેસોર
- ગુજરાતમાં રીંછનું અભયારણ્ય કયાં આવેલું છે? જેસોર
- ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે? : ઉધના
- ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે? : ઉધના
- ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ? Ans: ઉધના
- ગુજરાતમાં લાલ રંગનો ડોલેમાઇટ આરસ કયાં મળે છે ? : છુછાપુરા
- ગુજરાતમાં લાલ રંગનો ડોલેમાઇટ આરસ કયાં મળે છે ? : છુછાપુરા
- ગુજરાતમાં 'લીલી નાઘેર' નો પ્રદેશ કયો કહેવાય છે?--- ચોરવાડનો પ્રદેશ
- ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાયો કઈ છે? - કાંકરેજી
- ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાયો કઈ છે? Ans: કાંકરેજી
- ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે ? : સીદી
- ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે ? : સીદી
- ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?--- અમદાવાદ
- ગુજરાતમાં વસ્તીની સૌથી વધુ ગીચતા
- ગુજરાતમાં વિધાનસભાની કેટલી બેઠકો છે? - 182
- ગુજરાતમાં વિધાનસભાની કેટલી બેઠકો છે? - 182
- ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?--- કચ્છ
- ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે ? - કચ્છ
- ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે ? - કચ્છ
- ગુજરાતમાં શહેરી વસ્તીનું પ્રમાણ - ૩૭.૪ %
ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ - ૬૯.૯૭ %
- ગુજરાતમાં શહેરી વસ્તીનું પ્રમાણ - ૩૭.૪ %
ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ - ૬૯.૯૭ %
- ગુજરાતમાં શેરડીનું વાવેતર કયાં સૌથી વધુ થાય છે ? - દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર
- ગુજરાતમાં શેરડીનું વાવેતર કયાં સૌથી વધુ થાય છે ? - દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર
- ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? : ૬૭ સેમી
- ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? : ૬૭ સેમી
- ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? Ans: ૬૭ સેમી
- ગુજરાતમાં સરેરાશ વરસાદ - ૮૩ સેમી
ગુજરાતમાં આવેલ બંદરો - ૪૦ (૧ મોટું ,૧૧ માધ્યમ ,૨૮ નાના )
ગુજરાતમાં સરરાશ આયુષ્ય મર્યાદા કેટલી? - . ૬૮.૮ %
- ગુજરાતમાં સરેરાશ વરસાદ - ૮૩ સેમી
ગુજરાતમાં આવેલ બંદરો - ૪૦ (૧ મોટું ,૧૧ માધ્યમ ,૨૮ નાના )
ગુજરાતમાં સરરાશ આયુષ્ય મર્યાદા કેટલી? - . ૬૮.૮ %
- ગુજરાતમાં સહકારી સંસ્થાઓ કેટલ છે? - ૨૮,૦૦૦
- ગુજરાતમાં સહકારી સંસ્થાઓ કેટલ છે? - ૨૮,૦૦૦
- ગુજરાતમાં સાક્ષરતા દર કેટલો છે? : ૭૯.૮ ટકા
- ગુજરાતમાં સાક્ષરતા દર કેટલો છે? : ૭૯.૮ ટકા
- ગુજરાતમાં સુતરાઉ કાપડ સંશોધન માટેની એક માત્ર સંસ્થાડ ક્યાં આવેલી છે. - અટિરા
- ગુજરાતમાં સુતરાઉ કાપડ સંશોધન માટેની એક માત્ર સંસ્થાડ ક્યાં આવેલી છે. - અટિરા
- ગુજરાતમાં સૂર્યઉર્જાથી રાત્રિપ્રકાશ મેળવતું ગામ કયું છે ? મેથાણ
- ગુજરાતમાં સૂર્યઉર્જાથી રાત્રિપ્રકાશ મેળવતું ગામ કયું છે ? મેથાણ
- ગુજરાતમાં સૂર્યમંદિર ક્યાં આવેલું છે?--- મોઢેરામાં
- ગુજરાતમાં સૌથી ઊંચુ શિખર કયું છે? ગોરખનાથનું શિખર-ગિરનાર
- ગુજરાતમાં સૌથી ઊંચુ શિખર કયું છે? ગોરખનાથનું શિખર-ગિરનાર
- ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે ? કચ્છ
- ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે ? કચ્છ
- ગુજરાતમાં સૌથી મોટુ વનસ્પતિ ઉદ્યાન કયાં છે ? વઘઈ
- ગુજરાતમાં સૌથી મોટુ વનસ્પતિ ઉદ્યાન કયાં છે ? વઘઈ
- ગુજરાતમાં સૌથી વધારે અક્ષરજ્ઞાન ધરાવતો જિલ્લો કયો છે? અમદાવાદ
- ગુજરાતમાં સૌથી વધારે અક્ષરજ્ઞાન ધરાવતો જિલ્લો કયો છે? અમદાવાદ
- ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કયા જિલ્લામાં પડે છે?--- વલસાડ જિલ્લો
- ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર કયા જિલ્લામાં થાય છે? : વલસાડ
- ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર કયા જિલ્લામાં થાય છે? : વલસાડ
- ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે? : પાલીતાણા
- ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે? : પાલીતાણા
- ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગ એકમો કયા જિલ્લામાં આવેલા છે ? : અમદાવાદ
- ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગ એકમો કયા જિલ્લામાં આવેલા છે ? : અમદાવાદ
- ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યા પડે છે? - ડાંગ અને વલસાડ
- ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યા પડે છે? - ડાંગ અને વલસાડ
- ગુજરાતમાં સૌથી સુંદર સ્મશાન ગૃહ કયાં આવેલું છે ? - સિદ્ધપુરમાં (મુક્તિધામ)
- ગુજરાતમાં સૌથી સુંદર સ્મશાન ગૃહ કયાં આવેલું છે ? - સિદ્ધપુરમાં (મુક્તિધામ)
- ગુજરાતમાં સૌપ્રથમ એકસપ્રેસ હાઇવે નં.૧ કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો? અમદાવાદ – વડોદરા
- ગુજરાતમાં સૌપ્રથમ એકસપ્રેસ હાઇવે નં.૧ કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો? અમદાવાદ – વડોદરા
- ગુજરાતમાં સૌપ્રથમ કઇ કેમિકલ ઈન્ડસ્ટ્રી સ્થપાઇ હતી? : એલેમ્બિક કેમિકલ વર્ક્સ-વડોદરા
- ગુજરાતમાં સૌપ્રથમ કઇ કેમિકલ ઈન્ડસ્ટ્રી સ્થપાઇ હતી? : એલેમ્બિક કેમિકલ વર્ક્સ-વડોદરા
- ગુજરાતમાં સૌપ્રથમ કલોથ માર્કેટ કયાં સ્થપાઇ હતી? : અમદાવાદ
- ગુજરાતમાં સૌપ્રથમ કલોથ માર્કેટ કયાં સ્થપાઇ હતી? : અમદાવાદ
- ગુજરાતમાં સૌપ્રથમ તેલક્ષેત્ર કયાં મળી આવ્યું? લૂણેજ
- ગુજરાતમાં સૌપ્રથમ તેલક્ષેત્ર કયાં મળી આવ્યું? લૂણેજ
- ગુજરાતમાં સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ - ૫૮ %
- ગુજરાતમાં સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ - ૫૮ %
- ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? : વલસાડ
- ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? : વલસાડ
- ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: વલસાડ
- ગુજરાતમાંથી કયો અગત્યનો રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થાય છે?આ માર્ગ તેને છેડે આવેલાં કયા બે શહેરોને જોડે છે ? - રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 8. તે દિલ્લી અને મુંબઈને જોડે છે.
- ગુજરાતમાંથી કયો અગત્યનો રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થાય છે?આ માર્ગ તેને છેડે આવેલાં કયા બે શહેરોને જોડે છે ? - રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 8. તે દિલ્લી અને મુંબઈને જોડે છે.
- ગુજરાતમાંથી કયો રષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે?--- નં-8
- ગુજરાતમાંથી કયો રાષ્ટ્રીય ઘોરી માર્ગ પસાર થાય છે? રાષ્ટ્રીય ઘોરી માર્ગ નં.૮
- ગુજરાતમાંથી કયો રાષ્ટ્રીય ઘોરી માર્ગ પસાર થાય છે? રાષ્ટ્રીય ઘોરી માર્ગ નં.૮
- ગુજરાતમાંથી પસાર થતો સૌથી વધુ વ્યસ્ત નેશનલ હાઈવે કયો છે ? નેશનલ હાઈવે - નં. ૮
- ગુજરાતમાંથી પસાર થતો સૌથી વધુ વ્યસ્ત નેશનલ હાઈવે કયો છે ? નેશનલ હાઈવે - નં. ૮
- ગુજરામાં કયા વિસ્તારની ભેંસ પ્રખ્યાત છે?--- જાફરાબાદી
- ગેસ આધારિત ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાત દેશભરમાં કેટલામું સ્થાન ધરાવે છે? : પ્રથમ
- ગેસ આધારિત ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાત દેશભરમાં કેટલામું સ્થાન ધરાવે છે? : પ્રથમ
- ગ્રેફાઈટના ઉત્પાદનમાં ગુજરાત રાજય ભારતમાં કયા ક્રમે છે ? ત્રીજા
- ગ્રેફાઈટના ઉત્પાદનમાં ગુજરાત રાજય ભારતમાં કયા ક્રમે છે ? ત્રીજા
- ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે?--- મોરબી
- ઘુડખર નામે ઓળ્ખાતા જંગલી ગધેડા ક્યાં જોવા મળે છે?--- કચ્છના નાના રણમાં
- ઘેડ પંથક કયા જિલ્લામાં આવેલો છે ? : જુનાગઢ
- ઘેડ પંથક કયા જિલ્લામાં આવેલો છે ? : જુનાગઢ
- ચરોતર પંથક કયા જિલ્લાને આવરી લે છે ? : ખેડા
- ચરોતર પંથક કયા જિલ્લાને આવરી લે છે ? : ખેડા
- ચાસ કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા સૌરાષ્ટ્રમાં આવે છે? : કાશ્મીરી ચાસ
- ચાસ કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા સૌરાષ્ટ્રમાં આવે છે? : કાશ્મીરી ચાસ
- ચોરવાડાનું વિહારધામ કયા જિલ્લામાં છે?---જૂનાગઢ
- છોટાઉદેપુર કયા જિલ્લામાં આવેલું છે?--- વડોદરા
- જામનગર અને કચ્છના દરિયાકિનારે શેના જંગલો આવેલાં છે ? : ચેર
- જામનગર અને કચ્છના દરિયાકિનારે શેના જંગલો આવેલાં છે ? : ચેર
- જામનગર જિલ્લામાં પક્ષીઓનું કયું અભયારણ્ય આવેલું છે? : મહા ગંગા અભયારણ્ય
- જામનગર જિલ્લામાં પક્ષીઓનું કયું અભયારણ્ય આવેલું છે? : મહા ગંગા અભયારણ્ય
- જામનગર નજીકનો પરવાળાનો ક્યો બેટ પ્રખ્યાત છે. - પિરોટન ટાપુ
- જામનગર નજીકનો પરવાળાનો ક્યો બેટ પ્રખ્યાત છે. - પિરોટન ટાપુ
- જામનગર પાસે કયા ટાપુનો સમૂહ છે ? : પિરોટન
- જામનગર પાસે કયા ટાપુનો સમૂહ છે ? : પિરોટન
- જામનગરમાં કયો બહુહેતુક ડેમ આવેલો છે? - રણજિતસાગર ડેમ
- જામનગરમાં કયો બહુહેતુક ડેમ આવેલો છે? Ans: રણજિતસાગર ડેમ
- જુનાગઢના ગિરનાર પર્વતની પડખે આવેલી દાતાર ટેકરી પર કયા પીરની દરગાહ આવેલી છે ? જમિયલશા પીર
- જુનાગઢના ગિરનાર પર્વતની પડખે આવેલી દાતાર ટેકરી પર કયા પીરની દરગાહ આવેલી છે ? જમિયલશા પીર
- જૂનાગઢ જિલ્લાના ગિરનાં જંગલોમાં રહેલો કેલ્સાઈટનો જથ્થો કયા નામથી ઓળખાય છે? પનાલા ડિપોઝિટ
- જૂનાગઢ જિલ્લાના ગિરનાં જંગલોમાં રહેલો કેલ્સાઈટનો જથ્થો કયા નામથી ઓળખાય છે? પનાલા ડિપોઝિટ
- જૂનાગઢ નજીક આવેલા ઓસમ પર્વતની ઊંચાઇ કેટલી છે? : ૧૦૩૨ ફૂટ
- જૂનાગઢ નજીક આવેલા ઓસમ પર્વતની ઊંચાઇ કેટલી છે? : ૧૦૩૨ ફૂટ
- જેસલતોરલની સમાધિ ક્યાં આવેલી છે?--- અંજાર
- જેસોર રીંછ અભયારણ કયાં આવેલું છે ? બનાસકાંઠા
- જેસોર રીંછ અભયારણ કયાં આવેલું છે ? બનાસકાંઠા
- ટપકાંવાળી જંગલી ચીબરી ગુજરાતના કયા વનવિસ્તારોમાં જોવા મળે છે? : ડાંગ જિલ્લાના વાંસદા
- ટપકાંવાળી જંગલી ચીબરી ગુજરાતના કયા વનવિસ્તારોમાં જોવા મળે છે? : ડાંગ જિલ્લાના વાંસદા
- ટાઇલ્સ બનાવવાની સૌથી વધુ ફેક્ટરીઓ કયા શહેરમાં છે?--- મોરબી
- ટુવાના ગરમ પાણીના ઝરામાં કયું ખનીજ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે ? : સલ્ફર
- ટુવાના ગરમ પાણીના ઝરામાં કયું ખનીજ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે ? : સલ્ફર
- ડાકોર કયા જીલ્લામાં આવેલું છે?--- ખેડા
- ડાયમન્ડ કટિંગ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સુરતનો હિસ્સો કેટલા ટકા છે? : ૮૦ ટકા
- ડાયમન્ડ કટિંગ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સુરતનો હિસ્સો કેટલા ટકા છે? : ૮૦ ટકા
- ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?--- આહવા
- ડાંગ જિલ્લામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કયું છે ? - સાપુતારા
- ડાંગ જિલ્લામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કયું છે ? - સાપુતારા
- ડાંગ જિલ્લામાં દિપડા અને ચિંકારાના સંરક્ષણ માટે કયું અભયારણ્ય આવેલું છે? વાંસદા અભયારણ્ય
- ડાંગ જિલ્લામાં દિપડા અને ચિંકારાના સંરક્ષણ માટે કયું અભયારણ્ય આવેલું છે? વાંસદા અભયારણ્ય
- ડાંગ શબ્દનો અર્થ શું ? - જંગલ
- ડાંગ શબ્દનો અર્થ શું ? - જંગલ
- ડાંગરની ફુસકીમાંથી તેલ મેળવવાનો ઉદ્યોગ કયાં સ્થપાયો છે ? બારેજડી
- ડાંગરની ફુસકીમાંથી તેલ મેળવવાનો ઉદ્યોગ કયાં સ્થપાયો છે ? બારેજડી
- ડાંગી નૃત્ય અન્ય કયા નામે ઓળખાય છે? : ચાળો
- ડાંગી નૃત્ય અન્ય કયા નામે ઓળખાય છે? : ચાળો
- તળગુજરાતના ડુંગરાળમાં આવેલી ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયાં નામે ઓળખાય છે ? આરાસુરની ટેકરીઓ તરીકે ઓળખાય છે.
- તળગુજરાતના ડુંગરાળમાં આવેલી ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયાં નામે ઓળખાય છે ? આરાસુરની ટેકરીઓ તરીકે ઓળખાય છે.
- તાપી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે ? : કાકરાપાર
- તાપી નદી પર કયા બે બંધ બાંધવામાં આવ્યા છે? : કાકરપાર અને ઉકાઇ
- તાપી નદી પર ક્યાક્યા બંધો બાંધવામાં આવ્યા છે? - ઉકાઈ અને કાકરાપાર
- તાપી નદી પર ક્યાક્યા બંધો બાંધવામાં આવ્યા છે? - ઉકાઈ અને કાકરાપાર
- તાપીનદી કુલ લંબાઈ કેટલી છે? - 720 કિ.મી. છે,
- તાપીનદી કુલ લંબાઈ કેટલી છે? - 720 કિ.મી. છે,
- તાપીનદી ક્યા સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે? - હરણફાળ‘ નામના
- તાપીનદી ક્યા સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે? - હરણફાળ‘ નામના
- તાપીનદી સુરત પાસે કયા સાગરને મળે છે? - અરબ સાગરને મળે છે.
- તાપીનદી સુરત પાસે કયા સાગરને મળે છે? - અરબ સાગરને મળે છે.
- તાપીનદીનું ઉદભવ સ્થાન જણાવો? મધ્ય પ્રદેશના મહાદેવની ટેકરીઓમાં બેતુબ પાસેથી
- તાપીનદીનું ઉદભવ સ્થાન જણાવો? મધ્ય પ્રદેશના મહાદેવની ટેકરીઓમાં બેતુબ પાસેથી
- તાપીની દક્ષિણે કઇ ટેકરીઓ આવેલી છે ? સાતમાળા (સહ્યાદ્રિ) પર્વતોના ભાગરૂપ આવેલી ટેકરીઓ છે.
- તાપીની દક્ષિણે કઇ ટેકરીઓ આવેલી છે ? સાતમાળા (સહ્યાદ્રિ) પર્વતોના ભાગરૂપ આવેલી ટેકરીઓ છે.
- તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે ? મહેસાણા
- તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે ? મહેસાણા
- તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે ? Ans: મહેસાણા
- તારંગા પર્વત ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે?--- મહેસાણા
- દક્ષિણ ગુજરાતના દુબળા જાતિના લોકોનું નૃત્ય કયા નામે ઓળખાય છે ? ઘેરિયા નૃત્ય
- દક્ષિણ ગુજરાતના દુબળા જાતિના લોકોનું નૃત્ય કયા નામે ઓળખાય છે ? ઘેરિયા નૃત્ય
- દક્ષિણ ગુજરાતના મેદાનમાં ક્યા ક્યા જીલ્લાનો સમાવેશ થાય છે ? - વલસાડ, નવસારી અને ભરૂચ જિલ્લા
- દક્ષિણ ગુજરાતના મેદાનમાં ક્યા ક્યા જીલ્લાનો સમાવેશ થાય છે ? - વલસાડ, નવસારી અને ભરૂચ જિલ્લા
- દક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે ? : કાળી અને કાંપવાળી
- દક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે ? : કાળી અને કાંપવાળી
- દક્ષિણ ગુજરાતનું મેદાન કઇ કઇ નદીઓએ બનાવ્યું છે. : દમણગંગા, પાર, ઔરંગા, અંબિકા, પૂર્ણા, મીંઢોળા, તાપી, કીમ અને નર્મદા નદીએ
- દક્ષિણ ગુજરાતનું મેદાન કઇ કઇ નદીઓએ બનાવ્યું છે. : દમણગંગા, પાર, ઔરંગા, અંબિકા, પૂર્ણા, મીંઢોળા, તાપી, કીમ અને નર્મદા નદીએ
- દક્ષિણ ગુજરાતનું મેદાનું મેદાન બીજા ક્યા નામે ઓળખાય છે ? - પૂરના મેદાન તરીકે ઓળખાય છે.
સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશનો ઉચ્ચ પ્રદેશ કયા ખડકોનો બનેલો છે ? - બેસાલ્ટના અગ્નિકૃત ખડકનો
- દક્ષિણ ગુજરાતનું મેદાનું મેદાન બીજા ક્યા નામે ઓળખાય છે ? - પૂરના મેદાન તરીકે ઓળખાય છે.
સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશનો ઉચ્ચ પ્રદેશ કયા ખડકોનો બનેલો છે ? - બેસાલ્ટના અગ્નિકૃત ખડકનો
- દક્ષિણ સૌરાષ્ટ્રના કિનારે ક્યા ક્યા બેટ આવેલા છે. - દીવ, સિયાલ અને સવાઈ બેટ
- દક્ષિણ સૌરાષ્ટ્રના કિનારે ક્યા ક્યા બેટ આવેલા છે. - દીવ, સિયાલ અને સવાઈ બેટ
- દક્ષિણની ગીરની ટેકરીઓમાં સૌથી ઊંચી ટેકરી ? . સરકલા 643 મીટર
- દક્ષિણની ગીરની ટેકરીઓમાં સૌથી ઊંચી ટેકરી ? . સરકલા 643 મીટર
- દમાણ અને દીવને કોણ છૂટા પાડે છે?--- ખંભાતનો અખાત
- દરીયા કિનારે આવેલા અખાત જણાવો ? - : પશ્ચિમે કચ્છનો અખાત અને દક્ષિણે ખંભાતનો અખાત
- દરીયા કિનારે આવેલા અખાત જણાવો ? - : પશ્ચિમે કચ્છનો અખાત અને દક્ષિણે ખંભાતનો અખાત
- દાંતીવાડા બંધ કઇ નદી પર બાંધવામાં આવેલો છે ? બનાસ નદી
- દાંતીવાડા બંધ કઇ નદી પર બાંધવામાં આવેલો છે ? બનાસ નદી
- દાંતીવાડા બંધ યોજના કયા જિલ્લામાં છે ? બનાસકાંઠા
- દાંતીવાડા બંધ યોજના કયા જિલ્લામાં છે ? બનાસકાંઠા
- દિપડા જેવી દેખાતી ચકતાવાળી બિલાડી ગુજરાતના કયા વનવિસ્તારમાં જોવા મળે છે? નર્મદા જિલ્લાના શૂરપાણેશ્વરના જંગલો
- દિપડા જેવી દેખાતી ચકતાવાળી બિલાડી ગુજરાતના કયા વનવિસ્તારમાં જોવા મળે છે? નર્મદા જિલ્લાના શૂરપાણેશ્વરના જંગલો
- દિવાળીઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે? આસો માસ
- દિવાળીઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે? Ans: આસો માસ
- દુનિયાની સૌથી મોટી રિફાઇનરી કઇ છે ? : રિલાયન્સ
- દુનિયાની સૌથી મોટી રિફાઇનરી કઇ છે ? : રિલાયન્સ
- દૂધસાગર ડેરી કયા શહેરની છે?--- મહેસાણા
- દૂધસાગર ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? : મહેસાણા
- દૂધસાગર ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? : મહેસાણા
- દો-હદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે ? દાહોદ
- દો-હદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે ? દાહોદ
- દ્વારકા અને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામે ઓળખાય છે? : ઓખા મંડળ
- દ્વારકા અને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામે ઓળખાય છે? : ઓખા મંડળ
- દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ? - ગોમતી નદી
- દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ? Ans: ગોમતી નદી
- ધરોઇ યોજના કઇ નદી પર છે?--- સાબરમતી
- ધોળીધજા બંધ કઇ નદી પર આવેલો છે ? : ભોગાવો
- ધોળીધજા બંધ કઇ નદી પર આવેલો છે ? : ભોગાવો
- નર્મદા નદી કયા કયા રાજયોમાંથી પસાર થાય છે ? : મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત
- નર્મદા નદી કયા કયા રાજયોમાંથી પસાર થાય છે ? : મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત
- નર્મદા નદી ગુજરાતમાં કયા સ્થળે પ્રવેશે છે ? - ચાંદોદ
- નર્મદા નદી ગુજરાતમાં કયા સ્થળે પ્રવેશે છે ? - ચાંદોદ
- નર્મદા નદીની લંબાઇ કેટલી છે ? : ૧૨૮૯ કિ.મી.
- નર્મદા નદીની લંબાઇ કેટલી છે ? : ૧૨૮૯ કિ.મી.
- નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ? : સાબરમતી નદી અને સરસ્વતી
- નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ? : સાબરમતી નદી અને સરસ્વતી
- નર્મદા નદીનું બીજું નામ શું છે ? : રેવા
- નર્મદા નદીનું બીજું નામ શું છે ? : રેવા
- નર્મદાનદી કુલ સ્ત્રાવવિસ્તાર કેટલો છે? - 98.796 ચોરસ કિ.મી. છે.
- નર્મદાનદી કુલ સ્ત્રાવવિસ્તાર કેટલો છે? - 98.796 ચોરસ કિ.મી. છે.
- નર્મદાનદી પ્રવહન માર્ગની કુલ લંબાઈ કેટલી છે? - 1312 કિ.મી. છે,
- નર્મદાનદી પ્રવહન માર્ગની કુલ લંબાઈ કેટલી છે? - 1312 કિ.મી. છે,
- નર્મદાનદી ભરૂચ પાસે કયા આખાતને મળે છે? - ખંભાતના અખાતને મળે છે.
- નર્મદાનદી ભરૂચ પાસે કયા આખાતને મળે છે? - ખંભાતના અખાતને મળે છે.
- નર્મદાનદીનું ઉદભવ સ્થાન જણાવો ? - મધ્ય પ્રદેશના મૈકલ પર્વતમાળાના અમરકંટક
- નર્મદાનદીનું ઉદભવ સ્થાન જણાવો ? - મધ્ય પ્રદેશના મૈકલ પર્વતમાળાના અમરકંટક
- નર્મદાની દક્ષિણે કઇ ટેકરીઓ આવેલી છે ? - રાજપીપળાની ટેકરીઓ
- નર્મદાની દક્ષિણે કઇ ટેકરીઓ આવેલી છે ? - રાજપીપળાની ટેકરીઓ
- નવલખી બંદર કયા જિલ્લામાં આવેલું છે ? : જામનગર
- નવલખી બંદર કયા જિલ્લામાં આવેલું છે ? : જામનગર
- નવસારી કઈ નદીના કાંઠે વસેલું છે ? પૂર્ણા
- નવસારી કઈ નદીના કાંઠે વસેલું છે ? પૂર્ણા
- નવા સુધારા પ્રમાણે ગુજરાત રાજ્યના કેટલા તાલુકા અને જિલ્લાઓ છે?--- 223,25
- નળસરોવર કયા જિલ્લામાં આવેલું છે ? : અમદાવાદ
- નળસરોવર કયા જિલ્લામાં આવેલું છે ? : અમદાવાદ
- નળસરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે ? પાનવડ
- નળસરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે ? પાનવડ
- નળસરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે ? Ans: પાનવડ
- નારાયણ સરોવર ક્યાં આવેલું છે?--- કચ્છ
- નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલું છે ? : કચ્છ
- નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલું છે ? : કચ્છ
- નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? શંખેશ્વર
- નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? શંખેશ્વર
- નીલ ગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં કયાં આવેલું છે? પાલનપુર
- નીલ ગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં કયાં આવેલું છે? પાલનપુર
- નીલ ગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં કયાં આવેલું છે? Ans: પાલનપુર
- નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડુ મથક કયાં છે ? આણંદ
- નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડુ મથક કયાં છે ? આણંદ
- ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? દ્વિતીય
- ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? દ્વિતીય
- પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા અન્ય કયા નામથી ઓળખાય છે ? : બેટ શંખોદર
- પશ્ચિમ ગુજરાતના સૌથી વધુ જૂના ખડકો કયા સમયના છે ? પ્રિ-કેમ્બ્રિયન
- પશ્ચિમ ગુજરાતના સૌથી વધુ જૂના ખડકો કયા સમયના છે ? પ્રિ-કેમ્બ્રિયન
- પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?--- ગોધરા
- પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ યોજના કાર્યરત છે? : તીર્થગ્રામ યોજના
- પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ યોજના કાર્યરત છે? : તીર્થગ્રામ યોજના
- પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ગુજરાતમાં કયા મહિનામાં આવે છે ? : ઓકટોબર અને નવેમ્બર
- પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ગુજરાતમાં કયા મહિનામાં આવે છે ? : ઓકટોબર અને નવેમ્બર
- પાટણ કઇ નદી પર વસેલું છે?--- સરસ્વતી
- પારસીઓનું કાશી' તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે?--- ઉદવાડા
- પાવાગઢ કયા જિલ્લામાં આવેલું છે?--- પંચમહાલ
- પાવાગઢ પર્વત ગુજરાતમાં કયા શહેરથી નજીક છે?--- વડોદરાની નજીક
- પાવાગઢમાંથી નીકળતી એક મહત્ત્વની નદીનું નામ કયા ઋષિના નામ પરથી પડ્યું છે? : વિશ્વામિત્ર
- પાવાગઢમાંથી નીકળતી એક મહત્ત્વની નદીનું નામ કયા ઋષિના નામ પરથી પડ્યું છે? : વિશ્વામિત્ર
- પિરોટોન ટાપુ શેના માટે સુપ્રસિદ્ધ છે ? : સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન
- પિરોટોન ટાપુ શેના માટે સુપ્રસિદ્ધ છે ? : સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન
- પુરાણોમાં કઈ નદીને ‘રુદ્રકન્યા’ કહી છે ? : નર્મદા
- પુરાણોમાં કઈ નદીને ‘રુદ્રકન્યા’ કહી છે ? : નર્મદા
- પૂર્ણા અભ્યારણ્ય કયા જીલ્લામાં આવેલું છે ? ડાંગ
- પૂર્ણા અભ્યારણ્ય કયા જીલ્લામાં આવેલું છે ? ડાંગ
- પોરબંદર અને જામનગર જીલ્લાને જોડતો કયો ડુંગર છે ? : બરડો
- પોરબંદર અને જામનગર જીલ્લાને જોડતો કયો ડુંગર છે ? : બરડો
- પોરબંદર અને જામનગર જીલ્લાને જોડતો કયો ડુંગર છે ? Ans: બરડો
- પ્રથમ રાજ્યપાલ કોણ હતા? - મહેંદી નવાઝ જંગ
- પ્રથમ રાજ્યપાલ કોણ હતા? - મહેંદી નવાઝ જંગ
- પ્રસિદ્ધ તીર્થ ઊંટડિયા મહાદેવ કઇ નદીના કિનારે આવેલું છે? : વાત્રક
- પ્રસિદ્ધ તીર્થ ઊંટડિયા મહાદેવ કઇ નદીના કિનારે આવેલું છે? : વાત્રક
- પ્રસિદ્ધ ભવનાથના મેળામાં ગુજરાતના કઇ લોકકળાને માણવા જનમેદની ઉમટે છે? ભવાઇ
- પ્રસિદ્ધ ભવનાથના મેળામાં ગુજરાતના કઇ લોકકળાને માણવા જનમેદની ઉમટે છે? ભવાઇ
- પ્રાચીન તીર્થ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ
- પ્રાચીન તીર્થ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે ? કચ્છ
- ફકત પોતે બનાવેલા માળાઓમાં જ આરામ ફરમાવી શકતું પક્ષી કયું છે? કાનકડિયા
- બનાસ નદીનું પ્રાચીન નામ શું હતું? : પર્ણાશા
- બનાસ નદીનું પ્રાચીન નામ શું હતું? : પર્ણાશા
- બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે?--- પાલનપુર
- બન્નીના ઘાસનાં મેદાનો કયાં આવેલાં છે ? : કચ્છ
- બન્નીના ઘાસનાં મેદાનો કયાં આવેલાં છે ? Ans: કચ્છ
- બરડો ડુંગર ક્યાં આવેલો છે?--- જામનગરમાં
- બારેજડીમાં શાનું કારખાનું આવેલું છે ? કાગળનું
- બારેજડીમાં શાનું કારખાનું આવેલું છે ? કાગળનું
- બિંદુ સરોવર ગુજરત ની કઈ નદી પાસે આવેલું છે ?-સરસ્વતી
- ભરૂચ પાસે નર્મદા નદી પર આવેલો ગોલ્ડનબ્રીજ કેટલા વર્ષો જૂનો છે ? : ૧૫૦ વર્ષ
- ભરૂચ પાસે નર્મદા નદી પર આવેલો ગોલ્ડનબ્રીજ કેટલા વર્ષો જૂનો છે ? : ૧૫૦ વર્ષ
- ભાદર નદીનાં મેદાનો, ઘોઘાનું મેદાન અને મોરબીનાં મેદાનો શામાંથી બનેલા છે? - અગ્નિકૃત ખડકોમાંથી છૂટા પડેલા કાંપના નિક્ષેપણથી બનેલા છે.
- ભાદર નદીનાં મેદાનો, ઘોઘાનું મેદાન અને મોરબીનાં મેદાનો શામાંથી બનેલા છે? - અગ્નિકૃત ખડકોમાંથી છૂટા પડેલા કાંપના નિક્ષેપણથી બનેલા છે.
- ભારત નુ સૌથી વિશાળ વિદ્યુત સંયંત્ર કચ્છમાં ક્યા નિર્માણાધીન છે? - મુંદ્રા
- ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? : ડૉ. હોમી ભાભા
- ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? : ડૉ. હોમી ભાભા
- ભારતના પાંચ પવિત્ર સરોવરમાંનું એક નારાયણ સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે ? : કચ્છ
- ભારતના પાંચ પવિત્ર સરોવરમાંનું એક નારાયણ સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે ? : કચ્છ
- ભારતના મીઠાના ઉદ્યોગમાં ક્યુ રાજય મોખરે છે ? - ગુજરાત
- ભારતના મીઠાના ઉદ્યોગમાં ક્યુ રાજય મોખરે છે ? - ગુજરાત
- ભારતની ‘શ્વેત ક્રાંતિ‘ના પિતામહ કોને ગણવામાં આવે છે ? - ડો. વી. કુરિયન
- ભારતની ‘શ્વેત ક્રાંતિ‘ના પિતામહ કોને ગણવામાં આવે છે ? - ડો. વી. કુરિયન
- ભારતનું એક માત્ર એવું કયું રેલવે સ્ટેશન છે જ્યાં કુલી તરીકે સ્ત્રીઓ કામ કરે છે ? - ભાવનગર
- ભારતનું એક માત્ર એવું કયું રેલવે સ્ટેશન છે જ્યાં કુલી તરીકે સ્ત્રીઓ કામ કરે છે ? - ભાવનગર
- ભારતનું સૌ પ્રથમ ફ્રી પોર્ટ (મુક્ત બંદર) ગુજરાતમાં ક્યા આવેલું છે? - કંડલા
- ભારતનું સૌ પ્રથમ ફ્રી પોર્ટ (મુક્ત બંદર) ગુજરાતમાં ક્યા આવેલું છે? - કંડલા
- ભારતનું સૌપ્રથમ દરિયાઇ ઉદ્યાન કયું છે? : જામનગર દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન
- ભારતનું સૌપ્રથમ દરિયાઇ ઉદ્યાન કયું છે? : જામનગર દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન
- ભારતભરની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે ? : જામનગર
- ભારતભરનો સૌથી લાંબો દરિયા કિનારો કયા રાજયને મળેલો છે ? ગુજરાત .
- ભારતભરનો સૌથી લાંબો દરિયા કિનારો કયા રાજયને મળેલો છે ? ગુજરાત .
- ભારતભરમા સૌ પ્રથમ પ્રાઇવેટ પોર્ટ કયા રાજયમાં આવેલા છે ? ગુજરાતમા
- ભારતભરમા સૌ પ્રથમ પ્રાઇવેટ પોર્ટ કયા રાજયમાં આવેલા છે ? ગુજરાતમા
- ભારતભરમા સૌથી વધુ એરપોર્ટ કયા રાજયમાં છે ? – ગુજરાતમા ( 11 )
- ભારતભરમા સૌથી વધુ એરપોર્ટ કયા રાજયમાં છે ? – ગુજરાતમા ( 11 )
- ભારતમાં ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ કયો ક્રમ છે?--- સાતમો
- ભારતમાં ચોક અને ચૂનાના પથ્થરનું ઉત્પાદન ફક્ત કયા રાજયમાં થાય છે? - ગુજરાતમાં
- ભારતમાં ચોક અને ચૂનાના પથ્થરનું ઉત્પાદન ફક્ત કયા રાજયમાં થાય છે? - ગુજરાતમાં
- ભારતમાં જહાજ ભાંગવાનુ; સૌથી મોટું કેન્દ્ર ક્યાં આવેલું છે ? - સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલ અલંગમાં
- ભારતમાં જહાજ ભાંગવાનુ; સૌથી મોટું કેન્દ્ર ક્યાં આવેલું છે ? - સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલ અલંગમાં
- ભારતમાં ડોલોમાઈટ ખનીજનું સૌથી વધુ ઉત્પાદન કયાં થાય છે? : છોટા ઉદેપુર
- ભારતમાં ડોલોમાઈટ ખનીજનું સૌથી વધુ ઉત્પાદન કયાં થાય છે? : છોટા ઉદેપુર
- ભારતમાં પ્રોજેકટ ટાઈગર અમલમાં આવ્યો તે પહેલા કયું પ્રાણી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ગણાતું હતું?: સિંહ
- ભારતમાં પ્રોજેકટ ટાઈગર અમલમાં આવ્યો તે પહેલા કયું પ્રાણી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ગણાતું હતું?: સિંહ
- ભારતમાં બોકસાઇટનું સૌથી વધુ ઉત્પાદન ક્યું રાજય કરે છે ? ગુજરાત
- ભારતમાં બોકસાઇટનું સૌથી વધુ ઉત્પાદન ક્યું રાજય કરે છે ? ગુજરાત
- ભારતમાં સિંહ માત્ર ગુજરાતના ક્યા જંગલોમાં જોવા મળે છે? - ગિરનાં જંગલોમાં
- ભારતમાં સિંહ માત્ર ગુજરાતના ક્યા જંગલોમાં જોવા મળે છે? - ગિરનાં જંગલોમાં
- ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતું? : નરોત્તમ મોરારજી
- ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતું? : નરોત્તમ મોરારજી
- ભારતીય સ્ટીલ ઉદ્યોગના પ્રણેતા જમશેદજી ટાટાનો જન્મ કયાં થયો હતો? : નવસારી
- ભારતીય સ્ટીલ ઉદ્યોગના પ્રણેતા જમશેદજી ટાટાનો જન્મ કયાં થયો હતો? : નવસારી
- ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે ? : આવાણિયા
- ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે ? : આવાણિયા
- ભાવનગર નજીક સુલતાનપુર પાસે ક્યો બેટ આવેલો છે. - જેગરી બેટ
- ભાવનગર નજીક સુલતાનપુર પાસે ક્યો બેટ આવેલો છે. - જેગરી બેટ
- ભાવનગરની ઉત્તરમાં કયા કયા ડુંગરો આવેલા છે ? - ખોખરા તથા તળાજાના ડુંગરો,
- ભાવનગરની ઉત્તરમાં કયા કયા ડુંગરો આવેલા છે ? - ખોખરા તથા તળાજાના ડુંગરો,
- ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે? - ભુજ
- ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે? Ans: ભુજ
- ભૂપૃષ્ઠ ગુજરાતના: ભૂપૃષ્ઠની ર્દષ્ટિએ કેટલા વિભાગો છે : - ચાર
ભારતના કુલ દરિયા-કિનારાનો આશરે કેટલો ભાગ ગુજરાત ધરાવે છે. - ત્રીજો
- ભૂપૃષ્ઠ ગુજરાતના: ભૂપૃષ્ઠની ર્દષ્ટિએ કેટલા વિભાગો છે : - ચાર
ભારતના કુલ દરિયા-કિનારાનો આશરે કેટલો ભાગ ગુજરાત ધરાવે છે. - ત્રીજો
- મગફળીનો પાક કયા વિસ્તારમાં સૌથી વધુ થાય છે?--- સૌરાષ્ટ્રમાં
- મત્સ્ય ઉદ્યોગની તાલીમશાળા કયાં આવેલી છે ? વેરાવળ
- મત્સ્ય ઉદ્યોગની તાલીમશાળા કયાં આવેલી છે ? વેરાવળ
- મધર ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? : ગાંધીનગર
- મધર ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? : ગાંધીનગર
- મધ્ય ગુજરાતના મેદાનમાં ક્યા કયા જીલ્લાનો સમાવેશ થાય છે ? વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર અને અમદાવાદ
- મધ્ય ગુજરાતના મેદાનમાં ક્યા કયા જીલ્લાનો સમાવેશ થાય છે ? વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર અને અમદાવાદ
- મહીનદી કયા અખાતને મળે છે? - ખંભાતના અખાતને મળે છે.
- મહીનદી કુલ લંબાઇ કેટલી છે? - 500 કિ.મી. છે,
- મહીનદી કુલ લંબાઇ કેટલી છે? - 500 કિ.મી. છે,
- મહીનદી ક્યાંથી નીકળે છે? - મધ્યપ્રદેશના અંઝેરા પાસેથી નીકળી છે.
- મહીનદી ક્યાંથી નીકળે છે? - મધ્યપ્રદેશના અંઝેરા પાસેથી નીકળી છે.
મહીનદી કયા અખાતને મળે છે? - ખંભાતના અખાતને મળે છે.
- મહીનદી પર કઇકઇ યોજનાઓ તૈયાર થઇ છે? - વણાકબોરી અને કડાણા‘યોજના
- મહીનદી પર કઇકઇ યોજનાઓ તૈયાર થઇ છે? - વણાકબોરી અને કડાણા‘યોજના
- મા ખોડિયારના નામ પરથી કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો છે ? શેત્રુંજી
- મા ખોડિયારના નામ પરથી કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો છે ? શેત્રુંજી
- મીઠાપુર શેના માટે વિશેષ જાણીતું છે ? Ans: ટાટા કેમિકલ્સ ઉદ્યોગ
- મીઠાપુરમાં શાનું કારખાનું છે?--- તાતા કેમિકલ્સનું
- મીઠું પકવવામાં ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?--- પહેલું
- મીરાદાતરની દરગાહ ક્યાં આવેલી છે?--- ઉનાવા
- મુસ્લિમોનું યાત્રાધામ હાજીપીર કયા જીલ્લામાં આવેલું છે?--- કચ્છ
- મેશ્વો બંધ યોજનાનું સ્થળ કયું છે ? શામળાજી
- મેશ્વો બંધ યોજનાનું સ્થળ કયું છે ? શામળાજી
- મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું ? : શ્યામ સરોવર
- મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું ? : શ્યામ સરોવર
- મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું ? Ans: શ્યામ સરોવર
- મોરાયો બનાસકાંઠાના કયા તાલુકાનું નૃત્ય છે? : વાવ
- મોરાયો બનાસકાંઠાના કયા તાલુકાનું નૃત્ય છે? : વાવ
- રસ્તાઓની લંબાઈ ૭૨,૧૬૨ કિમી
- રાજપીપળા ના ડુંગરો ક્યાં ખનીજ ના ઉત્પાદન માટે જાણીતા છે ?- અકીક
- રાજપીપળાના ડુંગરો કયા ખનીજના ઉત્પાદન માટે જાણીતા છે ? : અકીક
- રાજયધોરીમાર્ગ ક્રમાંક-૩ પર કયું બંદર આવેલું છે? : કંડલા
- રાજયધોરીમાર્ગ ક્રમાંક-૩ પર કયું બંદર આવેલું છે? : કંડલા
- રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? : ઉધઇ
- રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? : ઉધઇ
- રેલ્માંર્ગોની લંબાઈ ૫૬૫૬ કિમી
- લિગ્નાઇટ કયા જિલ્લાઓમાંથી નીકળે છે?--- કચ્છ અને ભરુચમાંથી
- લૉકગેટ ધરાવતું ગુજરાતનું એકમાત્ર બંદર કયું છે ? ભાવનગર
- લૉકગેટ ધરાવતું ગુજરાતનું એકમાત્ર બંદર કયું છે ? ભાવનગર
- લોકભારતી, સણોસરા દ્વારા વિકસાવવામાં આવેલી ઘઉંની જાત જણાવો. : લોકવન
- લોકભારતી, સણોસરા દ્વારા વિકસાવવામાં આવેલી ઘઉંની જાત જણાવો. : લોકવન
- વડોદરા કઇ નદી પર વસેલું છે?---વિશ્વામિત્રી
- વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? : આજવા તળાવ
- વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? : આજવા તળાવ
- વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? Ans: આજવા તળાવ
- વડોદરા જિલ્લામાંથી વહેતી મહીસાગર નદી કયા અખાતને મળે છે ? : ખંભાતનો અખાત
- વડોદરા જિલ્લામાંથી વહેતી મહીસાગર નદી કયા અખાતને મળે છે ? : ખંભાતનો અખાત
- વડોદરા શહેરમાંથી કઇ નદી વહે છે? વિશ્વામિત્રી
- વડોદરા શહેરમાંથી કઇ નદી વહે છે? વિશ્વામિત્રી
- વનવિસ્તાર ૧૮,૮૩૦ ચો.કિમી
- વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે ગુજરાતમાં સૌથી મોટો બોટેનિકલ ગાર્ડન કયાં આવેલો છે? : વઘઈ
- વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે ગુજરાતમાં સૌથી મોટો બોટેનિકલ ગાર્ડન કયાં આવેલો છે? : વઘઈ
- વલસાડ જિલ્લામાં કઇ ટેકરીઓ આવેલી છે ? - પારનેરાની
કચ્છનો ડુંગરાળ પ્રદેશ કેટલી હારમાળા આવેલી છે. ? – ત્રણ , કચ્છમાં ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર
- વલસાડ જિલ્લામાં કઇ ટેકરીઓ આવેલી છે ? - પારનેરાની
કચ્છનો ડુંગરાળ પ્રદેશ કેટલી હારમાળા આવેલી છે. ? – ત્રણ , કચ્છમાં ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર
- વલસાડ પાસેનો પ્રખ્યાત દરિયાકિનારો કયો છે ? : તીથલ
- વલસાડ પાસેનો પ્રખ્યાત દરિયાકિનારો કયો છે ? : તીથલ
- વસ્તીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? : ડાંગ
- વસ્તીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? : ડાંગ
- વસ્તીની દ્રષ્ટિએ ભારતનાં રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?--- નવમું
- વાગડના મેદાનમાં કયા ડુંગરો આવેલા છે. - કંથકોટના
- વાગડના મેદાનમાં કયા ડુંગરો આવેલા છે. - કંથકોટના
- વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ ક્યા નામે ઓળખાય છે ? - ચરોતર
- વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ ક્યા નામે ઓળખાય છે ? - ચરોતર
- વાંકાનેર શહેર કઈ નદીના કિનારે વસેલું છે ? : મચ્છુ
- વાંકાનેર શહેર કઈ નદીના કિનારે વસેલું છે ? : મચ્છુ
- વિવિધ રંગ ધરાવતા હોવાને કારણે દિવાળીઘોડા પક્ષીઓને કચ્છમાં શું નામ આપવામાં આવ્યું છે? : ખત્રિયાણી
- વિવિધ રંગ ધરાવતા હોવાને કારણે દિવાળીઘોડા પક્ષીઓને કચ્છમાં શું નામ આપવામાં આવ્યું છે? : ખત્રિયાણી
- વિશાળ હમીરસર તળાવ કયાં આવેલું છે? : ભૂજ
- વિશાળ હમીરસર તળાવ કયાં આવેલું છે? Ans: ભૂજ
- વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ગુજરાતમાં કયાં આવેલી છે? : જામનગર
- વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ગુજરાતમાં કયાં આવેલી છે? : જામનગર
- વિશ્વપ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં કયાં આવેલું છે ? : વેળાવદર
- વિશ્વપ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં કયાં આવેલું છે ? : વેળાવદર
- વિશ્વભરમા સૌથી મોટી ગ્રાસરુટ રીફાઇનરી ગુજરાતમાં ક્યા આવેલી છે? - જામનગર જીલ્લામા
- વિશ્વભરમા સૌથી મોટી ગ્રાસરુટ રીફાઇનરી ગુજરાતમાં ક્યા આવેલી છે? - જામનગર જીલ્લામા
- વિશ્વામિત્રી નદીનું ઉદભવસ્થાન કયાં છે ? - પાવાગઢનો ડુંગર
- વિશ્વામિત્રી નદીનું ઉદભવસ્થાન કયાં છે ? Ans: પાવાગઢનો ડુંગર
- વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયો છે? : ઉના
- વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયો છે? : ઉના
- વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજયોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ? - સાતમું
- વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજયોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ? Ans: સાતમું
- વેળાવદર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?--- ભાવનગર
- વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીને સરંક્ષણ પૂરું પાડે છે? : કાળિયાર
- વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીને સરંક્ષણ પૂરું પાડે છે? : કાળિયાર
- વોટ્સન સંગ્રહાલય ક્યાં આવેલું છે?--- રાજકોટ
- વ્યાવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઊછેર કેન્દ્ર કાર્યરત છે? : સિક્કા
- વ્યાવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઊછેર કેન્દ્ર કાર્યરત છે? : સિક્કા
- શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? : નળ સરોવર
- શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? : નળ સરોવર
- શેત્રુંજો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? : ભાવનગર
- શેત્રુંજો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? : ભાવનગર
- શેત્રુંજો પર્વતની ઊંચાઇ જણાવો? - 697.5 મીટર
- શેત્રુંજો પર્વતની ઊંચાઇ જણાવો? - 697.5 મીટર
- સમગ્ર ગુજરાતમાં જોવા મળતાં કોયલકુળનાં કયા પક્ષી પોતાના ઇંડા જાતે સેવે છે? : સિરકીર અને કુકડિયો કુંભાર
- સમગ્ર ગુજરાતમાં જોવા મળતાં કોયલકુળનાં કયા પક્ષી પોતાના ઇંડા જાતે સેવે છે? : સિરકીર અને કુકડિયો કુંભાર
- સમગ્ર ગુજરાતમાં જોવા મળતી દેવચકલીને કચ્છ વિસ્તારમાં કયા નામથી ઓળખવામાં આવે છે? : કાળી બુચક
- સમગ્ર ગુજરાતમાં જોવા મળતી દેવચકલીને કચ્છ વિસ્તારમાં કયા નામથી ઓળખવામાં આવે છે? : કાળી બુચક
- સમુદ્રકિનારે વસતા માછીમારોમાં કયા પર્વનું વિશેષ મહત્વ છે? : શ્રાવણી પૂનમ
- સમુદ્રકિનારે વસતા માછીમારોમાં કયા પર્વનું વિશેષ મહત્વ છે? : શ્રાવણી પૂનમ
- સરદાર આવાસ યોજના કયારથી અમલમાં છે? : ૧૯૭૨થી
- સરદાર આવાસ યોજના કયારથી અમલમાં છે? : ૧૯૭૨થી
- સરદાર સરોવર યોજના પૂર્ણ થતા કેટલા મેગાવોટ વિદ્યુત ઊત્પન્ન થવાની સંભાવના છે? : ૧૪૫૦ મેગાવોટ
- સરદાર સરોવર યોજના પૂર્ણ થતા કેટલા મેગાવોટ વિદ્યુત ઊત્પન્ન થવાની સંભાવના છે? : ૧૪૫૦ મેગાવોટ
- સરદાર સરોવર યોજના પૂર્ણ થતા કેટલા મેગાવોટ વિદ્યુત ઊત્પન્ન થવાની સંભાવના છે? Ans: ૧૪૫૦ મેગાવોટ
- સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કોના હસ્તે થયો હતો?: પંડિત જવાહરલાલ નહેરૂ
- સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કોના હસ્તે થયો હતો?: પંડિત જવાહરલાલ નહેરૂ
- સરદાર સરોવર વિશ્વનો કયા નંબરનો કોંક્રિટ ગ્રેવિટી ડેમ છે ? : બીજા
- સરદાર સરોવર વિશ્વનો કયા નંબરનો કોંક્રિટ ગ્રેવિટી ડેમ છે ? : બીજા
- સરસ્વતી, હિરણ્યા અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ કયા સ્થળે થાય છે ? : સોમનાથ
- સરસ્વતી, હિરણ્યા અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ કયા સ્થળે થાય છે ? : સોમનાથ
- સલાયા બંદર કયા જિલ્લા માં આવેલું છે?--- જામનગર
- સાત નદીઓનાં પાણીનો સંગમ ગુજરાતમાં ક્યાં થાય છે?--- વૌઠામાં
- સાતપુડા પર્વતનું ઉંચુ શિખર કયું છે?--- ધૂપગઢ
- સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે ? - સહ્યાદ્રિ
- સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: સહ્યાદ્રિ
- સાપુતારા ગિરિનગર ગુજરાતના કયા જિલ્લામાં છે?--- ડાંગ
- સાપુતારા શબ્દનો શો અર્થ થાય છે? : સાપોનું નિવાસસ્થાન
- સાપુતારા શબ્દનો શો અર્થ થાય છે? : સાપોનું નિવાસસ્થાન
- સાબર ડેરી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? : હિંમતનગર
- સાબર ડેરી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? : હિંમતનગર
- સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે?--- હિંમતનગર
- સાબરમતી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે ? : ઘરોઈ
- સાબરમતી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે ? : ઘરોઈ
- સાબરમતી નદી કયાકયા જીલ્લામાંથી વહે છે? બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને ખેડા જિલ્લામાં થઈને વહે છે.
- સાબરમતી નદી કયાકયા જીલ્લામાંથી વહે છે? બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને ખેડા જિલ્લામાં થઈને વહે છે.
- સાબરમતી નદી કયાંથી નીકળે છે ? : રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી
- સાબરમતી નદી લંબાઈ કેટલી છે? - 321 કિ.મી. છે.
- સાબરમતી નદી લંબાઈ કેટલી છે? - 321 કિ.મી. છે.
- સાબરમતી નદી વૌઠાથી આગળ ક્યા અખાતને મળે છે? - ખંભાતના અખાતને મળે છે.
- સાબરમતી નદીનું ઉદભવ સ્થાન જણાવો? - ઉદયપુર પાસેના ઢેબર સરોવર નજીકથી નીકળી છે.
- સાબરમતી નદીનું ઉદભવ સ્થાન જણાવો? - ઉદયપુર પાસેના ઢેબર સરોવર નજીકથી નીકળી છે.
સાબરમતી નદી વૌઠાથી આગળ ક્યા અખાતને મળે છે? - ખંભાતના અખાતને મળે છે.
- સામાન્ય અબાબીલ ગુજરાતમાં કયાંથી શિયાળો ગાળવા આવે છે? : યુરોપ અને ઉત્તર એશિયાથી
- સામાન્ય અબાબીલ ગુજરાતમાં કયાંથી શિયાળો ગાળવા આવે છે? : યુરોપ અને ઉત્તર એશિયાથી
- સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે? : ગુજરાત
- સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે? : ગુજરાત
- સુરખાબ પક્ષીઓ કયા જિલ્લામાં જોવા મળે છે? - કચ્છ
- સુરત કઇ નદી પર વસેલું છે?--- તાપી
- સુરત જિલ્લાની કઇ નદી પર હાઈડ્રોઈલેકટ્રીસિટી સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે? : તાપી
- સુરત જિલ્લાની કઇ નદી પર હાઈડ્રોઈલેકટ્રીસિટી સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે? : તાપી
- સુરત પાસે કયો દરિયાકિનારો પ્રખ્યાત છે ? Ans: ડુમ્મસ
- સુરત પાસે કયો દરિયાકિનારો પ્રખ્યાત છે ? ડુમ્મસ
- સુરત શહેર કઇ નદીના કાંઠે વસેલું છે ? : તાપી
- સુરત શહેર કઇ નદીના કાંઠે વસેલું છે ? : તાપી
- સોડાએશના ભારતના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો કેટલો છે? - 95 ટકા
- સોડાએશના ભારતના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો કેટલો છે? - 95 ટકા
- સૌથી ઓછી ગીચતા -
- સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર ગુજરાત
- સૌરાષ્ટ્ર ની નદીઓ ક્યાં પ્રકાર ની જળપ્રણાલી રચે છે? -ત્રિજ્યાકાર
- સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં કયો પાક મહત્ત્વનો ભાગ ભજવે છે? મગફળી
- સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં કયો પાક મહત્ત્વનો ભાગ ભજવે છે? મગફળી
- સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશમાં કયા કયાં ડુંગરો આવેલા છે ? - ગિરનાર, ચોટીલો, બરડો, શેત્રુંજો
તળગુજરાતના ડુંગરાળમાં આવેલી દાંતા અને પાલનપુરની ટેકરીઓ કયાં નામે ઓળખાય છે ? - જેસોરની ટેકરીઓ તરીકે
- સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશમાં કયા કયાં ડુંગરો આવેલા છે ? - ગિરનાર, ચોટીલો, બરડો, શેત્રુંજો
તળગુજરાતના ડુંગરાળમાં આવેલી દાંતા અને પાલનપુરની ટેકરીઓ કયાં નામે ઓળખાય છે ? - ‘જેસોરની ટેકરીઓ તરીકે
- સૌરાષ્ટ્રના જીલ્લા કેટલા છે?--- 7 (સાત)
- સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે ક્યા ક્યા બેટ આવેલા છે - દ્વારકા, નોરા બેટ અને ભેડા બેટ .
- સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે ક્યા ક્યા બેટ આવેલા છે - દ્વારકા, નોરા બેટ અને ભેડા બેટ .
- સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળપ્રણાલી રચે છે ? ત્રિજયાકાર
- સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળપ્રણાલી રચે છે ? Ans: ત્રિજયાકાર
- સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઇ છે ? ભાદર
- સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઇ છે ? ભાદર
- સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ? Ans: ઓખા
- સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ? ઓખા
- સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ શેનો બનેલો છે ? Ans: બેસાલ્ટનાં અગ્નિકૃત ખડક
- સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ શેનો બનેલો છે ? બેસાલ્ટનાં અગ્નિકૃત ખડક
- સ્થાન : ભારતના પશ્ચિમ ભાગમાં, અરબ સાગરના કિનારે
- હીરાભાગોળ ક્યાં આવેલી છે?--- ડભોઇ
સ્ત્રોત : હસમુખ.બી.પટેલ, શેઠ.સી.એમ.હાઇસ્કૂલ ગાંધીનગર સેકટર – 23 ઘ-6 ,e-mail – hasmuk1969@gmail.com,ફોન – 9724667212
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/14/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.