অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગુજરાત ભૂગોળ

ગુજરાત ભૂગોળ

  • અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ?  - કાપડ સંશોધન-અમદાવાદ
  • અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ? : ડૉ. વિક્રમ સારાભાઈ
  • અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ?  પાલનપુર
  • અમદાવાદ - મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી? : ૧૮૬૦ - ૬૪
  • અમદાવાદ અને કંડલા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાયેલાં છે ? રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-એ
  • અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો ? : વર્ષ ૨૦૦૩
  • અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળા ગામોમાં કયું ભરત વધુ ભરાય છે ? : મોતી ભરત
  • અમૂલ ડેરી ક્યાં આવેલી છે?--- આણંદમાં
  • અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો.  ત્રિભુવનદાસ પટેલ
  • અલંગ કયા જિલ્લામાં આવેલું છે?--- ભાવનગર
  • અલ્લાહબંધની રચના કયારે થઈ ? : ૧૮૧૯ના ભૂકંપ પછી
  • અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે?--- બનાસકાંઠા
  • આજવા ડેમ કોણે બનાવ્યો હતો?  મહારાજા સયાજીરાવ ગાયકવાડ
  • આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ગુજરાતના કયા જિલ્લામાં છે ?  ડાંગ
  • આફ્રિકાના મૂળ વતનીઓ ભારતમાં કયાં વસ્‍યા છે ? - ગિરની તળેટીમાં
  • આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળાવન કયાં વિકસાવવામાં આવ્યું છે? સાપુતારા
  • આયુર્વેદિક યુનિવર્સિટી ભારતમાં ફક્ત ગુજરાતના ક્યા શહેરમાં છે?  - જામનગર
  • આરસની ખાણ ગુજરાતમાં કયા સ્થળે છે?--- અંબાજીમાં
  • આહવા કયા જિલ્લાનું મુખ્ય મથક છે ?  - ડાંગ
  • ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક - અમદાવાદ
  • ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે ?  ગાંધીનગર
  • ઇફ્કો' ખાતરનું કારખાનુ ક્યાં છે?--- કલોલમાં
  • ઉગતા સૂર્ય ના પ્રદેશ તરીકે કયો જીલ્લો જાણીતો છે ?- દાહોદ
  • ઉત્કંઠેશ્વર મહાદેવ કઈ નદીના કાંઠે આવેલું પર્યટન સ્થળ છે ? : વાત્રક
  • ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે?  ૬૦ ટકા
  • ઉત્તર ગુજરાતના મેદાન ક્યા કયા જીલ્લાનો સમાવેશ થાય છે ? - મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો અર્ધ રણવિસ્તાર ક્યા નામે ઓળખાય છે ? – ગોઢા  તરીકે ઓળખાય છે.
    મધ્ય ગુજરાતનું મેદાન કઇ કઇ નદીઓએ તૈયાર કરેલું છે ? -  આરસંગ, ઢાઢર, વિશ્વામિત્રી, મહી, શેઢી, મહોર, વાત્રક અને સાબરમતી નદીએ
  • ઉત્તર ગુજરાતના મેદાન ક્યા કયા જીલ્લાનો સમાવેશ થાય છે ? - મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો અર્ધ રણવિસ્તાર ક્યા નામે ઓળખાય છે ? – ગોઢા  તરીકે ઓળખાય છે.
  • ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ કઇ છે?--- બનાસ , સરસ્વતી અને રૂપેણ
  • ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ? : નાઘેર
  • ઉંમરગામ કયા જિલ્લામાં આવેલું છે?--- વલસાડ
  • ઋગ્વેદમાં ગુજરાતની કઇ નદીનો ઊલ્લેખ મળે છે ?  સરસ્વતી
  • એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? : સૂર્ય
  • એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે? : અમદાવાદ
  • એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? : આણંદ
  • એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? : આણંદ
  • એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? Ans: આણંદ
  • એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી છે ? : સુરત
  • એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી છે ? : સુરત
  • ઔદ્યોગિક વિકાસની દૃષ્ટિએ ગુજરાતમાં કયું સ્થળ ટોચ પર છે? : અંકલેશ્વર
  • ઔદ્યોગિક વિકાસની દૃષ્ટિએ ગુજરાતમાં કયું સ્થળ ટોચ પર છે? : અંકલેશ્વર
  • કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? -  ફલોરસ્પાર
  • કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? : ફલોરસ્પાર
  • કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? Ans: ફલોરસ્પાર
  • કચ્છ જિલ્લાનાં કયા શહેરમાં ‘ખારેક સંશોધન કેન્દ્ર’ આવેલું છે ?  મુંદ્રા
  • કચ્છ જિલ્લાનાં કયા શહેરમાં ‘ખારેક સંશોધન કેન્દ્ર’ આવેલું છે ?  મુંદ્રા
  • કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?--- ભુજ
  • કચ્છ જિલ્લાનું વડુમથક કયું છે ?  ભુજ
  • કચ્છ જિલ્લાનું વડુમથક કયું છે ?  ભુજ
  • કચ્છ જિલ્લાને કઇ યોજના અંતર્ગત પાણી પૂરું પાડવામાં આવે છે?  સરદાર સરોવર નર્મદા યોજના
  • કચ્છ જિલ્લાને કઇ યોજના અંતર્ગત પાણી પૂરું પાડવામાં આવે છે?  સરદાર સરોવર નર્મદા યોજના
  • કચ્છ જિલ્લામાં કયું રણ આવેલું છે? : થરપારકરનું રણ
  • કચ્છ જિલ્લામાં કયું રણ આવેલું છે? : થરપારકરનું રણ
  • કચ્છના કાળા ડુંગરાળ  ઊંચાઇ જણાવો ?  - 437.08 મીટર
  • કચ્છના કાળા ડુંગરાળ  ઊંચાઇ જણાવો ?  - 437.08 મીટર
  • કચ્છના ઘીણોધર ડુંગરાળ  ઊંચાઇ જણાવો ?  - 388 મીટર
  • કચ્છના ઘીણોધર ડુંગરાળ  ઊંચાઇ જણાવો ?  - 388 મીટર
  • કચ્‍છના નાના રણમાં કયા જંગલી ગધેડા જોવા મળે છે ? - ઘુડખર નામના
  • કચ્‍છના નાના રણમાં કયા જંગલી ગધેડા જોવા મળે છે ? - ઘુડખર નામના
  • કચ્છના મોટા રણમાં ક્યા ક્યા ઊંચ ભૂમિભાગો આવેલા છે ? - . પચ્છમ, ખદીર, બેલા અને ખાવડાના
    ઉત્તર ગુજરાતનું મેદાન કઇ કઇ નદીઓએ તૈયાર કરેલું છે ? - : સાબરમતી અને બનાસ નદીઓ
  • કચ્છના મોટા રણમાં ક્યા ક્યા ઊંચ ભૂમિભાગો આવેલા છે ? - . પચ્છમ, ખદીર, બેલા અને ખાવડાના
    ઉત્તર ગુજરાતનું મેદાન કઇ કઇ નદીઓએ તૈયાર કરેલું છે ? - : સાબરમતી અને બનાસ નદીઓ
  • કચ્છના રણનું ક્ષેત્રફળ કેટલું છે ? -  27,200 ચોરસ કિ.મી.
  • કચ્છના રણનું ક્ષેત્રફળ કેટલું છે ? -  27,200 ચોરસ કિ.મી.
  • કચ્છના રણમાં વસતું કયું પક્ષી પોતાના ઈંડા રેતીના ઢગ પર મૂકે છે? : ફલેમિંગો
  • કચ્છના રણમાં વસતું કયું પક્ષી પોતાના ઈંડા રેતીના ઢગ પર મૂકે છે? : ફલેમિંગો
  • કચ્છનાં રણમાં આવેલા ઊંચાણવાળા(બેટ જેવા લાગતા) વિસ્તારમાં કયો ભૂ-ભાગ ઓવેલો નથી ?: બન્ની
  • કચ્છનાં રણમાં આવેલા ઊંચાણવાળા(બેટ જેવા લાગતા) વિસ્તારમાં કયો ભૂ-ભાગ ઓવેલો નથી ?: બન્ની
  • કચ્છની ઉત્તર વહિને  નદીઓ કયાં લુપ્ત થાય છે ? : કચ્છના રણમાં
  • કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ?  સુરખાબ નગર
  • કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ?  સુરખાબ નગર
  • કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ? Ans: સુરખાબ નગર
  • કચ્છની ઉત્તરવાહિની નદીઓ કયાં લુપ્ત થાય છે ? : કચ્છના રણમાં
  • કચ્છની ઉત્તરે ક્યું રણ આવેલું છે ? - મોટું રણ
  • કચ્છની ઉત્તરે ક્યું રણ આવેલું છે ? - મોટું રણ
  • કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે ? : મચ્છુ
  • કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે ? : મચ્છુ
  • કચ્છની મધ્યમાં ક્યું રણ આવેલું છે ? - નાનું રણ ,
  • કચ્છની મધ્યમાં ક્યું રણ આવેલું છે ? - નાનું રણ ,
  • કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ?  આઠ
  • કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ? Ans: આઠ
  • કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ? : મુંદ્રા
  • કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ? : મુંદ્રા
  • કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે?--- પાનન્ધ્રો વીજળી                                      પ્રોજેક્ટ
  • કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ? : નારાયણ સરોવર
  • કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ? : નારાયણ સરોવર
  • કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? : નખત્રાણા
  • કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? : નખત્રાણા
  • કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? : નિરુણા
  • કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? : નિરુણા
  • કચ્છમાં કયા ડુંગરનું શિખર સૌથી ઊંચું છે ? : કાળો ડુંગર
  • કચ્છમાં કયા ડુંગરનું શિખર સૌથી ઊંચું છે ? : કાળો ડુંગર
  • કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? : ભૂંગા
  • કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? : ભૂંગા
  • કચ્છમાં સમુદ્ર-કિનારાની નજીકનાં મેદાનો  ક્યા નામે ઓળખાય છે? - કંઠીના મેદાન
    ચોટીલા ડુંગરની ઊંચાઇ કેટલી છે? - 437 મીટર
  • કચ્છમાં સમુદ્ર-કિનારાની નજીકનાં મેદાનો  ક્યા નામે ઓળખાય છે? - કંઠીના મેદાન
    ચોટીલા ડુંગરની ઊંચાઇ કેટલી છે? - 437 મીટર)
  • કચ્છી મેવા તરીકે જાણીતું ફળ કયુ છે ? : ખારેક
  • કચ્છી મેવા તરીકે જાણીતું ફળ કયુ છે ? : ખારેક
  • કડાણા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?--- મહી
  • કયા જિલ્લાઓ મહી નદી પરના બંધના કારણે લાભાર્થી બન્યા છે ? : પંચમહાલ, ખેડા, આણંદ
  • કયા જિલ્લાઓ મહી નદી પરના બંધના કારણે લાભાર્થી બન્યા છે ? : પંચમહાલ, ખેડા, આણંદ
  • કયા જિલ્લામાં જેસોર રીંછનું અભયારણ્ય આવેલું છે ? : બનાસકાંઠા
  • કયા જિલ્લામાં જેસોર રીંછનું અભયારણ્ય આવેલું છે ? : બનાસકાંઠા
  • કયા માર્ગે થતો વેપાર ગુજરાતના અર્થતંત્રમાં સૌથી મહત્ત્વની ભૂમિકા અદા કરે છે? : દરિયાઇ માર્ગ
  • કયા માર્ગે થતો વેપાર ગુજરાતના અર્થતંત્રમાં સૌથી મહત્ત્વની ભૂમિકા અદા કરે છે? : દરિયાઇ માર્ગ
  • કયા સ્થળ નજીક સાબરમતી નદી સમુદ્રમાં વિલીન થાય છે ? : કોપાલીની ખાડી
  • કયા સ્થળ નજીક સાબરમતી નદી સમુદ્રમાં વિલીન થાય છે ? : કોપાલીની ખાડી
  • કયું પક્ષી ગુજરાતમાં ‘રૉયલ બર્ડ’ તરીકે પણ ઓળખાય છે? : ફલેમિંગો
  • કયું પક્ષી ગુજરાતમાં ‘રૉયલ બર્ડ’ તરીકે પણ ઓળખાય છે? : ફલેમિંગો
  • કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે ? : પ્રાંતિજ અને હિંમતનગર
  • કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે ? : પ્રાંતિજ અને હિંમતનગર
  • કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે ? : ચાર
  • કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે ? : ચાર
  • કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે? : ઉત્તર ભાગમાંથી
  • કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે? : ઉત્તર ભાગમાંથી
  • કર્કવૃત્તની સૌથી નજીકનું બંદર કયું છે ?: કંડલા
  • કર્કવૃત્તની સૌથી નજીકનું બંદર કયું છે ?: કંડલા
  • કવાંટ મેળો કયાં ભરાય છે ?  છોટા ઉદેપુર
  • કવાંટ મેળો કયાં ભરાય છે ?  છોટા ઉદેપુર
  • કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે?--- કચ્છ
  • કંઠીનું મેદાન કયાં આવેલું છે ?  કચ્છ
  • કાકરાપાર એટૅમિક પાવર સ્ટેશન કયા જિલ્લામાં છે ?  તાપી
  • કાકરાપાર એટૅમિક પાવર સ્ટેશન કયા જિલ્લામાં છે ?  તાપી
  • કાનમનો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે? : કપાસ
  • કાનમનો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે? : કપાસ
  • કાંકરાપાર બંધ કઇ નદી પર આવેલો છે ?  તાપી
  • કાંકરાપાર બંધ કઇ નદી પર આવેલો છે ?  તાપી
  • કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં થાય છે?--- જૂનાગઢ
  • ક્યા ઉદ્યોગને લીધે સુરત આખા વિશ્વમાં પ્રસિદ્ધ બન્‍યું છે ? - હીરા ઘસવાના ઉદ્યોગ
  • ક્યા ઉદ્યોગને લીધે સુરત આખા વિશ્વમાં પ્રસિદ્ધ બન્‍યું છે ? - હીરા ઘસવાના ઉદ્યોગ
  • ખનીજતેલના શુદ્ધિકરણની રીફાઇનરી કયાં આવેલી છે ? : મામલગાર કોયલી
  • ખનીજતેલના શુદ્ધિકરણની રીફાઇનરી કયાં આવેલી છે ? : મામલગાર કોયલી
  • ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ?  રાજપીપળાના ડુંગરોની
  • ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ?  રાજપીપળાના ડુંગરોની
  • ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે ?  અલિયા બેટ
  • ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે ? Ans: અલિયા બેટ
  • ખંભાતના અખાતમાં ક્યા ક્યા બેટો આવેલા છે. - અલિયાબેટ અને પીરમ બેટ
  • ખંભાતના અખાતમાં ક્યા ક્યા બેટો આવેલા છે. - અલિયાબેટ અને પીરમ બેટ
  • ખંભાતનું પૌરાણિક નામ શું છે? : સ્તંભતીર્થ
  • ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ?  મીઠા
  • ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ?  મીઠા
  • ખીજડીયાનુ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? : જામનગર
  • ખીજડીયાનુ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? : જામનગર
  • ખેતીવાડીનાં ઓજારો માટે ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ કયું છે? : રાજકોટ
  • ખેતીવાડીનાં ઓજારો માટે ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ કયું છે? : રાજકોટ
  • ગરમ કાપડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનો કયો જિલ્લો મોખરે છે ? : જામનગર
  • ગરમ કાપડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનો કયો જિલ્લો મોખરે છે ? : જામનગર
  • ગરમ કાપડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનો કયો જિલ્લો મોખરે છે ? Ans: જામનગર
  • ગાંધીનગર કઇ નદીને કાંઠે વસેલું છે?---  સાબરમતી
  • ગિર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?  જૂનાગઢ
  • ગિર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?  જૂનાગઢ
  • ગિરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે ?  ઝોંક
  • ગિરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે ?  ઝોંક
  • ગિરનાર પર્વતની ઊંચાઇ કેટલી છે? - 1153.2 મીટર
  • ગિરનાર પર્વતની ઊંચાઇ કેટલી છે? - 1153.2 મીટર
  • ગીર અભ્યારણમાં જો સિંહ ન હોત તો પણ તે વનવિસ્તાર અન્ય કઇ વન્યસૃષ્ટિની વૈવિધ્યતા માટે પ્રખ્યાત હોત? : પક્ષીસૃષ્ટિ
  • ગીર અભ્યારણમાં જો સિંહ ન હોત તો પણ તે વનવિસ્તાર અન્ય કઇ વન્યસૃષ્ટિની વૈવિધ્યતા માટે પ્રખ્યાત હોત? : પક્ષીસૃષ્ટિ
  • ગીરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે?  ઝોંક
  • ગીરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે?  ઝોંક
  • ગીરાધોધ કઇ નદી પર આવેલો છે ? : અંબિકા
  • ગીરાધોધ કઇ નદી પર આવેલો છે ? : અંબિકા
  • ગુજરાત  ભારતના કયા ભાગમાં આવેલું રાજ્ય છે?---- પશ્ચિમ ભારત
  • ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ?  વડોદરા
  • ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ?  વડોદરા
  • ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ? : સાપુતારા
  • ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ? : સાપુતારા
  • ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં જાણીતું કયુ પક્ષી પ્રજનનકાળ દરમિયાન પોતાના માળાની હેરતભરી રચનાને આધારે માદાને આકર્ષે છે? : સુગરી
  • ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં જાણીતું કયુ પક્ષી પ્રજનનકાળ દરમિયાન પોતાના માળાની હેરતભરી રચનાને આધારે માદાને આકર્ષે છે? : સુગરી
  • ગુજરાત પુરાણોમાં અને મહાકાવ્‍યોમાં ક્યા નામે ઓળખાય છે ? - આનર્ત પ્રદેશ તરીકે ઓળખાયેલ
  • ગુજરાત પુરાણોમાં અને મહાકાવ્‍યોમાં ક્યા નામે ઓળખાય છે ? - આનર્ત પ્રદેશ તરીકે ઓળખાયેલ
  • ગુજરાત ભારતમાં કઇ દિશાએ આવેલું છે? : પશ્ચિમ
  • ગુજરાત ભારતમાં કઇ દિશાએ આવેલું છે? : પશ્ચિમ
  • ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે ?  ત્રણ
  • ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે ?  ત્રણ
  • ગુજરાત રાજયની સ્થાપના કોના હસ્તે થઇ હતી ? -  રવિશંકર મહારાજના
  • ગુજરાત રાજયની સ્થાપના કોના હસ્તે થઇ હતી ? -  રવિશંકર મહારાજના
  • ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? : મધ્ય ગુજરાત
  • ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? : મધ્ય ગુજરાત
  • ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? Ans: મધ્ય ગુજરાત
  • ગુજરાત રાજયનો કુલ વનવિસ્તાર કેટલો છે? : ૧૮,૯૯૯.૫૧ ચો. કિ.મી.
  • ગુજરાત રાજયનો કુલ વનવિસ્તાર કેટલો છે? : ૧૮,૯૯૯.૫૧ ચો. કિ.મી.
  • ગુજરાત રાજયમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? : સાત
  • ગુજરાત રાજયમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? : સાત
  • ગુજરાત રાજ્યની સરહદો ભારતના કેટલા રાજ્ય સાથે સંકળાયેલી છે?--- ત્રણ
  • ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે થઇ હતી?--- 1 મે,1960
  • ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઇ ? - 1/5/1960 ના રોજ મુબઇમાથી અલગ રાજ્ય તરીકે
  • ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઇ ? - 1/5/1960 ના રોજ મુબઇમાથી અલગ રાજ્ય તરીકે
  • ગુજરાત રાજ્યનો સમગ્ર વિસ્તાર કેટલો છે ? - 1.96 લાખ ચોરસ કિ.મી.
  • ગુજરાત રાજ્યનો સમગ્ર વિસ્તાર કેટલો છે ? - 1.96 લાખ ચોરસ કિ.મી.
  • ગુજરાત વસ્તીની દૃષ્ટિએ ભારતમાં કયા ક્રમે આવે છે? : દસમા
  • ગુજરાત વસ્તીની દૃષ્ટિએ ભારતમાં કયા ક્રમે આવે છે? : દસમા
  • ગુજરાતના ૨૬માંથી કેટલા જિલ્લાના વનવિસ્તારોમાં દિપડો જોવા મળે છે? : ૧૭ જિલ્લાના વનવિસ્તાર
  • ગુજરાતના ૨૬માંથી કેટલા જિલ્લાના વનવિસ્તારોમાં દિપડો જોવા મળે છે? : ૧૭ જિલ્લાના વનવિસ્તાર
  • ગુજરાતના અન્ય હવાઈ મથકો  - રાજકોટ, ભુજ, જામનગર, ભાવનગર, વડોદરા, કેશોદ, પોરબંદર, સુરત, કંડલા
  • ગુજરાતના અન્ય હવાઈ મથકો  - રાજકોટ, ભુજ, જામનગર, ભાવનગર, વડોદરા, કેશોદ, પોરબંદર, સુરત, કંડલા
  • ગુજરાતના ઉત્તર ભાગમાંથી કયો વૃત પસાર થાય છે ? - કર્કવૃત
  • ગુજરાતના ઉત્તર ભાગમાંથી કયો વૃત પસાર થાય છે ? - કર્કવૃત
  • ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે ? : જેસોર
  • ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે ? : જેસોર
  • ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા? : ડૉ. આઇ. જી. પટેલ
  • ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા? : ડૉ. આઇ. જી. પટેલ
  • ગુજરાતના કયા ઉદ્યોગપતિએ IIM-Aની સ્થાપના કરી? : કસ્તુરભાઇ લાલભાઇ
  • ગુજરાતના કયા ઘઉં પ્રખ્‍યાત છે ? - ભાલ વિસ્‍તારમાં થતા ભાલિયા ઘઉં (દાઉદખાની)
  • ગુજરાતના કયા ઘઉં પ્રખ્‍યાત છે ? - ભાલ વિસ્‍તારમાં થતા ભાલિયા ઘઉં (દાઉદખાની)
  • ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે ? : જામનગર
  • ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે ? : જામનગર
  • ગુજરાતના કયા જિલ્લામાં દૂધાળાં ઢોરની સંખ્યા સૌથી વધુ છે ? : આણંદ
  • ગુજરાતના કયા જિલ્લામાં દૂધાળાં ઢોરની સંખ્યા સૌથી વધુ છે ? : આણંદ
  • ગુજરાતના કયા જિલ્લામાં નર્મદા નદી ખંભાતના અખાતને મળે છે? : ભરૂચ
  • ગુજરાતના કયા જિલ્લામાં નર્મદા નદી ખંભાતના અખાતને મળે છે? : ભરૂચ
  • ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ? : ડાંગ
  • ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ? : ડાંગ
  • ગુજરાતના કયા જિલ્લામાં સાગનું લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે ? : વલસાડ
  • ગુજરાતના કયા જિલ્લામાં સાગનું લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે ? : વલસાડ
  • ગુજરાતના કયા જિલ્લામાં સુરખાબનગર રચાય છે ? : કચ્છ
  • ગુજરાતના કયા જિલ્લામાં સુરખાબનગર રચાય છે ? : કચ્છ
  • ગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે ? : કંડલા
  • ગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે ? : કંડલા
  • ગુજરાતના કયા દ્વિપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે?  સૌરાષ્ટ્ર
  • ગુજરાતના કયા દ્વિપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે?  સૌરાષ્ટ્ર
  • ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે? : ગિરનાર
  • ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? : ઉકાઇ બંધ
  • ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? : ઉકાઇ બંધ
  • ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર ‘સિસમોગ્રાફ’ રાખવામાં આવ્યું છે? : રાજકોટ અને વડોદરા
  • ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર ‘સિસમોગ્રાફ’ રાખવામાં આવ્યું છે? : રાજકોટ અને વડોદરા
  • ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર ‘સિસમોગ્રાફ’ રાખવામાં આવ્યું છે? Ans: રાજકોટ અને વડોદરા
  • ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે ?  કાત્યોક
  • ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે ?  કાત્યોક
  • ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? : સંત પીપાજી
  • ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? : સંત પીપાજી
  • ગુજરાતના કયા વિસ્‍તારમાં જૈનોનું પ્રમાણ વધુ છે ? - ગુજરાતના ઉત્તર ભાગ અને કચ્‍છમાં
  • ગુજરાતના કયા વિસ્‍તારમાં જૈનોનું પ્રમાણ વધુ છે ? - ગુજરાતના ઉત્તર ભાગ અને કચ્‍છમાં
  • ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે ? : જામનગર
  • ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે ? : જામનગર
  • ગુજરાતના કયા શહેરમાં ડુંગળી સૌથી વધુ પાકે છે ?  મહુવા
  • ગુજરાતના કયા શહેરમાં ડુંગળી સૌથી વધુ પાકે છે ?  મહુવા
  • ગુજરાતના કાયમી નિવાસી એવા સક્કરખોરા પક્ષીઓ એક સેકન્ડમાં કેટલી વાર પાંખો ફફડાવી શકે છે?  ૧૭૫થી ૨૦૦ વખત
  • ગુજરાતના કાયમી નિવાસી એવા સક્કરખોરા પક્ષીઓ એક સેકન્ડમાં કેટલી વાર પાંખો ફફડાવી શકે છે?  ૧૭૫થી ૨૦૦ વખત
  • ગુજરાતના કુલ કેટલા કિ.મી. વિસ્તારમાં રણ પથરાયેલું છે? : ૨૭,૨૦૦ ચો. કિમી.
  • ગુજરાતના કુલ કેટલા કિ.મી. વિસ્તારમાં રણ પથરાયેલું છે? : ૨૭,૨૦૦ ચો. કિમી.
  • ગુજરાતના કુલ કેટલા મુખ્ય બંધ આવેલા છે ? : પાંચ
  • ગુજરાતના કુલ કેટલા મુખ્ય બંધ આવેલા છે ? : પાંચ
  • ગુજરાતના કુલ વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે? - ૧૦%
    ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ક્યા પડે છે? - . કચ્છ
  • ગુજરાતના કુલ વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે? - ૧૦%
    ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ક્યા પડે છે? - . કચ્છ
  • ગુજરાતના કેટલા જિલ્લાઓ સમુદ્રકિનારો ધરાવે છે?--- 11
  • ગુજરાતના કેટલા ટકા ભાગમાં જંગલો છે ? - દસ ટકા
  • ગુજરાતના કેટલા ટકા ભાગમાં જંગલો છે ? - દસ ટકા
  • ગુજરાતના ક્યા જીલ્લામાં સૌથી વધુ ઠંડી  પડે છે? -  ભુજમાં (નલિયા)
  • ગુજરાતના ક્યા જીલ્લામાં સૌથી વધુ ઠંડી  પડે છે? -  ભુજમાં (નલિયા)
  • ગુજરાતના ગામો કેટલા ?  - 18618 ગામો
  • ગુજરાતના ગામો કેટલા ?  - 18618 ગામો
  • ગુજરાતના ગૌરવસમા જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીનું જન્મસ્થળ કયું છે? : નવસારી
  • ગુજરાતના ગૌરવસમા જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીનું જન્મસ્થળ કયું છે? : નવસારી
  • ગુજરાતના જીલ્લા અને તાલુકાઓ કેટલા? - 25 જીલ્લાઓ, 226 તાલુકાઓ,
  • ગુજરાતના જીલ્લા અને તાલુકાઓ કેટલા? - 25 જીલ્લાઓ, 226 તાલુકાઓ,
  • ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં જોવા મળતી ડૂગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે? ૨૩૦થી ૯૦૦ કિ.ગ્રા.
  • ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં જોવા મળતી ડૂગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે? ૨૩૦થી ૯૦૦ કિ.ગ્રા.
  • ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં દરિયાઇ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે? : ત્રણ
  • ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં દરિયાઇ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે? : ત્રણ
  • ગુજરાતના દરિયાકિનારાની લંબાઇ કેટલી છે?--- 1,600 કિ.મી. થી વધુ
  • ગુજરાતના પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા - ઈન્દુમતીબહેન શેઠ
  • ગુજરાતના પ્રસિધ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો. : દાઉદખાની
  • ગુજરાતના પ્રસિધ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો. : દાઉદખાની
  • ગુજરાતના બધાં જ બંદરોને જોડવા અને દરિયાઇ વ્યાપારને ઉત્તેજન આપવા કયો ધોરીમાર્ગ વિકસાવાયો છે?  લખપતથી ઉમરગામ
  • ગુજરાતના બધાં જ બંદરોને જોડવા અને દરિયાઇ વ્યાપારને ઉત્તેજન આપવા કયો ધોરીમાર્ગ વિકસાવાયો છે?  લખપતથી ઉમરગામ
  • ગુજરાતના ભાલપ્રદેશમાં થતાં ઘઉં કયા નામે જાણીતા છે ? : ભાલિયા ઘઉં
  • ગુજરાતના ભાલપ્રદેશમાં થતાં ઘઉં કયા નામે જાણીતા છે ? : ભાલિયા ઘઉં
  • ગુજરાતના મધ્યમ કક્ષાના બંદરો : માંડવી, નવલખી, બેડી, ઓખા, પોરબંદર, વેરાવળ, ભાવનગર,
    સિક્કા, સલાયા અને મગદલ્લા
  • ગુજરાતના મધ્યમ કક્ષાના બંદરો : માંડવી, નવલખી, બેડી, ઓખા, પોરબંદર, વેરાવળ, ભાવનગર,
    સિક્કા, સલાયા અને મગદલ્લા
  • ગુજરાતના લોકોની માથાદીઠ આવક  કેટલી છે? - ૧૨,૯૭૫
  • ગુજરાતના લોકોની માથાદીઠ આવક  કેટલી છે? - ૧૨,૯૭૫
  • ગુજરાતના વનવગડામાં લક્કડખોદને જોવા માટે કયો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે?  વહેલી સવારનો
  • ગુજરાતના વનવગડામાં લક્કડખોદને જોવા માટે કયો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે?  વહેલી સવારનો
  • ગુજરાતના વિકસતાં બંદરો  - વાડીનાર, પીપાવાવ, દહેજ
  • ગુજરાતના વિકસતાં બંદરો  - વાડીનાર, પીપાવાવ, દહેજ
  • ગુજરાતના શહેરો કેટલા ? -  242 શહેરો
  • ગુજરાતના શહેરો કેટલા ? -  242 શહેરો
  • ગુજરાતના સંખેડાનું લાકડા પરની કલાકારીગરીનું ક્યું કામ પ્રખ્‍યાત છે. - ખરાદી
  • ગુજરાતના સંખેડાનું લાકડા પરની કલાકારીગરીનું ક્યું કામ પ્રખ્‍યાત છે. - ખરાદી
  • ગુજરાતના સૌથી ઊંચા શિખર ગોરખનાથની ઊંચાઇ કેટલી છે?  ૩૬૬૬ ફૂટ
  • ગુજરાતના સૌથી ઊંચા શિખર ગોરખનાથની ઊંચાઇ કેટલી છે?  ૩૬૬૬ ફૂટ
  • ગુજરાતનાં એક જિલ્લા અને નદીના નામ સાથે સંકળાયેલી ડેરીનું નામ શું છે? : બનાસ ડેરી
  • ગુજરાતનાં એક જિલ્લા અને નદીના નામ સાથે સંકળાયેલી ડેરીનું નામ શું છે? : બનાસ ડેરી
  • ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે ? સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ
  • ગુજરાતનાં કઈ કઈ જાતનાં ઘેટાં પ્રખ્‍યાત છે ? - પાટણવાડી અને મારવાડી
  • ગુજરાતનાં કઈ કઈ જાતનાં ઘેટાં પ્રખ્‍યાત છે ? - પાટણવાડી અને મારવાડી
  • ગુજરાતનાં કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? : અંબાલાલ સારાભાઇ
  • ગુજરાતનાં કયા પ્રદેશને જુના જમાનામાં લાટ કહેવાતો હતો ?: ભરૂચ
  • ગુજરાતનાં કયા પ્રદેશને જુના જમાનામાં લાટ કહેવાતો હતો ?: ભરૂચ
  • ગુજરાતનાં કયા વિસ્તારમાં લગુનની રચના થઇ છે ?  કચ્છના દરિયાકિનારે
  • ગુજરાતનાં કયા વિસ્તારમાં લગુનની રચના થઇ છે ?  કચ્છના દરિયાકિનારે
  • ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? : દીવ
  • ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? : દીવ
  • ગુજરાતનાં કયા શહેરને ગ્રીનસીટી તરીકે ઓળખવામાં આવે છે? : ગાંધીનગર
  • ગુજરાતનાં કયા શહેરને ગ્રીનસીટી તરીકે ઓળખવામાં આવે છે? : ગાંધીનગર
  • ગુજરાતનાં કયાં નગરો શિયાળામાં સૌથી વધુ ઠંડી હોય છે. -  નલિયા
  • ગુજરાતનાં કયાં નગરો શિયાળામાં સૌથી વધુ ઠંડી હોય છે. -  નલિયા
  • ગુજરાતનાં જિલ્લાઓમાંટ કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે?--- ખેડા
  • ગુજરાતની અગ્નિ અને દક્ષિ‍ણ સરહદે રાજય આવેલું છે?  - મહારાષ્‍ટ્ર રાજ્ય
  • ગુજરાતની અગ્નિ અને દક્ષિ‍ણ સરહદે રાજય આવેલું છે?  - મહારાષ્‍ટ્ર રાજ્ય
  • ગુજરાતની અંતઃસ્થ નદીઓના નામ જણાવો. : બનાસ, સરસ્વતી અને રૂપેણ
  • ગુજરાતની અંતઃસ્થ નદીઓના નામ જણાવો. : બનાસ, સરસ્વતી અને રૂપેણ
  • ગુજરાતની ઈશાન બાજુએ કયા પર્વતો આવેલા છે?  - આબુ અને અરવલ્લીના પર્વતો
  • ગુજરાતની ઈશાન બાજુએ કયા પર્વતો આવેલા છે?  - આબુ અને અરવલ્લીના પર્વતો
  • ગુજરાતની ઈશાન સરહદે ક્યું રાજય આવેલું છે? રાજસ્થાન રાજ્ય
  • ગુજરાતની ઈશાન સરહદે ક્યું રાજય આવેલું છે? રાજસ્થાન રાજ્ય
  • ગુજરાતની ઉત્તર સરહદ કયા દેશ સાથે આંતરરાષ્‍ટ્રીય સરહદ ધરાવે છે ? - પાકિસ્તાન
  • ગુજરાતની ઉત્તર સરહદ કયા દેશ સાથે આંતરરાષ્‍ટ્રીય સરહદ ધરાવે છે ? - પાકિસ્તાન
  • ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઇ છે?  - અરવલ્લી
  • ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઇ છે? Ans: અરવલ્લી
  • ગુજરાતની ઉત્તર-દક્ષિ‍ણ લંબાઈ જણાવો ? -  590 કિ.મી.
  • ગુજરાતની ઉત્તર-દક્ષિ‍ણ લંબાઈ જણાવો ? -  590 કિ.મી.
  • ગુજરાતની કઇ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? -  કોલક
  • ગુજરાતની કઇ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? : કોલક
  • ગુજરાતની કઇ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? Ans: કોલક
  • ગુજરાતની કઇ નદી પર કલાત્મક છત્રીઓ ધરાવતો સો વર્ષ જૂનો પૂલ આવેલો છે ?  વિશ્વામિત્રી
  • ગુજરાતની કઇ નદીનું નામ એક કેન્દ્રશાસિત પ્રદેશના નામ પરથી રાખવામાં આવ્યું છે? - દમણ ગંગા
  • ગુજરાતની કઇ નદીનું નામ એક કેન્દ્રશાસિત પ્રદેશના નામ પરથી રાખવામાં આવ્યું છે?  દમણ ગંગા
  • ગુજરાતની કઇ નદીનું પાણી બાંધણી બાંધવા માટે ઉપયુકત ગણાય છે ?  ભાદર
  • ગુજરાતની કઇ નદીનું પાણી બાંધણી બાંધવા માટે ઉપયુકત ગણાય છે ?  ભાદર
  • ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાને વર્લ્ડબેંકે વખાણી છે? : બી.આર.ટી.એસ
  • ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાને વર્લ્ડબેંકે વખાણી છે? : બી.આર.ટી.એસ
  • ગુજરાતની કઈ કઈ જાતની ભેંસો વધુ દૂધ આપવા માટે જાણીતી છે ? - મહેસાણી,સુરતી અને જાફરાબાદી
  • ગુજરાતની કઈ કઈ જાતની ભેંસો વધુ દૂધ આપવા માટે જાણીતી છે ? - મહેસાણી,સુરતી અને જાફરાબાદી
  • ગુજરાતની કઈ ડેરીની પેદાશ આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાય છે?   - અમૂલ
  • ગુજરાતની કઈ ડેરીની પેદાશ આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાય છે?  અમૂલ
  • ગુજરાતની કઈ નદીઓ પર બે-બે બંધ બાંધવામાં આવ્યા છે ? : તાપી અને મહી
  • ગુજરાતની કઈ નદીઓ પર બે-બે બંધ બાંધવામાં આવ્યા છે ? : તાપી અને મહી
  • ગુજરાતની કાળી જમીન કયા પાકને માફક આવે છે ? - મગફળી અને કપાસ
  • ગુજરાતની કાળી જમીન કયા પાકને માફક આવે છે ? - મગફળી અને કપાસ
  • ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓનું વડું મથક કયું છે? : દાંતીવાડા
  • ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓનું વડું મથક કયું છે? : દાંતીવાડા
  • ગુજરાતની ગાયોની કઈ કઈ ઓલાદો જાણીતી છે ? - કાંકરેજ,ગીર અને ડાંગી
  • ગુજરાતની ગાયોની કઈ કઈ ઓલાદો જાણીતી છે ? - કાંકરેજ,ગીર અને ડાંગી
  • ગુજરાતની નિકાસમાં અગ્રસ્‍થાને શું છે ? - સિંગખોળ અને મીઠું
  • ગુજરાતની નિકાસમાં અગ્રસ્‍થાને શું છે ? - સિંગખોળ અને મીઠું
  • ગુજરાતની પશ્ચિમ સરહદે કયો સાગર આવેલો છે? - અરબ સાગર.
  • ગુજરાતની પશ્ચિમ સરહદે કયો સાગર આવેલો છે? - અરબ સાગર.
  • ગુજરાતની પશ્ચિમમાં આવેલો સમુદ્ર - અરબી સમુદ્ર
  • ગુજરાતની પશ્ચિમમાં આવેલો સમુદ્ર - અરબી સમુદ્ર
  • ગુજરાતની પૂર્વ સરહદે કયું રાજ્ય આવેલું છે ? - મધ્‍યપ્રદેશ
  • ગુજરાતની પૂર્વ સરહદે કયું રાજ્ય આવેલું છે ? - મધ્‍યપ્રદેશ
  • ગુજરાતની પૂર્વ સરહદે રાજય આવેલું છે?  - મધ્ય પ્રદેશ રાજ્ય,
  • ગુજરાતની પૂર્વ-પશ્ચિમ પહોળાઈ જણાવો ? -  500 કિ. મી.
  • ગુજરાતની પૂર્વ-પશ્ચિમ પહોળાઈ જણાવો ? -  500 કિ. મી.
  • ગુજરાતની પ્રથમ ઔદ્યોગિક વસાહત કયાં સ્થપાઈ હતી?  રાજકોટ
  • ગુજરાતની પ્રથમ ઔદ્યોગિક વસાહત કયાં સ્થપાઈ હતી?  રાજકોટ
  • ગુજરાતની મુખ્ય ભાષા કઇ છે? - – ગુજરાતી
  • ગુજરાતની રાજ્ધાની જણાવો?  - ગાંધીનગર
  • ગુજરાતની રાજ્ધાની જણાવો?  - ગાંધીનગર
  • ગુજરાતની વસ્તી હાલમા(2001)માં કેટલી હતી -  લગભગ સાડા પાંચ કરોડ (૫ ,૦૫ ,૯૬ ,૯૯૨ )
    • ગુજરાતની વસ્તી હાલમા(2001)માં કેટલી હતી -  લગભગ સાડા પાંચ કરોડ (૫ ,૦૫ ,૯૬ ,૯૯૨ )
  • ગુજરાતની વસ્તીગીચતા નો દર કેટલો છે?  - ૨૫૮ દર ચો. કિમી
  • ગુજરાતની વસ્તીગીચતા નો દર કેટલો છે?  - ૨૫૮ દર ચો. કિમી
  • ગુજરાતની વસ્તીવૃદ્ધીદર કેટલો છે?   -  ૨૨.૪૮ %
  • ગુજરાતની વસ્તીવૃદ્ધીદર કેટલો છે?   -  ૨૨.૪૮ %
  • ગુજરાતની વાયવ્‍ય સરહદે કયો દેશ આવેલો છે ? - પાકિસ્‍તાન
  • ગુજરાતની વાયવ્‍ય સરહદે કયો દેશ આવેલો છે ? - પાકિસ્‍તાન
  • ગુજરાતની વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? : કલ્યાણજી મહેતા
  • ગુજરાતની વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? : કલ્યાણજી મહેતા
  • ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે ? : પાકિસ્તાન
  • ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે ? : પાકિસ્તાન
  • ગુજરાતની સંસ્કાર નગરી કઇ છે?  - વડોદરા
  • ગુજરાતની સંસ્કાર નગરી કઇ છે?  - વડોદરા
  • ગુજરાતની સંસ્કૃતિક નગરી કઇ છે? -  ભાવનગર
  • ગુજરાતની સંસ્કૃતિક નગરી કઇ છે? -  ભાવનગર
  • ગુજરાતની સાક્ષર નગરી કઇ છે? – નડિયાદ
  • ગુજરાતની સાક્ષર નગરી કઇ છે? – નડિયાદ
  • ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? : નર્મદા
  • ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? : નર્મદા
  • ગુજરાતની સૌથી લાંબી નદી કઇ છે?--- સાબરમતી
  • ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની કયાં સ્થપાઇ? : ધોલેરા (ઇ.સ. ૧૮૫૦)
  • ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની કયાં સ્થપાઇ? : ધોલેરા (ઇ.સ. ૧૮૫૦)
  • ગુજરાતનું ‘નેશનલ મરીન પાર્ક’ કયાં આવેલું છે ? : જામનગર
  • ગુજરાતનું ‘નેશનલ મરીન પાર્ક’ કયાં આવેલું છે ? : જામનગર
  • ગુજરાતનું ‘લોકગેઈટ’ ધરાવતું એકમાત્ર બંદર કયું છે?  ભાવનગર
  • ગુજરાતનું ‘લોકગેઈટ’ ધરાવતું એકમાત્ર બંદર કયું છે?  ભાવનગર
  • ગુજરાતનું અક્ષાંશશીય સ્થાન જણાવો? - 20° 1’ થી 24° 4’ ઉત્તર અક્ષાંશ
  • ગુજરાતનું અક્ષાંશશીય સ્થાન જણાવો? - 20° 1’ થી 24° 4’ ઉત્તર અક્ષાંશ
  • ગુજરાતનું આંતરરાષ્‍ટ્રીય હવાઈ મથક  - અમદાવાદ
  • ગુજરાતનું આંતરરાષ્‍ટ્રીય હવાઈ મથક  - અમદાવાદ
  • ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે? – સાપુતારા
  • ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે? – સાપુતારા
  • ગુજરાતનું એકમાત્ર મુક્ત બંદર કયું છે?--- કંડલા
  • ગુજરાતનું એકમાત્ર હીલ સ્ટેશન કયું છે ? : સાપુતારા
  • ગુજરાતનું એકમાત્ર હીલ સ્ટેશન કયું છે ? : સાપુતારા
  • ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું? : સુરત
  • ગુજરાતનું કયું શહેર ‘મક્કાનું પ્રવેશદ્વાર’ ગણાતું હતું? : સુરત
  • ગુજરાતનું કયું શહેર ઉદ્યાનનગરી તરીકે જાણીતું છે ? : ગાંધીનગર
  • ગુજરાતનું કયું શહેર ઉદ્યાનનગરી તરીકે જાણીતું છે ? : ગાંધીનગર
  • ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું? : અમદાવાદ
  • ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું? : અમદાવાદ
  • ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ? : ખંભાત
  • ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ? : ખંભાત
  • ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં ઉત્પાદિત થતાં કુલ આર્ટિફિશિયલ સિલ્કનું ૬૦ ટકા ઉત્પાદન કરે છે?  સુરત
  • ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં ઉત્પાદિત થતાં કુલ આર્ટિફિશિયલ સિલ્કનું ૬૦ ટકા ઉત્પાદન કરે છે?  સુરત
  • ગુજરાતનું કયું સ્થળ ‘હિંદનું બારું’ તરીકે જાણીતું હતું?  ખંભાત
  • ગુજરાતનું કયું સ્થળ ‘હિંદનું બારું’ તરીકે જાણીતું હતું?  ખંભાત
  • ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ગણાય છે ? -  જામનગર
  • ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ગણાય છે ? : જામનગર
  • ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ગણાય છે ? Ans: જામનગર
  • ગુજરાતનું કયું સ્થળ સંત કબીર સાથે સંકળાયેલું છે? : કબીરવડ
  • ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે? - 1,96,024 ચોરસ કિ.મી.
  • ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે? - 1,96,024 ચોરસ કિ.મી.
  • ગુજરાતનું ખનીજતેલનું સૌથી વધુ ઉત્પાદન કરતું શહેર કયું છે ?  અંકલેશ્વર
  • ગુજરાતનું ખનીજતેલનું સૌથી વધુ ઉત્પાદન કરતું શહેર કયું છે ?  અંકલેશ્વર
  • ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભિયારણ્યનો વિસ્તાર કેટલો છે? - ૧૧૫૩ ચો. કિ.મી.
  • ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભિયારણ્યનો વિસ્તાર કેટલો છે? Ans: ૧૧૫૩ ચો. કિ.મી.
  • ગુજરાતનું નામ શેના પરથી પડ્યું ? - ગુર્જર જાતિ પરથી
  • ગુજરાતનું નામ શેના પરથી પડ્યું ? - ગુર્જર જાતિ પરથી
  • ગુજરાતનું પહેલું સુતરાઉ કાપડનું કારખાનું કયાં સ્થપાયું હતું? : ભરૂચ
  • ગુજરાતનું પહેલું સુતરાઉ કાપડનું કારખાનું કયાં સ્થપાયું હતું? : ભરૂચ
  • ગુજરાતનું મત્સ્યઉદ્યોગનું સૌથી મોટુ કેન્દ્ર કયું છે ?  વેરાવળ
  • ગુજરાતનું મત્સ્યઉદ્યોગનું સૌથી મોટુ કેન્દ્ર કયું છે ?  વેરાવળ
  • ગુજરાતનું મહાબંદર અને  મુક્ત વ્યાપારક્ષેત્ર  - કંડલા
  • ગુજરાતનું મહાબંદર અને  મુક્ત વ્યાપારક્ષેત્ર  - કંડલા
  • ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે? : આંબો
  • ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે? : આંબો
  • ગુજરાતનું રેખાંશ સ્થાન જણાવો? -  68° 4’ થી 74° 4’ પૂર્વ રેખાંશ
  • ગુજરાતનું રેખાંશ સ્થાન જણાવો? -  68° 4’ થી 74° 4’ પૂર્વ રેખાંશ
  • ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે?  નવમું
  • ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે?  નવમું
  • ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે? Ans: નવમું
  • ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે?  ગિરનાર
  • ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે?  ગિરનાર
  • ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. ગોરખનાથ (1117 મીટર)
  • ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. ગોરખનાથ (1117 મીટર)
  • ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે? : સરદાર સરોવર
  • ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે? : સરદાર સરોવર
  • ગુજરાતનું સૌથી મોટું અભ્યારણ્ય કયું છે?  કચ્છ રણ અભ્યારણ્ય
  • ગુજરાતનું સૌથી મોટું અભ્યારણ્ય કયું છે?  કચ્છ રણ અભ્યારણ્ય
  • ગુજરાતનું સૌથી મોટું અભ્યારણ્ય કયું છે? Ans: કચ્છ રણ અભ્યારણ્ય
  • ગુજરાતનું સૌથી મોટું ખનીજ ક્ષેત્ર કયાં આવેલું છે? : અંકલેશ્વર
  • ગુજરાતનું સૌથી મોટું ખનીજ ક્ષેત્ર કયાં આવેલું છે? : અંકલેશ્વર
  • ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે?: ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર કંપની
  • ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે?: ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર કંપની
  • ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે? : ધુવારણ
  • ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે? : ધુવારણ
  • ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ?  વડોદરા
  • ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ? Ans: વડોદરા
  • ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન કયું છે ? : અમદાવાદ
  • ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન કયું છે ? : અમદાવાદ
  • ગુજરાતનું સૌથી વધુ મંદિરો વાળું શહેર ક્યું છે? - પાલીતાણા
  • ગુજરાતનું સૌથી વધુ મંદિરો વાળું શહેર ક્યું છે? - પાલીતાણા
  • ગુજરાતને કેટલા કિલો મીટર દરિયાઈ સીમા આવેલી છે ? : 1,600 કિ.મી.
  • ગુજરાતને કેટલા કિલો મીટર દરિયાઈ સીમા આવેલી છે ? : 1,600 કિ.મી.
  • ગુજરાતને ભૌગોલિક દ્રષ્‍ટિએ કુદરતી રીતે કયાકયા ભાગમાં વહેંચવામાં આવ્યા છે ?  મધ્ય અને દક્ષિણ ગુજરાત
  • ગુજરાતને ભૌગોલિક દ્રષ્‍ટિએ કુદરતી રીતે કેટલા ભાગમાં વહેંચી શકાય?  ત્રણ
  • ગુજરાતનો ઉંચામાં ઉંચો પહાડ કયો છે?--- ગિરનાર
  • ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું? -  ગોપનાથ
  • ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું? Ans: ગોપનાથ
  • ગુજરાતનો કયો જિલ્લો મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજયો સાથે સહિયારી જમીન સરહદ ધરાવે છે? દાહોદ
  • ગુજરાતનો કયો જિલ્લો મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજયો સાથે સહિયારી જમીન સરહદ ધરાવે છે? દાહોદ
  • ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે?: કચ્છ
  • ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે?: કચ્છ
  • ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવે છે?: જામનગર
  • ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવે છે?: જામનગર
  • ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસતી ગીચતા ધરાવે છે?  ગાંધીનગર
  • ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસતી ગીચતા ધરાવે છે?  ગાંધીનગર
  • ગુજરાતનો કયો દરિયાકિનારો માછીમારી માટે પ્રખ્યાત છે ?  વેરાવળ
  • ગુજરાતનો કયો દરિયાકિનારો માછીમારી માટે પ્રખ્યાત છે ?  વેરાવળ
  • ગુજરાતનો કયો પ્રદેશ લાંબો તાર ધરાવતા ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે ? કાનમ પ્રદેશ
  • ગુજરાતનો કયો પ્રદેશ લાંબો તાર ધરાવતા ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે ? કાનમ પ્રદેશ
  • ગુજરાતનો કયો રાજકિય-સાંસ્કૃતિક વિસ્તાર ‘આદિવાસી પટ્ટા’ તરીકે ઓળખાય છે? : નિષાદ
  • ગુજરાતનો કયો રાજકિય-સાંસ્કૃતિક વિસ્તાર ‘આદિવાસી પટ્ટા’ તરીકે ઓળખાય છે? : નિષાદ
  • ગુજરાતનો કુલ જમીન વિસ્તાર કેટલો છે? : ૦૫,૯૬,૯૯૨ ચો. કિ.મી.
  • ગુજરાતનો કુલ જમીન વિસ્તાર કેટલો છે? : ૦૫,૯૬,૯૯૨ ચો. કિ.મી.
  • ગુજરાતનો કુલ વિસ્તાર ભારતના કુલ વિસ્તારના કેટલા ટ્કા છે ? - 6.19%
  • ગુજરાતનો કુલ વિસ્તાર ભારતના કુલ વિસ્તારના કેટલા ટ્કા છે ? - 6.19%
  • ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે?  ૨૭,૦૦૦ ચો. કિમી.
  • ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે?  ૨૭,૦૦૦ ચો. કિમી.
  • ગુજરાતનો દરિયાકિનારો ભારતનાં દરિયા કિનારાનો કેટલો વિસ્તાર આવરી લે છે ?  ત્રીજા ભાગનો વિસ્તાર
  • ગુજરાતનો દરિયાકિનારો ભારતનાં દરિયા કિનારાનો કેટલો વિસ્તાર આવરી લે છે ?  ત્રીજા ભાગનો વિસ્તાર
  • ગુજરાતનો મહત્ત્વનો ગણાતો ઇરીગેશન પ્રોજેકટ કયાં સ્થાપવામાં આવ્યો છે?  દમણ-ગંગા
  • ગુજરાતનો મહત્ત્વનો ગણાતો ઇરીગેશન પ્રોજેકટ કયાં સ્થાપવામાં આવ્યો છે?  દમણ-ગંગા
  • ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર કયા કટિબંધમાં આવેલો છે? -  ઉષ્‍ણ કટિબંધમાં
  • ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર કયા કટિબંધમાં આવેલો છે? -  ઉષ્‍ણ કટિબંધમાં
  • ગુજરાતનો રેલમાર્ગ ભારતીય રેલવેના કયા ઝોનમાં ગણાય છે ?  પશ્ચિમ
  • ગુજરાતનો રેલમાર્ગ ભારતીય રેલવેના કયા ઝોનમાં ગણાય છે ?  પશ્ચિમ
  • ગુજરાતનો વસ્તીમાં સૌથી મોટો જીલ્લો  - અમદાવાદ
  • ગુજરાતનો વસ્તીમાં સૌથી મોટો જીલ્લો  - અમદાવાદ
  • ગુજરાતનો વિસ્તાર આશરે કેટલા ચોરસ કિ.મી. છે?--- 1,96,024
  • ગુજરાતનો વિસ્તારમાં સૌથી મોટો જીલ્લો  - કચ્છ
  • ગુજરાતનો વિસ્તારમાં સૌથી મોટો જીલ્લો  - કચ્છ
  • ગુજરાતનો સૌથી ઊંચો પર્વત  - ગિરનાર
  • ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ? - ગિરનાર
  • ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ? - ગિરનાર
  • ગુજરાતનો સૌથી ઓછી વસ્તી  ધરાવતો જીલ્લો  - ડાંગ વિસ્તારમાં
  • ગુજરાતનો સૌથી ઓછી વસ્તી  ધરાવતો જીલ્લો  - ડાંગ વિસ્તારમાં
  • ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે?  ગાંધીનગર
  • ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે?  ગાંધીનગર
  • ગુજરાતનો સૌથી નાનો જીલ્લો  - ગાંધીનગર
  • ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો કયાં ભરાય છે ? : વૌઠા
  • ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો કયાં ભરાય છે ? : વૌઠા
  • ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે ? : સરદાર સરોવર ડેમ
  • ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે ? : સરદાર સરોવર ડેમ
  • ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જીલ્લો કયો છે? - જામનગર
  • ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જીલ્લો કયો છે? - જામનગર
  • ગુજરાતમા આવેલ પ્રાઇવેટ પોર્ટ જણાવો ? -  પીપાવાવ અને મુંદ્રા પોર્ટ
  • ગુજરાતમા મેંગેનિઝ ક્યાં મળી આવે છે? - - પાવાગઢ, શિવરાજપુર, ચોટીલા
    ગુજરાતમા બોક્સાઇટ ક્યાં મળી આવે છે? - જામનગર, કચ્છ
    ગુજરાતમા ગ્રેફાઇટ ક્યાં મળી આવે છે? - જાંબુઘોડા, ઝાખ-રેઘના (દેવગઢ બારિયા)
    ગુજરાતમા કોલસો ક્યાં મળી આવે છે? - અંજાર
    ગુજરાતમા પેટ્રોલિયમ ક્યાં મળી આવે છે? - અંકલેશ્વર, કલોલ, ગંધાર, નવાગામ, કડી, મહેસાણા, ખંભાત
  • ગુજરાતમાં  તાપીનદી  કુલ લંબાઈ  કેટલી છે? - 144 કિ.મી છે.
  • ગુજરાતમાં  તાપીનદી  કુલ લંબાઈ  કેટલી છે? - 144 કિ.મી છે.
  • ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ?  હજીરા
  • ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ? Ans: હજીરા
  • ગુજરાતમાં ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’ કયાં આવેલી છે? : સુરત
  • ગુજરાતમાં ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’ કયાં આવેલી છે? : સુરત
  • ગુજરાતમાં અકીકનો ઉદ્યોગ કયા શહેરમાં છે?--- ખંભાતમાં
  • ગુજરાતમાં આવેલા કયા સરોવરનો વિષ્ણુપુરાણમાં ઊલ્લેખ કરવામાં આવ્યો છે?  નારાયણ સરોવર
  • ગુજરાતમાં આવેલા કયા સરોવરનો વિષ્ણુપુરાણમાં ઊલ્લેખ કરવામાં આવ્યો છે?  નારાયણ સરોવર
  • ગુજરાતમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશનાં નામ આપો ? -  દિવ, દમણ, દાદરા અને નગર હવેલી
  • ગુજરાતમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશનાં નામ આપો.  દિવ, દમણ, દાદરા અને નગર હવેલી
  • ગુજરાતમાં ઈસબગુલના વેપારનું સૌથી મોટું કેન્દ્ર કયું છે ? -  ઉંઝા
  • ગુજરાતમાં ઈસબગુલના વેપારનું સૌથી મોટું કેન્દ્ર કયું છે ? s: ઉંઝા
  • ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? -  ભેંસ
  • ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? : ભેંસ
  • ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? Ans: ભેંસ
  • ગુજરાતમાં ઉછેરાતી બકરીની કઈ કઈ જાતો જાણીતી છે ? - સુરતી અને ઝાલાવાડી
  • ગુજરાતમાં ઉછેરાતી બકરીની કઈ કઈ જાતો જાણીતી છે ? - સુરતી અને ઝાલાવાડી
  • ગુજરાતમાં ઊનાળામાં સૌથી વધુ ગરમી પડે છે ?  ડીસા
  • ગુજરાતમાં ઊનાળામાં સૌથી વધુ ગરમી પડે છે ? Ans:  ડીસા
  • ગુજરાતમાં ઓછામાં ઓછો વરસાદ કયા જિલ્લામા પડે છે?--- કચ્છ જિલ્લો
  • ગુજરાતમાં ઔદ્યોગિક વસાહતો કેટલી છે? - 171
  • ગુજરાતમાં ઔદ્યોગિક વસાહતો કેટલી છે? - 171
  • ગુજરાતમાં કઇ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે ? : કેવડિયા કોલોની
  • ગુજરાતમાં કઇ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે ? : કેવડિયા કોલોની
  • ગુજરાતમાં કચ્છ સિવાયના વિસ્તારોમાં જોવા મળતું કોયલકુળનું પક્ષી બપૈયો બીજા કયા નામથી ઓળખાય છે?  પપીહા
  • ગુજરાતમાં કપાસનું ઉત્‍પાદન કયાં સૌથી વધુ થાય છે ? વડોદરા જિલ્‍લામાં
  • ગુજરાતમાં કપાસનું ઉત્‍પાદન કયાં સૌથી વધુ થાય છે ? વડોદરા જિલ્‍લામાં
  • ગુજરાતમાં કયા ગામની તુવેરની દાળ પ્રખ્યાત છે?--- વાસદ
  • ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી લાંબો દરિયાકિનારો છે?--- જામનગર
  • ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી વધુ તાલુકા છે?--- જૂનાગઢ
  • ગુજરાતમાં કયા જિલ્લામાં સાગ લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે?--- વલસાડ
  • ગુજરાતમાં કયા ધર્મના લોકોની વસ્‍તી વધારે છે ? - હિન્‍દુ
  • ગુજરાતમાં કયા ધર્મના લોકોની વસ્‍તી વધારે છે ? – હિન્દુ
  • ગુજરાતમાં કયા ધાન્‍યનું સૌથી વધુ વાવેતર અને ઉત્‍પાદન થાય છે ? - બાજરી
  • ગુજરાતમાં કયા ધાન્‍યનું સૌથી વધુ વાવેતર અને ઉત્‍પાદન થાય છે ? - બાજરી
  • ગુજરાતમાં કયા પ્રદેશના ઘઉં વિખ્યાત છે?--- ભાલ પ્રદેશના
  • ગુજરાતમાં કયા મોસમી પવનો વરસાદ આપે છે?  નૈઋત્યકોણીય
  • ગુજરાતમાં કયા મોસમી પવનો વરસાદ આપે છે?  નૈઋત્યકોણીય
  • ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે ? : વૌઠા
  • ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે ? : વૌઠા
  • ગુજરાતમાં કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે ? : ધરમપુર
  • ગુજરાતમાં કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે ? : ધરમપુર
  • ગુજરાતમાં કયાંના ઘઉં વખણાય છે ? : ભાલ પ્રદેશ
  • ગુજરાતમાં કયાંના ઘઉં વખણાય છે ? : ભાલ પ્રદેશ
  • ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? Ans: ટીપ્પણી
  • ગુજરાતમાં કયો જિલ્‍લો સૌથી ઓછી પાકી સડકો ધરાવે છે ? - ગાંધીનગર
  • ગુજરાતમાં કયો જિલ્‍લો સૌથી ઓછી પાકી સડકો ધરાવે છે ? - ગાંધીનગર
  • ગુજરાતમાં કયો જિલ્‍લો સૌથી વધુ પાકી સડકો ધરાવે છે ? - ખેડા
  • ગુજરાતમાં કયો જિલ્‍લો સૌથી વધુ પાકી સડકો ધરાવે છે ? - ખેડા
  • ગુજરાતમાં કર્કવૃત્ત ક્યાથી પસાર થય છે? -  : રાજ્યના ઉત્તર ભાગમાંથી (પ્રાંતિજ અને હિંમતનગર વચ્ચેથી) પસાર થાય છે.
  • ગુજરાતમાં કર્કવૃત્ત ક્યાથી પસાર થય છે? -  : રાજ્યના ઉત્તર ભાગમાંથી (પ્રાંતિજ અને હિંમતનગર વચ્ચેથી) પસાર થાય છે.
  • ગુજરાતમાં કાળિયાર હરણનું અભયારણ્ય કયાં આવેલું છે? : વેળાવદર
  • ગુજરાતમાં કાળિયાર હરણનું અભયારણ્ય કયાં આવેલું છે? : વેળાવદર
  • ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે?--- પચ્ચીસ
  • ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ?  સાત
  • ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ?  સાત
  • ગુજરાતમાં કુલ કેટલી યુનિવર્સિટીઓ છે?--- દસ
  • ગુજરાતમાં કેટલા અભ્યારણનો  આવેલા છે?  - ૨૨
  • ગુજરાતમાં કેટલા અભ્યારણનો  આવેલા છે?  - ૨૨
  • ગુજરાતમાં કેટલા કિ.મીના રેલવે માર્ગો આવેલા છે? - 5, 656 કિ. મી.
  • ગુજરાતમાં કેટલા કિ.મીના રેલવે માર્ગો આવેલા છે? - 5, 656 કિ. મી.
  • ગુજરાતમાં કેટલા કિ.મીના સડક માર્ગ આવેલા છે? -  72,165 કિ. મી.
  • ગુજરાતમાં કેટલા કિ.મીના સડક માર્ગ આવેલા છે? -  72,165 કિ. મી.
  • ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે?--- 10
  • ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ્યો આવેલાં છે? -  પાંચ
  • ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ્યો આવેલાં છે? Ans: પાંચ
  • ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? - . ૪
  • ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? - . ૪
  • ગુજરાતમાં ખનીજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે ? -  ગુજરાત ખનીજ વિકાસ નિ
  • ગુજરાતમાં ખનીજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે ? Ans: ગુજરાત ખનીજ વિકાસ નિ
  • ગુજરાતમાં ખનીજતેલના કૂવા કેટલા છે? લગભગ ૨૦૦  જેટલા
  • ગુજરાતમાં ખનીજતેલના કૂવા કેટલા છે? લગભગ ૨૦૦  જેટલા
  • ગુજરાતમાં ખારી જમીનમાં ખેતીના વિકાસની જવાબદારી કોના હસ્તક છે? ગુજરાત રાજય ખાર જમીન વિકાસ મંડળ
  • ગુજરાતમાં ખારી જમીનમાં ખેતીના વિકાસની જવાબદારી કોના હસ્તક છે? ગુજરાત રાજય ખાર જમીન વિકાસ મંડળ
  • ગુજરાતમાં ખેતી હેઠ કેટલો વિસ્તાર  છે? -૧,૦૫,૬૪,૦૦૦ હેક્ટર
  • ગુજરાતમાં ખેતી હેઠ કેટલો વિસ્તાર  છે? -૧,૦૫,૬૪,૦૦૦ હેક્ટર
  • ગુજરાતમાં ખ્રિસ્‍તીઓની વસ્‍તી મુખ્‍યત્‍વે કયા જિલ્‍લાઓમાં છે ? - ખેડા અને આણંદ
  • ગુજરાતમાં ખ્રિસ્‍તીઓની વસ્‍તી મુખ્‍યત્‍વે કયા જિલ્‍લાઓમાં છે ? - ખેડા અને આણંદ
  • ગુજરાતમાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ  - ૬૨.૬ %
  • ગુજરાતમાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ  - ૬૨.૬ %
  • ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ કયાં આવેલું છે ? : જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે
  • ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ કયાં આવેલું છે ? : જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે
  • ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?--- વલસાડ
  • ગુજરાતમાં જન્મદર નું પ્રમાણ કેટલું? -  ૨૫  (દર હજારે )
  • ગુજરાતમાં જન્મદર નું પ્રમાણ કેટલું? -  ૨૫  (દર હજારે )
  • ગુજરાતમાં જરી ઉદ્યોગ સૌથી વધુ કયાં વિકસ્યો છે ? : સુરત
  • ગુજરાતમાં જરી ઉદ્યોગ સૌથી વધુ કયાં વિકસ્યો છે ? : સુરત
  • ગુજરાતમાં જંગલનો મોટો વિસ્તાર કયા ભાગમાં છે?--- દક્ષિણ ગુજરાતમાં
  • ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે? : બાલાછડી
  • ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ? : ભાવનગર
  • ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ? : ભાવનગર
  • ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? : ઉંઝા
  • ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? : ઉંઝા
  • ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે ? -  કાળીયાર
  • ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે ? Ans: કાળીયાર
  • ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે? - નીલ ગાય
  • ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે? Ans: નીલ ગાય
  • ગુજરાતમાં જોવા મળતાં કયા પક્ષીના માથે મોર જેવી કલગી હોય છે?  મોરબાજ
  • ગુજરાતમાં જોવા મળતાં કયા પક્ષીના માથે મોર જેવી કલગી હોય છે?  મોરબાજ
  • ગુજરાતમાં ડાયનાસોરના અવશેષ કયાં મળ્યા હતાં?  બાલાસિનોર
  • ગુજરાતમાં ડાંગ જિલ્લાનું સાપુતારા ઊંચાઇ કેટલી છે ? -  960 મીટર
  • ગુજરાતમાં ડાંગ જિલ્લાનું સાપુતારા ઊંચાઇ કેટલી છે ? -  960 મીટર
  • ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્‍પાદન કયા જિલ્‍લામાં થાય છે? -  વલસાડ (રાજયના કુલ ઉત્‍પાદનના 25 ટકા)
  • ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્‍પાદન કયા જિલ્‍લામાં થાય છે? -  વલસાડ (રાજયના કુલ ઉત્‍પાદનના 25 ટકા)
  • ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે ?  ભાવનગર
  • ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે ?  ભાવનગર
  • ગુજરાતમાં તમાકુની શરૂઆત કોણે, ક્યારે કરી ?  - ઈ. સ. 1600 ની આસપાસ પોર્ટુગીઝ લોકોએ
  • ગુજરાતમાં તમાકુની શરૂઆત કોણે, ક્યારે કરી ?  - ઈ. સ. 1600 ની આસપાસ પોર્ટુગીઝ લોકોએ
  • ગુજરાતમાં તમાકુનું સૌથી વધુ ઉત્‍પાદન કયાં થાય છે ? - ખેડા જિલ્‍લામાં
  • ગુજરાતમાં તમાકુનું સૌથી વધુ ઉત્‍પાદન કયાં થાય છે ? - ખેડા જિલ્‍લામાં
  • ગુજરાતમાં તમાકુનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?--- ખેડા
  • ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે?--- 942
  • ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકગ યાર્ડ કયાં આવેલું છે? : અલંગ
  • ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકગ યાર્ડ કયાં આવેલું છે? : અલંગ
  • ગુજરાતમાં ધારાસભા એક્ગૃહી પંચાયતી રાજ્યની સ્થાપના ક્યારે થઇ  - ૧૯૬૩ માં
    ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા - ડો.જીવરાજ મહેતા
  • ગુજરાતમાં નર્મદાનદી પર નવાગામ પાસે  કઇ યોજના તૈયાર થઇ રહી છે? - સરદાર સરોવર યોજના
  • ગુજરાતમાં નર્મદાનદી પર નવાગામ પાસે  કઇ યોજના તૈયાર થઇ રહી છે? - સરદાર સરોવર યોજના
  • ગુજરાતમાં નર્મદાનદી પ્રવહન માર્ગની કુલ લંબાઈ કેટલી છે? 160 કિ.મી. છે.
  • ગુજરાતમાં નર્મદાનદી પ્રવહન માર્ગની કુલ લંબાઈ કેટલી છે? 160 કિ.મી. છે.
  • ગુજરાતમાં નવસારી શહેર કઇ નદીના કિનારે વસેલું છે ? : પૂર્ણા
  • ગુજરાતમાં નવસારી શહેર કઇ નદીના કિનારે વસેલું છે ? : પૂર્ણા
  • ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઇ કયા જિલ્લામાં થાય છે?--- ખેડા
  • ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્‍લામાં થાય છે ? - ખેડા જિલ્‍લામાં
  • ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્‍લામાં થાય છે ? - ખેડા જિલ્‍લામાં
  • ગુજરાતમાં પર્લ ઓઇસ્‍ટર કયાં મળે છે ? - જામનગર પાસેથી
  • ગુજરાતમાં પર્લ ઓઇસ્‍ટર કયાં મળે છે ? - જામનગર પાસેથી
  • ગુજરાતમાં પારસીઓની વસ્‍તી મુખ્‍યત્‍વે કયા જિલ્‍લાઓમાં છે ? - સુરત અને વલસાડ
  • ગુજરાતમાં પારસીઓની વસ્‍તી મુખ્‍યત્‍વે કયા જિલ્‍લાઓમાં છે ? - સુરત અને વલસાડ
  • ગુજરાતમાં પાવાગઢ ની ઊંચાઇ કેટલી છે ? -  936.2 મીટર.
  • ગુજરાતમાં પાવાગઢ ની ઊંચાઇ કેટલી છે ? -  936.2 મીટર.
  • ગુજરાતમાં પુરુષ-સ્ત્રી પ્રમાણ ક્ર્ટલું છે? - ૯૨૧ સ્ત્રી
  • ગુજરાતમાં પુરુષ-સ્ત્રી પ્રમાણ ક્ર્ટલું છે? - ૯૨૧ સ્ત્રી
  • ગુજરાતમાં પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ   ૮૦ %
  • ગુજરાતમાં પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ   ૮૦ %
  • ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ સંકુલ કયા રાજ્યમાં સ્થપાયું છે?--- વડોદરા
  • ગુજરાતમાં પ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ હતી ? : ઉતરાણ-અંકલેશ્વર
  • ગુજરાતમાં પ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ હતી ? : ઉતરાણ-અંકલેશ્વર
  • ગુજરાતમાં પ્રથમ વસ્તી ગણતરી કયારે થઇ? : ઇ.સ. ૧૮૭૨
  • ગુજરાતમાં પ્રથમ વસ્તી ગણતરી કયારે થઇ? : ઇ.સ. ૧૮૭૨
  • ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ કેટલ છે? - ૨૧,૫૦૦
  • ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ કેટલ છે? - ૨૧,૫૦૦
  • ગુજરાતમાં ફલેમિંગો સિટી તરીકે કયું સ્થળ જાણીતું છે ? : કચ્છનું મોટું રણ
  • ગુજરાતમાં ફલેમિંગો સિટી તરીકે કયું સ્થળ જાણીતું છે ? : કચ્છનું મોટું રણ
  • ગુજરાતમાં ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ક્યાં છે?--- આંબા ડુંગરમાં
  • ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? : બનાસકાંઠા
  • ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? : બનાસકાંઠા
  • ગુજરાતમાં બીડી બનાવવાનો ઉદ્યોગ મુખ્‍યત્‍વે કયાં કયાં શહેરોમાં વિકસ્‍યો છે ? આણંદ,નડિયાદ,પેટલાદ,બોરસદ અને પાટણ
  • ગુજરાતમાં બીડી બનાવવાનો ઉદ્યોગ મુખ્‍યત્‍વે કયાં કયાં શહેરોમાં વિકસ્‍યો છે ? આણંદ,નડિયાદ,પેટલાદ,બોરસદ અને પાટણ
  • ગુજરાતમાં બેંક શાખાઓ કેટલી છે? – લગભગ  ૩૪૦૦ જેટલી
  • ગુજરાતમાં ભૂમિજળ સંશોધન કાર્ય સર્વપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું ?  મહેસાણા
  • ગુજરાતમાં ભૂમિજળ સંશોધન કાર્ય સર્વપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું ?  મહેસાણા
  • ગુજરાતમાં ભૂમિજળ સંશોધન કાર્ય સર્વપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું ? Ans: મહેસાણા
  • ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે ? : સૌરાષ્ટ્ર
  • ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે ? : સૌરાષ્ટ્ર
  • ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્‍પાદન કયાં થાય છે ? - જૂનાગઢ જિલ્‍લામાં
  • ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્‍પાદન કયાં થાય છે ? - જૂનાગઢ જિલ્‍લામાં
  • ગુજરાતમાં મગફળીનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?--- જૂનાગઢ
  • ગુજરાતમાં મરણદર નું પ્રમાણ કેટલું? -   ૭.૮  (દર હજારે)
  • ગુજરાતમાં મરણદર નું પ્રમાણ કેટલું? -   ૭.૮  (દર હજારે)
  • ગુજરાતમાં મહીનદી કુલ લંબાઈ કેટલી છે? - 180 કિ.મી.
  • ગુજરાતમાં મહીનદી કુલ લંબાઈ કેટલી છે? - 180 કિ.મી.
  • ગુજરાતમાં માધ્યમિક શાળાઓ  કેટલ છે? ૬,૭૩૪
  • ગુજરાતમાં માધ્યમિક શાળાઓ  કેટલ છે? ૬,૭૩૪
  • ગુજરાતમાં મીઠાની સૌથી વધારે નિકાસ કયા બંદરેથી થાય છે ? : બેડી
  • ગુજરાતમાં મીઠાની સૌથી વધારે નિકાસ કયા બંદરેથી થાય છે ? : બેડી
  • ગુજરાતમાં રીંછનું અભયારણ્ય કયાં આવેલું છે?  જેસોર
  • ગુજરાતમાં રીંછનું અભયારણ્ય કયાં આવેલું છે?  જેસોર
  • ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે? : ઉધના
  • ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે? : ઉધના
  • ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ? Ans: ઉધના
  • ગુજરાતમાં લાલ રંગનો ડોલેમાઇટ આરસ કયાં મળે છે ? : છુછાપુરા
  • ગુજરાતમાં લાલ રંગનો ડોલેમાઇટ આરસ કયાં મળે છે ? : છુછાપુરા
  • ગુજરાતમાં 'લીલી નાઘેર' નો પ્રદેશ કયો કહેવાય છે?--- ચોરવાડનો પ્રદેશ
  • ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાયો કઈ છે? - કાંકરેજી
  • ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાયો કઈ છે? Ans: કાંકરેજી
  • ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે ? : સીદી
  • ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે ? : સીદી
  • ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?--- અમદાવાદ
  • ગુજરાતમાં વસ્તીની સૌથી વધુ ગીચતા
  • ગુજરાતમાં વિધાનસભાની કેટલી બેઠકો છે? -  182
  • ગુજરાતમાં વિધાનસભાની કેટલી બેઠકો છે? -  182
  • ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ  સૌથી મોટો જિલ્લો કયો છે?--- કચ્છ
  • ગુજરાતમાં વિસ્‍તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્‍લો કયો છે ? - કચ્‍છ
  • ગુજરાતમાં વિસ્‍તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્‍લો કયો છે ? - કચ્‍છ
  • ગુજરાતમાં શહેરી વસ્તીનું પ્રમાણ  - ૩૭.૪ %
    ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ  - ૬૯.૯૭ %
  • ગુજરાતમાં શહેરી વસ્તીનું પ્રમાણ  - ૩૭.૪ %
    ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ  - ૬૯.૯૭ %
  • ગુજરાતમાં શેરડીનું વાવેતર કયાં સૌથી વધુ થાય છે ? - દક્ષિ‍ણ ગુજરાત અને સૌરાષ્‍ટ્ર
  • ગુજરાતમાં શેરડીનું વાવેતર કયાં સૌથી વધુ થાય છે ? - દક્ષિ‍ણ ગુજરાત અને સૌરાષ્‍ટ્ર
  • ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? : ૬૭ સેમી
  • ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? : ૬૭ સેમી
  • ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? Ans: ૬૭ સેમી
  • ગુજરાતમાં સરેરાશ વરસાદ -    ૮૩ સેમી
    ગુજરાતમાં આવેલ બંદરો  -   ૪૦ (૧ મોટું ,૧૧ માધ્યમ ,૨૮ નાના )
    ગુજરાતમાં સરરાશ આયુષ્ય મર્યાદા કેટલી? - . ૬૮.૮ %
  • ગુજરાતમાં સરેરાશ વરસાદ -    ૮૩ સેમી
    ગુજરાતમાં આવેલ બંદરો  -   ૪૦ (૧ મોટું ,૧૧ માધ્યમ ,૨૮ નાના )
    ગુજરાતમાં સરરાશ આયુષ્ય મર્યાદા કેટલી? - . ૬૮.૮ %
  • ગુજરાતમાં સહકારી સંસ્થાઓ કેટલ છે? - ૨૮,૦૦૦
  • ગુજરાતમાં સહકારી સંસ્થાઓ કેટલ છે? - ૨૮,૦૦૦
  • ગુજરાતમાં સાક્ષરતા દર કેટલો છે? : ૭૯.૮ ટકા
  • ગુજરાતમાં સાક્ષરતા દર કેટલો છે? : ૭૯.૮ ટકા
  • ગુજરાતમાં સુતરાઉ કાપડ સંશોધન માટેની એક માત્ર સંસ્થાડ ક્યાં આવેલી છે. - અટિરા
  • ગુજરાતમાં સુતરાઉ કાપડ સંશોધન માટેની એક માત્ર સંસ્થાડ ક્યાં આવેલી છે. - અટિરા
  • ગુજરાતમાં સૂર્યઉર્જાથી રાત્રિપ્રકાશ મેળવતું ગામ કયું છે ?  મેથાણ
  • ગુજરાતમાં સૂર્યઉર્જાથી રાત્રિપ્રકાશ મેળવતું ગામ કયું છે ?  મેથાણ
  • ગુજરાતમાં સૂર્યમંદિર ક્યાં આવેલું છે?--- મોઢેરામાં
  • ગુજરાતમાં સૌથી ઊંચુ શિખર કયું છે?  ગોરખનાથનું શિખર-ગિરનાર
  • ગુજરાતમાં સૌથી ઊંચુ શિખર કયું છે?  ગોરખનાથનું શિખર-ગિરનાર
  • ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે ?  કચ્છ
  • ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે ?  કચ્છ
  • ગુજરાતમાં સૌથી મોટુ વનસ્પતિ ઉદ્યાન કયાં છે ?  વઘઈ
  • ગુજરાતમાં સૌથી મોટુ વનસ્પતિ ઉદ્યાન કયાં છે ?  વઘઈ
  • ગુજરાતમાં સૌથી વધારે અક્ષરજ્ઞાન ધરાવતો જિલ્લો કયો છે?  અમદાવાદ
  • ગુજરાતમાં સૌથી વધારે અક્ષરજ્ઞાન ધરાવતો જિલ્લો કયો છે?  અમદાવાદ
  • ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કયા જિલ્લામાં પડે છે?--- વલસાડ જિલ્લો
  • ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર કયા જિલ્લામાં થાય છે? : વલસાડ
  • ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર કયા જિલ્લામાં થાય છે? : વલસાડ
  • ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે? : પાલીતાણા
  • ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે? : પાલીતાણા
  • ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગ એકમો કયા જિલ્લામાં આવેલા છે ? : અમદાવાદ
  • ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગ એકમો કયા જિલ્લામાં આવેલા છે ? : અમદાવાદ
  • ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યા પડે છે? - ડાંગ અને વલસાડ
  • ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યા પડે છે? - ડાંગ અને વલસાડ
  • ગુજરાતમાં સૌથી સુંદર સ્‍મશાન ગૃહ કયાં આવેલું છે ? - સિદ્ધપુરમાં (મુક્તિધામ)
  • ગુજરાતમાં સૌથી સુંદર સ્‍મશાન ગૃહ કયાં આવેલું છે ? - સિદ્ધપુરમાં (મુક્તિધામ)
  • ગુજરાતમાં સૌપ્રથમ એકસપ્રેસ હાઇવે નં.૧ કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો?  અમદાવાદ – વડોદરા
  • ગુજરાતમાં સૌપ્રથમ એકસપ્રેસ હાઇવે નં.૧ કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો?  અમદાવાદ – વડોદરા
  • ગુજરાતમાં સૌપ્રથમ કઇ કેમિકલ ઈન્ડસ્ટ્રી સ્થપાઇ હતી? : એલેમ્બિક કેમિકલ વર્ક્સ-વડોદરા
  • ગુજરાતમાં સૌપ્રથમ કઇ કેમિકલ ઈન્ડસ્ટ્રી સ્થપાઇ હતી? : એલેમ્બિક કેમિકલ વર્ક્સ-વડોદરા
  • ગુજરાતમાં સૌપ્રથમ કલોથ માર્કેટ કયાં સ્થપાઇ હતી? : અમદાવાદ
  • ગુજરાતમાં સૌપ્રથમ કલોથ માર્કેટ કયાં સ્થપાઇ હતી? : અમદાવાદ
  • ગુજરાતમાં સૌપ્રથમ તેલક્ષેત્ર કયાં મળી આવ્યું?  લૂણેજ
  • ગુજરાતમાં સૌપ્રથમ તેલક્ષેત્ર કયાં મળી આવ્યું?  લૂણેજ
  • ગુજરાતમાં સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ  - ૫૮ %
  • ગુજરાતમાં સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ  - ૫૮ %
  • ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? : વલસાડ
  • ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? : વલસાડ
  • ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: વલસાડ
  • ગુજરાતમાંથી કયો અગત્‍યનો રાષ્‍ટ્રીય ધોરી માર્ગ પસાર થાય છે?આ માર્ગ તેને છેડે આવેલાં કયા બે શહેરોને જોડે છે ?  - રાષ્‍ટ્રીય ધોરી માર્ગ નં. 8. તે દિલ્‍લી અને મુંબઈને જોડે છે.
  • ગુજરાતમાંથી કયો અગત્‍યનો રાષ્‍ટ્રીય ધોરી માર્ગ પસાર થાય છે?આ માર્ગ તેને છેડે આવેલાં કયા બે શહેરોને જોડે છે ?  - રાષ્‍ટ્રીય ધોરી માર્ગ નં. 8. તે દિલ્‍લી અને મુંબઈને જોડે છે.
  • ગુજરાતમાંથી કયો રષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે?--- નં-8
  • ગુજરાતમાંથી કયો રાષ્ટ્રીય ઘોરી માર્ગ પસાર થાય છે?  રાષ્ટ્રીય ઘોરી માર્ગ નં.૮
  • ગુજરાતમાંથી કયો રાષ્ટ્રીય ઘોરી માર્ગ પસાર થાય છે?  રાષ્ટ્રીય ઘોરી માર્ગ નં.૮
  • ગુજરાતમાંથી પસાર થતો સૌથી વધુ વ્યસ્ત નેશનલ હાઈવે કયો છે ?  નેશનલ હાઈવે - નં. ૮
  • ગુજરાતમાંથી પસાર થતો સૌથી વધુ વ્યસ્ત નેશનલ હાઈવે કયો છે ?  નેશનલ હાઈવે - નં. ૮
  • ગુજરામાં કયા વિસ્તારની ભેંસ પ્રખ્યાત છે?--- જાફરાબાદી
  • ગેસ આધારિત ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાત દેશભરમાં કેટલામું સ્થાન ધરાવે છે? : પ્રથમ
  • ગેસ આધારિત ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાત દેશભરમાં કેટલામું સ્થાન ધરાવે છે? : પ્રથમ
  • ગ્રેફાઈટના ઉત્પાદનમાં ગુજરાત રાજય ભારતમાં કયા ક્રમે છે ?  ત્રીજા
  • ગ્રેફાઈટના ઉત્પાદનમાં ગુજરાત રાજય ભારતમાં કયા ક્રમે છે ?  ત્રીજા
  • ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે?--- મોરબી
  • ઘુડખર નામે ઓળ્ખાતા જંગલી ગધેડા ક્યાં જોવા મળે છે?--- કચ્છના નાના રણમાં
  • ઘેડ પંથક કયા જિલ્લામાં આવેલો છે ? : જુનાગઢ
  • ઘેડ પંથક કયા જિલ્લામાં આવેલો છે ? : જુનાગઢ
  • ચરોતર પંથક કયા જિલ્લાને આવરી લે છે ? : ખેડા
  • ચરોતર પંથક કયા જિલ્લાને આવરી લે છે ? : ખેડા
  • ચાસ કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા સૌરાષ્ટ્રમાં આવે છે? : કાશ્મીરી ચાસ
  • ચાસ કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા સૌરાષ્ટ્રમાં આવે છે? : કાશ્મીરી ચાસ
  • ચોરવાડાનું વિહારધામ કયા જિલ્લામાં છે?---જૂનાગઢ
  • છોટાઉદેપુર કયા જિલ્લામાં આવેલું છે?--- વડોદરા
  • જામનગર અને કચ્છના દરિયાકિનારે શેના જંગલો આવેલાં છે ? : ચેર
  • જામનગર અને કચ્છના દરિયાકિનારે શેના જંગલો આવેલાં છે ? : ચેર
  • જામનગર જિલ્લામાં પક્ષીઓનું કયું અભયારણ્ય આવેલું છે? : મહા ગંગા અભયારણ્ય
  • જામનગર જિલ્લામાં પક્ષીઓનું કયું અભયારણ્ય આવેલું છે? : મહા ગંગા અભયારણ્ય
  • જામનગર નજીકનો પરવાળાનો ક્યો બેટ પ્રખ્યાત છે. - પિરોટન ટાપુ
  • જામનગર નજીકનો પરવાળાનો ક્યો બેટ પ્રખ્યાત છે. - પિરોટન ટાપુ
  • જામનગર પાસે કયા ટાપુનો સમૂહ છે ? : પિરોટન
  • જામનગર પાસે કયા ટાપુનો સમૂહ છે ? : પિરોટન
  • જામનગરમાં કયો બહુહેતુક ડેમ આવેલો છે? -  રણજિતસાગર ડેમ
  • જામનગરમાં કયો બહુહેતુક ડેમ આવેલો છે? Ans: રણજિતસાગર ડેમ
  • જુનાગઢના ગિરનાર પર્વતની પડખે આવેલી દાતાર ટેકરી પર કયા પીરની દરગાહ આવેલી છે ? જમિયલશા પીર
  • જુનાગઢના ગિરનાર પર્વતની પડખે આવેલી દાતાર ટેકરી પર કયા પીરની દરગાહ આવેલી છે ? જમિયલશા પીર
  • જૂનાગઢ જિલ્લાના ગિરનાં જંગલોમાં રહેલો કેલ્સાઈટનો જથ્થો કયા નામથી ઓળખાય છે?  પનાલા ડિપોઝિટ
  • જૂનાગઢ જિલ્લાના ગિરનાં જંગલોમાં રહેલો કેલ્સાઈટનો જથ્થો કયા નામથી ઓળખાય છે?  પનાલા ડિપોઝિટ
  • જૂનાગઢ નજીક આવેલા ઓસમ પર્વતની ઊંચાઇ કેટલી છે? : ૧૦૩૨ ફૂટ
  • જૂનાગઢ નજીક આવેલા ઓસમ પર્વતની ઊંચાઇ કેટલી છે? : ૧૦૩૨ ફૂટ
  • જેસલતોરલની સમાધિ ક્યાં આવેલી છે?--- અંજાર
  • જેસોર રીંછ અભયારણ કયાં આવેલું છે ?  બનાસકાંઠા
  • જેસોર રીંછ અભયારણ કયાં આવેલું છે ?  બનાસકાંઠા
  • ટપકાંવાળી જંગલી ચીબરી ગુજરાતના કયા વનવિસ્તારોમાં જોવા મળે છે? : ડાંગ જિલ્લાના વાંસદા
  • ટપકાંવાળી જંગલી ચીબરી ગુજરાતના કયા વનવિસ્તારોમાં જોવા મળે છે? : ડાંગ જિલ્લાના વાંસદા
  • ટાઇલ્સ બનાવવાની સૌથી વધુ ફેક્ટરીઓ  કયા શહેરમાં છે?--- મોરબી
  • ટુવાના ગરમ પાણીના ઝરામાં કયું ખનીજ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે ? : સલ્ફર
  • ટુવાના ગરમ પાણીના ઝરામાં કયું ખનીજ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે ? : સલ્ફર
  • ડાકોર કયા જીલ્લામાં આવેલું છે?--- ખેડા
  • ડાયમન્ડ કટિંગ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સુરતનો હિસ્સો કેટલા ટકા છે? : ૮૦ ટકા
  • ડાયમન્ડ કટિંગ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સુરતનો હિસ્સો કેટલા ટકા છે? : ૮૦ ટકા
  • ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?---  આહવા
  • ડાંગ જિલ્‍લામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કયું છે ? - સાપુતારા
  • ડાંગ જિલ્‍લામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કયું છે ? - સાપુતારા
  • ડાંગ જિલ્લામાં દિપડા અને ચિંકારાના સંરક્ષણ માટે કયું અભયારણ્ય આવેલું છે?  વાંસદા અભયારણ્ય
  • ડાંગ જિલ્લામાં દિપડા અને ચિંકારાના સંરક્ષણ માટે કયું અભયારણ્ય આવેલું છે?  વાંસદા અભયારણ્ય
  • ડાંગ શબ્‍દનો અર્થ શું ?  - જંગલ
  • ડાંગ શબ્‍દનો અર્થ શું ?  - જંગલ
  • ડાંગરની ફુસકીમાંથી તેલ મેળવવાનો ઉદ્યોગ કયાં સ્થપાયો છે ?  બારેજડી
  • ડાંગરની ફુસકીમાંથી તેલ મેળવવાનો ઉદ્યોગ કયાં સ્થપાયો છે ?  બારેજડી
  • ડાંગી નૃત્ય અન્ય કયા નામે ઓળખાય છે? : ચાળો
  • ડાંગી નૃત્ય અન્ય કયા નામે ઓળખાય છે? : ચાળો
  • તળગુજરાતના ડુંગરાળમાં આવેલી ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયાં નામે ઓળખાય છે ? આરાસુરની ટેકરીઓ તરીકે ઓળખાય છે.
  • તળગુજરાતના ડુંગરાળમાં આવેલી ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયાં નામે ઓળખાય છે ? આરાસુરની ટેકરીઓ તરીકે ઓળખાય છે.
  • તાપી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે ? : કાકરાપાર
  • તાપી નદી પર કયા બે બંધ બાંધવામાં આવ્યા છે? : કાકરપાર અને ઉકાઇ
  • તાપી નદી પર ક્યાક્યા બંધો બાંધવામાં આવ્યા છે? - ઉકાઈ  અને  કાકરાપાર
  • તાપી નદી પર ક્યાક્યા બંધો બાંધવામાં આવ્યા છે? - ઉકાઈ  અને  કાકરાપાર
  • તાપીનદી  કુલ લંબાઈ  કેટલી છે? - 720 કિ.મી. છે,
  • તાપીનદી  કુલ લંબાઈ  કેટલી છે? - 720 કિ.મી. છે,
  • તાપીનદી ક્યા સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે? -  હરણફાળ‘ નામના
  • તાપીનદી ક્યા સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે? -  હરણફાળ‘ નામના
  • તાપીનદી સુરત પાસે કયા સાગરને મળે છે? - અરબ સાગરને મળે છે.
  • તાપીનદી સુરત પાસે કયા સાગરને મળે છે? - અરબ સાગરને મળે છે.
  • તાપીનદીનું ઉદભવ સ્થાન જણાવો? મધ્ય પ્રદેશના મહાદેવની ટેકરીઓમાં બેતુબ પાસેથી
  • તાપીનદીનું ઉદભવ સ્થાન જણાવો? મધ્ય પ્રદેશના મહાદેવની ટેકરીઓમાં બેતુબ પાસેથી
  • તાપીની દક્ષિ‍ણે કઇ ટેકરીઓ આવેલી છે ? સાતમાળા (સહ્યાદ્રિ) પર્વતોના ભાગરૂપ આવેલી ટેકરીઓ છે.
  • તાપીની દક્ષિ‍ણે કઇ ટેકરીઓ આવેલી છે ? સાતમાળા (સહ્યાદ્રિ) પર્વતોના ભાગરૂપ આવેલી ટેકરીઓ છે.
  • તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે ?  મહેસાણા
  • તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે ?  મહેસાણા
  • તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે ? Ans: મહેસાણા
  • તારંગા પર્વત ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે?--- મહેસાણા
  • દક્ષિણ ગુજરાતના દુબળા જાતિના લોકોનું નૃત્ય કયા નામે ઓળખાય છે ?  ઘેરિયા નૃત્ય
  • દક્ષિણ ગુજરાતના દુબળા જાતિના લોકોનું નૃત્ય કયા નામે ઓળખાય છે ?  ઘેરિયા નૃત્ય
  • દક્ષિ‍ણ ગુજરાતના મેદાનમાં ક્યા ક્યા જીલ્લાનો સમાવેશ થાય છે ? -  વલસાડ, નવસારી અને ભરૂચ જિલ્લા
  • દક્ષિ‍ણ ગુજરાતના મેદાનમાં ક્યા ક્યા જીલ્લાનો સમાવેશ થાય છે ? -  વલસાડ, નવસારી અને ભરૂચ જિલ્લા
  • દક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે ? : કાળી અને કાંપવાળી
  • દક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે ? : કાળી અને કાંપવાળી
  • દક્ષિ‍ણ ગુજરાતનું મેદાન કઇ કઇ નદીઓએ બનાવ્યું છે.  : દમણગંગા, પાર, ઔરંગા, અંબિકા, પૂર્ણા, મીંઢોળા, તાપી, કીમ અને નર્મદા નદીએ
  • દક્ષિ‍ણ ગુજરાતનું મેદાન કઇ કઇ નદીઓએ બનાવ્યું છે.  : દમણગંગા, પાર, ઔરંગા, અંબિકા, પૂર્ણા, મીંઢોળા, તાપી, કીમ અને નર્મદા નદીએ
  • દક્ષિ‍ણ ગુજરાતનું મેદાનું મેદાન બીજા ક્યા નામે ઓળખાય છે ? -  પૂરના મેદાન તરીકે ઓળખાય છે.
    સૌરાષ્‍ટ્રનો ઉચ્ચ પ્રદેશનો ઉચ્ચ પ્રદેશ કયા ખડકોનો બનેલો છે ? - બેસાલ્ટના અગ્નિકૃત ખડકનો
  • દક્ષિ‍ણ ગુજરાતનું મેદાનું મેદાન બીજા ક્યા નામે ઓળખાય છે ? -  પૂરના મેદાન તરીકે ઓળખાય છે.
    સૌરાષ્‍ટ્રનો ઉચ્ચ પ્રદેશનો ઉચ્ચ પ્રદેશ કયા ખડકોનો બનેલો છે ? - બેસાલ્ટના અગ્નિકૃત ખડકનો
  • દ‍ક્ષિ‍ણ સૌરાષ્‍ટ્રના કિનારે ક્યા ક્યા બેટ આવેલા છે. -  દીવ, સિયાલ અને સવાઈ બેટ
  • દ‍ક્ષિ‍ણ સૌરાષ્‍ટ્રના કિનારે ક્યા ક્યા બેટ આવેલા છે. -  દીવ, સિયાલ અને સવાઈ બેટ
  • દ‍ક્ષિ‍ણની ગીરની ટેકરીઓમાં સૌથી ઊંચી ટેકરી ? . સરકલા 643 મીટર
  • દ‍ક્ષિ‍ણની ગીરની ટેકરીઓમાં સૌથી ઊંચી ટેકરી ? . સરકલા 643 મીટર
  • દમાણ અને દીવને કોણ છૂટા પાડે છે?--- ખંભાતનો અખાત
  • દરીયા કિનારે આવેલા અખાત જણાવો ? - : પશ્ચિમે કચ્છનો અખાત અને દક્ષિ‍ણે ખંભાતનો અખાત
  • દરીયા કિનારે આવેલા અખાત જણાવો ? - : પશ્ચિમે કચ્છનો અખાત અને દક્ષિ‍ણે ખંભાતનો અખાત
  • દાંતીવાડા બંધ કઇ નદી પર બાંધવામાં આવેલો છે ?  બનાસ નદી
  • દાંતીવાડા બંધ કઇ નદી પર બાંધવામાં આવેલો છે ?  બનાસ નદી
  • દાંતીવાડા બંધ યોજના કયા જિલ્લામાં છે ?  બનાસકાંઠા
  • દાંતીવાડા બંધ યોજના કયા જિલ્લામાં છે ?  બનાસકાંઠા
  • દિપડા જેવી દેખાતી ચકતાવાળી બિલાડી ગુજરાતના કયા વનવિસ્તારમાં જોવા મળે છે?  નર્મદા જિલ્લાના શૂરપાણેશ્વરના જંગલો
  • દિપડા જેવી દેખાતી ચકતાવાળી બિલાડી ગુજરાતના કયા વનવિસ્તારમાં જોવા મળે છે?  નર્મદા જિલ્લાના શૂરપાણેશ્વરના જંગલો
  • દિવાળીઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે?  આસો માસ
  • દિવાળીઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે? Ans: આસો માસ
  • દુનિયાની સૌથી મોટી રિફાઇનરી કઇ છે ? : રિલાયન્સ
  • દુનિયાની સૌથી મોટી રિફાઇનરી કઇ છે ? : રિલાયન્સ
  • દૂધસાગર ડેરી કયા શહેરની છે?--- મહેસાણા
  • દૂધસાગર ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? : મહેસાણા
  • દૂધસાગર ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? : મહેસાણા
  • દો-હદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે ?  દાહોદ
  • દો-હદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે ?  દાહોદ
  • દ્વારકા અને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામે ઓળખાય છે? : ઓખા મંડળ
  • દ્વારકા અને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામે ઓળખાય છે? : ઓખા મંડળ
  • દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ? -  ગોમતી નદી
  • દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ? Ans: ગોમતી નદી
  • ધરોઇ યોજના કઇ નદી પર છે?--- સાબરમતી
  • ધોળીધજા બંધ કઇ નદી પર આવેલો છે ? : ભોગાવો
  • ધોળીધજા બંધ કઇ નદી પર આવેલો છે ? : ભોગાવો
  • નર્મદા નદી કયા કયા રાજયોમાંથી પસાર થાય છે ? : મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત
  • નર્મદા નદી કયા કયા રાજયોમાંથી પસાર થાય છે ? : મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત
  • નર્મદા નદી ગુજરાતમાં કયા સ્‍થળે પ્રવેશે છે ? - ચાંદોદ
  • નર્મદા નદી ગુજરાતમાં કયા સ્‍થળે પ્રવેશે છે ? - ચાંદોદ
  • નર્મદા નદીની લંબાઇ કેટલી છે ? : ૧૨૮૯ કિ.મી.
  • નર્મદા નદીની લંબાઇ કેટલી છે ? : ૧૨૮૯ કિ.મી.
  • નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ? : સાબરમતી નદી અને સરસ્વતી
  • નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ? : સાબરમતી નદી અને સરસ્વતી
  • નર્મદા નદીનું બીજું નામ શું છે ? : રેવા
  • નર્મદા નદીનું બીજું નામ શું છે ? : રેવા
  • નર્મદાનદી કુલ સ્ત્રાવવિસ્તાર  કેટલો છે? - 98.796 ચોરસ કિ.મી. છે.
  • નર્મદાનદી કુલ સ્ત્રાવવિસ્તાર  કેટલો છે? - 98.796 ચોરસ કિ.મી. છે.
  • નર્મદાનદી પ્રવહન માર્ગની કુલ લંબાઈ કેટલી છે? -  1312 કિ.મી. છે,
  • નર્મદાનદી પ્રવહન માર્ગની કુલ લંબાઈ કેટલી છે? -  1312 કિ.મી. છે,
  • નર્મદાનદી ભરૂચ પાસે કયા આખાતને મળે છે? - ખંભાતના અખાતને મળે છે.
  • નર્મદાનદી ભરૂચ પાસે કયા આખાતને મળે છે? - ખંભાતના અખાતને મળે છે.
  • નર્મદાનદીનું ઉદભવ સ્થાન જણાવો ? -  મધ્ય પ્રદેશના મૈકલ પર્વતમાળાના અમરકંટક
  • નર્મદાનદીનું ઉદભવ સ્થાન જણાવો ? -  મધ્ય પ્રદેશના મૈકલ પર્વતમાળાના અમરકંટક
  • નર્મદાની દક્ષિ‍ણે  કઇ ટેકરીઓ આવેલી છે ? - રાજપીપળાની ટેકરીઓ
  • નર્મદાની દક્ષિ‍ણે  કઇ ટેકરીઓ આવેલી છે ? - રાજપીપળાની ટેકરીઓ
  • નવલખી બંદર કયા જિલ્લામાં આવેલું છે ? : જામનગર
  • નવલખી બંદર કયા જિલ્લામાં આવેલું છે ? : જામનગર
  • નવસારી કઈ નદીના કાંઠે વસેલું છે ?  પૂર્ણા
  • નવસારી કઈ નદીના કાંઠે વસેલું છે ?  પૂર્ણા
  • નવા સુધારા પ્રમાણે ગુજરાત રાજ્યના કેટલા તાલુકા અને જિલ્લાઓ છે?--- 223,25
  • નળસરોવર કયા જિલ્લામાં આવેલું છે ? : અમદાવાદ
  • નળસરોવર કયા જિલ્લામાં આવેલું છે ? : અમદાવાદ
  • નળસરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે ?  પાનવડ
  • નળસરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે ?  પાનવડ
  • નળસરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે ? Ans: પાનવડ
  • નારાયણ સરોવર ક્યાં આવેલું છે?--- કચ્છ
  • નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલું છે ? : કચ્છ
  • નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલું છે ? : કચ્છ
  • નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે?  શંખેશ્વર
  • નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે?  શંખેશ્વર
  • નીલ ગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં કયાં આવેલું છે?  પાલનપુર
  • નીલ ગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં કયાં આવેલું છે?  પાલનપુર
  • નીલ ગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં કયાં આવેલું છે? Ans: પાલનપુર
  • નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડુ મથક કયાં છે ?  આણંદ
  • નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડુ મથક કયાં છે ?  આણંદ
  • ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે?  દ્વિતીય
  • ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે?  દ્વિતીય
  • પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા અન્ય કયા નામથી ઓળખાય છે ? : બેટ શંખોદર
  • પશ્ચિમ ગુજરાતના સૌથી વધુ જૂના ખડકો કયા સમયના છે ?  પ્રિ-કેમ્બ્રિયન
  • પશ્ચિમ ગુજરાતના સૌથી વધુ જૂના ખડકો કયા સમયના છે ?  પ્રિ-કેમ્બ્રિયન
  • પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?--- ગોધરા
  • પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ યોજના કાર્યરત છે? : તીર્થગ્રામ યોજના
  • પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ યોજના કાર્યરત છે? : તીર્થગ્રામ યોજના
  • પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ગુજરાતમાં કયા મહિનામાં આવે છે ? : ઓકટોબર અને નવેમ્બર
  • પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ગુજરાતમાં કયા મહિનામાં આવે છે ? : ઓકટોબર અને નવેમ્બર
  • પાટણ કઇ નદી પર વસેલું છે?--- સરસ્વતી
  • પારસીઓનું કાશી' તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે?--- ઉદવાડા
  • પાવાગઢ કયા જિલ્લામાં આવેલું છે?--- પંચમહાલ
  • પાવાગઢ પર્વત ગુજરાતમાં કયા શહેરથી નજીક છે?--- વડોદરાની નજીક
  • પાવાગઢમાંથી નીકળતી એક મહત્ત્વની નદીનું નામ કયા ઋષિના નામ પરથી પડ્યું છે? : વિશ્વામિત્ર
  • પાવાગઢમાંથી નીકળતી એક મહત્ત્વની નદીનું નામ કયા ઋષિના નામ પરથી પડ્યું છે? : વિશ્વામિત્ર
  • પિરોટોન ટાપુ શેના માટે સુપ્રસિદ્ધ છે ? : સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન
  • પિરોટોન ટાપુ શેના માટે સુપ્રસિદ્ધ છે ? : સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન
  • પુરાણોમાં કઈ નદીને ‘રુદ્રકન્યા’ કહી છે ? : નર્મદા
  • પુરાણોમાં કઈ નદીને ‘રુદ્રકન્યા’ કહી છે ? : નર્મદા
  • પૂર્ણા અભ્યારણ્ય કયા જીલ્લામાં આવેલું છે ?  ડાંગ
  • પૂર્ણા અભ્યારણ્ય કયા જીલ્લામાં આવેલું છે ?  ડાંગ
  • પોરબંદર અને જામનગર જીલ્લાને જોડતો કયો ડુંગર છે ? : બરડો
  • પોરબંદર અને જામનગર જીલ્લાને જોડતો કયો ડુંગર છે ? : બરડો
  • પોરબંદર અને જામનગર જીલ્લાને જોડતો કયો ડુંગર છે ? Ans: બરડો
  • પ્રથમ રાજ્યપાલ  કોણ હતા? -   મહેંદી નવાઝ જંગ
  • પ્રથમ રાજ્યપાલ  કોણ હતા? -   મહેંદી નવાઝ જંગ
  • પ્રસિદ્ધ તીર્થ ઊંટડિયા મહાદેવ કઇ નદીના કિનારે આવેલું છે? : વાત્રક
  • પ્રસિદ્ધ તીર્થ ઊંટડિયા મહાદેવ કઇ નદીના કિનારે આવેલું છે? : વાત્રક
  • પ્રસિદ્ધ ભવનાથના મેળામાં ગુજરાતના કઇ લોકકળાને માણવા જનમેદની ઉમટે છે?  ભવાઇ
  • પ્રસિદ્ધ ભવનાથના મેળામાં ગુજરાતના કઇ લોકકળાને માણવા જનમેદની ઉમટે છે?  ભવાઇ
  • પ્રાચીન તીર્થ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે ?  કચ્છ
  • પ્રાચીન તીર્થ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે ?  કચ્છ
  • ફકત પોતે બનાવેલા માળાઓમાં જ આરામ ફરમાવી શકતું પક્ષી કયું છે?  કાનકડિયા
  • બનાસ નદીનું પ્રાચીન નામ શું હતું? : પર્ણાશા
  • બનાસ નદીનું પ્રાચીન નામ શું હતું? : પર્ણાશા
  • બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે?--- પાલનપુર
  • બન્નીના ઘાસનાં મેદાનો કયાં આવેલાં છે ? : કચ્છ
  • બન્નીના ઘાસનાં મેદાનો કયાં આવેલાં છે ? Ans: કચ્છ
  • બરડો ડુંગર ક્યાં આવેલો છે?--- જામનગરમાં
  • બારેજડીમાં શાનું કારખાનું આવેલું છે ?  કાગળનું
  • બારેજડીમાં શાનું કારખાનું આવેલું છે ?  કાગળનું
  • બિંદુ સરોવર ગુજરત ની કઈ નદી પાસે આવેલું છે ?-સરસ્વતી
  • ભરૂચ પાસે નર્મદા નદી પર આવેલો ગોલ્ડનબ્રીજ કેટલા વર્ષો જૂનો છે ? : ૧૫૦ વર્ષ
  • ભરૂચ પાસે નર્મદા નદી પર આવેલો ગોલ્ડનબ્રીજ કેટલા વર્ષો જૂનો છે ? : ૧૫૦ વર્ષ
  • ભાદર નદીનાં મેદાનો, ઘોઘાનું મેદાન અને મોરબીનાં મેદાનો શામાંથી બનેલા છે? - અગ્નિકૃત ખડકોમાંથી છૂટા પડેલા કાંપના નિક્ષેપણથી બનેલા છે.
  • ભાદર નદીનાં મેદાનો, ઘોઘાનું મેદાન અને મોરબીનાં મેદાનો શામાંથી બનેલા છે? - અગ્નિકૃત ખડકોમાંથી છૂટા પડેલા કાંપના નિક્ષેપણથી બનેલા છે.
  • ભારત નુ સૌથી વિશાળ વિદ્યુત સંયંત્ર કચ્છમાં ક્યા નિર્માણાધીન છે? -  મુંદ્રા
  • ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? : ડૉ. હોમી ભાભા
  • ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? : ડૉ. હોમી ભાભા
  • ભારતના પાંચ પવિત્ર સરોવરમાંનું એક નારાયણ સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે ? : કચ્છ
  • ભારતના પાંચ પવિત્ર સરોવરમાંનું એક નારાયણ સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે ? : કચ્છ
  • ભારતના મીઠાના ઉદ્યોગમાં ક્યુ રાજય મોખરે છે ? - ગુજરાત
  • ભારતના મીઠાના ઉદ્યોગમાં ક્યુ રાજય મોખરે છે ? - ગુજરાત
  • ભારતની ‘શ્વેત ક્રાંતિ‘ના પિતામહ કોને ગણવામાં આવે છે ? - ડો. વી. કુરિયન
  • ભારતની ‘શ્વેત ક્રાંતિ‘ના પિતામહ કોને ગણવામાં આવે છે ? - ડો. વી. કુરિયન
  • ભારતનું એક માત્ર એવું કયું રેલવે સ્‍ટેશન છે જ્યાં કુલી તરીકે સ્‍ત્રીઓ કામ કરે છે ? - ભાવનગર
  • ભારતનું એક માત્ર એવું કયું રેલવે સ્‍ટેશન છે જ્યાં કુલી તરીકે સ્‍ત્રીઓ કામ કરે છે ? - ભાવનગર
  • ભારતનું સૌ પ્રથમ ફ્રી પોર્ટ (મુક્ત બંદર) ગુજરાતમાં ક્યા આવેલું છે? -  કંડલા
  • ભારતનું સૌ પ્રથમ ફ્રી પોર્ટ (મુક્ત બંદર) ગુજરાતમાં ક્યા આવેલું છે? -  કંડલા
  • ભારતનું સૌપ્રથમ દરિયાઇ ઉદ્યાન કયું છે? : જામનગર દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન
  • ભારતનું સૌપ્રથમ દરિયાઇ ઉદ્યાન કયું છે? : જામનગર દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન
  • ભારતભરની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે ? : જામનગર
  • ભારતભરનો સૌથી લાંબો દરિયા કિનારો કયા રાજયને મળેલો છે ? ગુજરાત .
  • ભારતભરનો સૌથી લાંબો દરિયા કિનારો કયા રાજયને મળેલો છે ? ગુજરાત .
  • ભારતભરમા સૌ પ્રથમ પ્રાઇવેટ પોર્ટ કયા રાજયમાં આવેલા છે ? ગુજરાતમા
  • ભારતભરમા સૌ પ્રથમ પ્રાઇવેટ પોર્ટ કયા રાજયમાં આવેલા છે ? ગુજરાતમા
  • ભારતભરમા સૌથી વધુ એરપોર્ટ કયા રાજયમાં છે ? – ગુજરાતમા ( 11 )
  • ભારતભરમા સૌથી વધુ એરપોર્ટ કયા રાજયમાં છે ? – ગુજરાતમા ( 11 )
  • ભારતમાં ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ કયો ક્રમ છે?--- સાતમો
  • ભારતમાં ચોક અને ચૂનાના પથ્‍થરનું ઉત્‍પાદન ફક્ત કયા રાજયમાં થાય છે? -  ગુજરાતમાં
  • ભારતમાં ચોક અને ચૂનાના પથ્‍થરનું ઉત્‍પાદન ફક્ત કયા રાજયમાં થાય છે? -  ગુજરાતમાં
  • ભારતમાં જહાજ ભાંગવાનુ; સૌથી મોટું કેન્‍દ્ર ક્યાં આવેલું છે ? - સૌરાષ્‍ટ્રના દરિયાકિનારે આવેલ અલંગમાં
  • ભારતમાં જહાજ ભાંગવાનુ; સૌથી મોટું કેન્‍દ્ર ક્યાં આવેલું છે ? - સૌરાષ્‍ટ્રના દરિયાકિનારે આવેલ અલંગમાં
  • ભારતમાં ડોલોમાઈટ ખનીજનું સૌથી વધુ ઉત્પાદન કયાં થાય છે? : છોટા ઉદેપુર
  • ભારતમાં ડોલોમાઈટ ખનીજનું સૌથી વધુ ઉત્પાદન કયાં થાય છે? : છોટા ઉદેપુર
  • ભારતમાં પ્રોજેકટ ટાઈગર અમલમાં આવ્યો તે પહેલા કયું પ્રાણી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ગણાતું હતું?: સિંહ
  • ભારતમાં પ્રોજેકટ ટાઈગર અમલમાં આવ્યો તે પહેલા કયું પ્રાણી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ગણાતું હતું?: સિંહ
  • ભારતમાં બોકસાઇટનું સૌથી વધુ ઉત્‍પાદન ક્યું રાજય કરે છે ?  ગુજરાત
  • ભારતમાં બોકસાઇટનું સૌથી વધુ ઉત્‍પાદન ક્યું રાજય કરે છે ?  ગુજરાત
  • ભારતમાં સિંહ માત્ર ગુજરાતના ક્યા જંગલોમાં જોવા મળે છે? -  ગિરનાં જંગલોમાં
  • ભારતમાં સિંહ માત્ર ગુજરાતના ક્યા જંગલોમાં જોવા મળે છે? -  ગિરનાં જંગલોમાં
  • ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતું? : નરોત્તમ મોરારજી
  • ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતું? : નરોત્તમ મોરારજી
  • ભારતીય સ્ટીલ ઉદ્યોગના પ્રણેતા જમશેદજી ટાટાનો જન્મ કયાં થયો હતો? : નવસારી
  • ભારતીય સ્ટીલ ઉદ્યોગના પ્રણેતા જમશેદજી ટાટાનો જન્મ કયાં થયો હતો? : નવસારી
  • ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે ? : આવાણિયા
  • ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે ? : આવાણિયા
  • ભાવનગર નજીક સુલતાનપુર પાસે ક્યો બેટ આવેલો છે. -  જેગરી બેટ
  • ભાવનગર નજીક સુલતાનપુર પાસે ક્યો બેટ આવેલો છે. -  જેગરી બેટ
  • ભાવનગરની ઉત્તરમાં કયા કયા ડુંગરો આવેલા છે ? - ખોખરા તથા તળાજાના ડુંગરો,
  • ભાવનગરની ઉત્તરમાં કયા કયા ડુંગરો આવેલા છે ? - ખોખરા તથા તળાજાના ડુંગરો,
  • ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે? -  ભુજ
  • ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે? Ans: ભુજ
  • ભૂપૃષ્‍ઠ ગુજરાતના: ભૂપૃષ્‍ઠની ર્દષ્ટિએ કેટલા વિભાગો છે : - ચાર
    ભારતના કુલ દરિયા-કિનારાનો આશરે કેટલો ભાગ ગુજરાત ધરાવે છે. - ત્રીજો
  • ભૂપૃષ્‍ઠ ગુજરાતના: ભૂપૃષ્‍ઠની ર્દષ્ટિએ કેટલા વિભાગો છે : - ચાર
    ભારતના કુલ દરિયા-કિનારાનો આશરે કેટલો ભાગ ગુજરાત ધરાવે છે. - ત્રીજો
  • મગફળીનો પાક કયા વિસ્તારમાં સૌથી વધુ થાય છે?--- સૌરાષ્ટ્રમાં
  • મત્સ્ય ઉદ્યોગની તાલીમશાળા કયાં આવેલી છે ?  વેરાવળ
  • મત્સ્ય ઉદ્યોગની તાલીમશાળા કયાં આવેલી છે ?  વેરાવળ
  • મધર ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? : ગાંધીનગર
  • મધર ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? : ગાંધીનગર
  • મધ્ય ગુજરાતના મેદાનમાં ક્યા કયા જીલ્લાનો સમાવેશ થાય છે ?  વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર અને અમદાવાદ
  • મધ્ય ગુજરાતના મેદાનમાં ક્યા કયા જીલ્લાનો સમાવેશ થાય છે ?  વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર અને અમદાવાદ
  • મહીનદી  કયા અખાતને મળે છે? - ખંભાતના અખાતને મળે છે.
  • મહીનદી કુલ લંબાઇ  કેટલી છે? - 500 કિ.મી. છે,
  • મહીનદી કુલ લંબાઇ  કેટલી છે? - 500 કિ.મી. છે,
  • મહીનદી ક્યાંથી નીકળે છે? -  મધ્યપ્રદેશના અંઝેરા પાસેથી નીકળી છે.
  • મહીનદી ક્યાંથી નીકળે છે? -  મધ્યપ્રદેશના અંઝેરા પાસેથી નીકળી છે.
    મહીનદી  કયા અખાતને મળે છે? - ખંભાતના અખાતને મળે છે.
  • મહીનદી પર કઇકઇ યોજનાઓ તૈયાર થઇ છે?  - વણાકબોરી અને કડાણા‘યોજના
  • મહીનદી પર કઇકઇ યોજનાઓ તૈયાર થઇ છે?  - વણાકબોરી અને કડાણા‘યોજના
  • મા ખોડિયારના નામ પરથી કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો છે ?  શેત્રુંજી
  • મા ખોડિયારના નામ પરથી કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો છે ?  શેત્રુંજી
  • મીઠાપુર શેના માટે વિશેષ જાણીતું છે ? Ans: ટાટા કેમિકલ્સ ઉદ્યોગ
  • મીઠાપુરમાં શાનું કારખાનું છે?--- તાતા કેમિકલ્સનું
  • મીઠું પકવવામાં ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?--- પહેલું
  • મીરાદાતરની દરગાહ ક્યાં આવેલી છે?--- ઉનાવા
  • મુસ્લિમોનું યાત્રાધામ હાજીપીર કયા જીલ્લામાં આવેલું છે?--- કચ્છ
  • મેશ્વો બંધ યોજનાનું સ્થળ કયું છે ?  શામળાજી
  • મેશ્વો બંધ યોજનાનું સ્થળ કયું છે ?  શામળાજી
  • મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું ? : શ્યામ સરોવર
  • મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું ? : શ્યામ સરોવર
  • મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું ? Ans: શ્યામ સરોવર
  • મોરાયો બનાસકાંઠાના કયા તાલુકાનું નૃત્ય છે? : વાવ
  • મોરાયો બનાસકાંઠાના કયા તાલુકાનું નૃત્ય છે? : વાવ
  • રસ્તાઓની લંબાઈ ૭૨,૧૬૨ કિમી
  • રાજપીપળા ના ડુંગરો ક્યાં ખનીજ ના ઉત્પાદન માટે જાણીતા છે ?- અકીક
  • રાજપીપળાના ડુંગરો કયા ખનીજના ઉત્પાદન માટે જાણીતા છે ? : અકીક
  • રાજયધોરીમાર્ગ ક્રમાંક-૩ પર કયું બંદર આવેલું છે? : કંડલા
  • રાજયધોરીમાર્ગ ક્રમાંક-૩ પર કયું બંદર આવેલું છે? : કંડલા
  • રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? : ઉધઇ
  • રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? : ઉધઇ
  • રેલ્માંર્ગોની લંબાઈ ૫૬૫૬ કિમી
  • લિગ્નાઇટ કયા જિલ્લાઓમાંથી નીકળે છે?--- કચ્છ અને ભરુચમાંથી
  • લૉકગેટ ધરાવતું ગુજરાતનું એકમાત્ર બંદર કયું છે ?  ભાવનગર
  • લૉકગેટ ધરાવતું ગુજરાતનું એકમાત્ર બંદર કયું છે ?  ભાવનગર
  • લોકભારતી, સણોસરા દ્વારા વિકસાવવામાં આવેલી ઘઉંની જાત જણાવો. : લોકવન
  • લોકભારતી, સણોસરા દ્વારા વિકસાવવામાં આવેલી ઘઉંની જાત જણાવો. : લોકવન
  • વડોદરા કઇ નદી પર વસેલું છે?---વિશ્વામિત્રી
  • વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? : આજવા તળાવ
  • વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? : આજવા તળાવ
  • વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? Ans: આજવા તળાવ
  • વડોદરા જિલ્લામાંથી વહેતી મહીસાગર નદી કયા અખાતને મળે છે ? : ખંભાતનો અખાત
  • વડોદરા જિલ્લામાંથી વહેતી મહીસાગર નદી કયા અખાતને મળે છે ? : ખંભાતનો અખાત
  • વડોદરા શહેરમાંથી કઇ નદી વહે છે?  વિશ્વામિત્રી
  • વડોદરા શહેરમાંથી કઇ નદી વહે છે?  વિશ્વામિત્રી
  • વનવિસ્તાર ૧૮,૮૩૦ ચો.કિમી
  • વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે ગુજરાતમાં સૌથી મોટો બોટેનિકલ ગાર્ડન કયાં આવેલો છે? : વઘઈ
  • વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે ગુજરાતમાં સૌથી મોટો બોટેનિકલ ગાર્ડન કયાં આવેલો છે? : વઘઈ
  • વલસાડ જિલ્લામાં કઇ ટેકરીઓ આવેલી છે ? -  પારનેરાની
    કચ્છનો ડુંગરાળ પ્રદેશ કેટલી હારમાળા આવેલી છે. ? – ત્રણ , કચ્છમાં ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિ‍ણ ધાર
  • વલસાડ જિલ્લામાં કઇ ટેકરીઓ આવેલી છે ? -  પારનેરાની
    કચ્છનો ડુંગરાળ પ્રદેશ કેટલી હારમાળા આવેલી છે. ? – ત્રણ , કચ્છમાં ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિ‍ણ ધાર
  • વલસાડ પાસેનો પ્રખ્યાત દરિયાકિનારો કયો છે ? : તીથલ
  • વલસાડ પાસેનો પ્રખ્યાત દરિયાકિનારો કયો છે ? : તીથલ
  • વસ્તીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? : ડાંગ
  • વસ્તીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? : ડાંગ
  • વસ્તીની દ્રષ્ટિએ ભારતનાં રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?--- નવમું
  • વાગડના મેદાનમાં કયા ડુંગરો આવેલા છે. - કંથકોટના
  • વાગડના મેદાનમાં કયા ડુંગરો આવેલા છે. - કંથકોટના
  • વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ ક્યા નામે ઓળખાય છે ? -  ચરોતર
  • વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ ક્યા નામે ઓળખાય છે ? -  ચરોતર
  • વાંકાનેર શહેર કઈ નદીના કિનારે વસેલું છે ? : મચ્છુ
  • વાંકાનેર શહેર કઈ નદીના કિનારે વસેલું છે ? : મચ્છુ
  • વિવિધ રંગ ધરાવતા હોવાને કારણે દિવાળીઘોડા પક્ષીઓને કચ્છમાં શું નામ આપવામાં આવ્યું છે? : ખત્રિયાણી
  • વિવિધ રંગ ધરાવતા હોવાને કારણે દિવાળીઘોડા પક્ષીઓને કચ્છમાં શું નામ આપવામાં આવ્યું છે? : ખત્રિયાણી
  • વિશાળ હમીરસર તળાવ કયાં આવેલું છે?  : ભૂજ
  • વિશાળ હમીરસર તળાવ કયાં આવેલું છે? Ans: ભૂજ
  • વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ગુજરાતમાં કયાં આવેલી છે? : જામનગર
  • વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ગુજરાતમાં કયાં આવેલી છે? : જામનગર
  • વિશ્વપ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં કયાં આવેલું છે ? : વેળાવદર
  • વિશ્વપ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં કયાં આવેલું છે ? : વેળાવદર
  • વિશ્વભરમા સૌથી મોટી ગ્રાસરુટ રીફાઇનરી ગુજરાતમાં ક્યા આવેલી છે? - જામનગર જીલ્લામા
  • વિશ્વભરમા સૌથી મોટી ગ્રાસરુટ રીફાઇનરી ગુજરાતમાં ક્યા આવેલી છે? - જામનગર જીલ્લામા
  • વિશ્વામિત્રી નદીનું ઉદભવસ્થાન કયાં છે ? - પાવાગઢનો ડુંગર
  • વિશ્વામિત્રી નદીનું ઉદભવસ્થાન કયાં છે ? Ans: પાવાગઢનો ડુંગર
  • વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયો છે? : ઉના
  • વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયો છે? : ઉના
  • વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજયોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ? - સાતમું
  • વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજયોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ? Ans: સાતમું
  • વેળાવદર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?--- ભાવનગર
  • વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીને સરંક્ષણ પૂરું પાડે છે? : કાળિયાર
  • વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીને સરંક્ષણ પૂરું પાડે છે? : કાળિયાર
  • વોટ્સન સંગ્રહાલય ક્યાં આવેલું છે?--- રાજકોટ
  • વ્યાવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઊછેર કેન્દ્ર કાર્યરત છે? : સિક્કા
  • વ્યાવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઊછેર કેન્દ્ર કાર્યરત છે? : સિક્કા
  • શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? : નળ સરોવર
  • શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? : નળ સરોવર
  • શેત્રુંજો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? : ભાવનગર
  • શેત્રુંજો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? : ભાવનગર
  • શેત્રુંજો પર્વતની ઊંચાઇ જણાવો? - 697.5 મીટર
  • શેત્રુંજો પર્વતની ઊંચાઇ જણાવો? - 697.5 મીટર
  • સમગ્ર ગુજરાતમાં જોવા મળતાં કોયલકુળનાં કયા પક્ષી પોતાના ઇંડા જાતે સેવે છે? : સિરકીર અને કુકડિયો કુંભાર
  • સમગ્ર ગુજરાતમાં જોવા મળતાં કોયલકુળનાં કયા પક્ષી પોતાના ઇંડા જાતે સેવે છે? : સિરકીર અને કુકડિયો કુંભાર
  • સમગ્ર ગુજરાતમાં જોવા મળતી દેવચકલીને કચ્છ વિસ્તારમાં કયા નામથી ઓળખવામાં આવે છે? : કાળી બુચક
  • સમગ્ર ગુજરાતમાં જોવા મળતી દેવચકલીને કચ્છ વિસ્તારમાં કયા નામથી ઓળખવામાં આવે છે? : કાળી બુચક
  • સમુદ્રકિનારે વસતા માછીમારોમાં કયા પર્વનું વિશેષ મહત્વ છે? : શ્રાવણી પૂનમ
  • સમુદ્રકિનારે વસતા માછીમારોમાં કયા પર્વનું વિશેષ મહત્વ છે? : શ્રાવણી પૂનમ
  • સરદાર આવાસ યોજના કયારથી અમલમાં છે? : ૧૯૭૨થી
  • સરદાર આવાસ યોજના કયારથી અમલમાં છે? : ૧૯૭૨થી
  • સરદાર સરોવર યોજના પૂર્ણ થતા કેટલા મેગાવોટ વિદ્યુત ઊત્પન્ન થવાની સંભાવના છે? : ૧૪૫૦ મેગાવોટ
  • સરદાર સરોવર યોજના પૂર્ણ થતા કેટલા મેગાવોટ વિદ્યુત ઊત્પન્ન થવાની સંભાવના છે? : ૧૪૫૦ મેગાવોટ
  • સરદાર સરોવર યોજના પૂર્ણ થતા કેટલા મેગાવોટ વિદ્યુત ઊત્પન્ન થવાની સંભાવના છે? Ans: ૧૪૫૦ મેગાવોટ
  • સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કોના હસ્તે થયો હતો?: પંડિત જવાહરલાલ નહેરૂ
  • સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કોના હસ્તે થયો હતો?: પંડિત જવાહરલાલ નહેરૂ
  • સરદાર સરોવર વિશ્વનો કયા નંબરનો કોંક્રિટ ગ્રેવિટી ડેમ છે ? : બીજા
  • સરદાર સરોવર વિશ્વનો કયા નંબરનો કોંક્રિટ ગ્રેવિટી ડેમ છે ? : બીજા
  • સરસ્વતી, હિરણ્યા અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ કયા સ્થળે થાય છે ? : સોમનાથ
  • સરસ્વતી, હિરણ્યા અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ કયા સ્થળે થાય છે ? : સોમનાથ
  • સલાયા બંદર કયા જિલ્લા માં આવેલું છે?--- જામનગર
  • સાત નદીઓનાં પાણીનો સંગમ ગુજરાતમાં ક્યાં થાય છે?--- વૌઠામાં
  • સાતપુડા પર્વતનું ઉંચુ શિખર કયું છે?--- ધૂપગઢ
  • સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે ? -  સહ્યાદ્રિ
  • સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: સહ્યાદ્રિ
  • સાપુતારા ગિરિનગર ગુજરાતના કયા જિલ્લામાં છે?--- ડાંગ
  • સાપુતારા શબ્દનો શો અર્થ થાય છે? : સાપોનું નિવાસસ્થાન
  • સાપુતારા શબ્દનો શો અર્થ થાય છે? : સાપોનું નિવાસસ્થાન
  • સાબર ડેરી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? : હિંમતનગર
  • સાબર ડેરી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? : હિંમતનગર
  • સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે?--- હિંમતનગર
  • સાબરમતી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે ? : ઘરોઈ
  • સાબરમતી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે ? : ઘરોઈ
  • સાબરમતી નદી કયાકયા જીલ્લામાંથી વહે છે? બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને ખેડા જિલ્લામાં થઈને વહે છે.
  • સાબરમતી નદી કયાકયા જીલ્લામાંથી વહે છે? બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને ખેડા જિલ્લામાં થઈને વહે છે.
  • સાબરમતી નદી કયાંથી નીકળે છે ? : રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી
  • સાબરમતી નદી લંબાઈ  કેટલી છે? - 321 કિ.મી. છે.
  • સાબરમતી નદી લંબાઈ  કેટલી છે? - 321 કિ.મી. છે.
  • સાબરમતી નદી વૌઠાથી આગળ ક્યા અખાતને મળે છે? - ખંભાતના અખાતને મળે છે.
  • સાબરમતી નદીનું ઉદભવ સ્થાન જણાવો? - ઉદયપુર પાસેના ઢેબર સરોવર નજીકથી નીકળી  છે.
  • સાબરમતી નદીનું ઉદભવ સ્થાન જણાવો? - ઉદયપુર પાસેના ઢેબર સરોવર નજીકથી નીકળી  છે.
    સાબરમતી નદી વૌઠાથી આગળ ક્યા અખાતને મળે છે? - ખંભાતના અખાતને મળે છે.
  • સામાન્ય અબાબીલ ગુજરાતમાં કયાંથી શિયાળો ગાળવા આવે છે? : યુરોપ અને ઉત્તર એશિયાથી
  • સામાન્ય અબાબીલ ગુજરાતમાં કયાંથી શિયાળો ગાળવા આવે છે? : યુરોપ અને ઉત્તર એશિયાથી
  • સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે? : ગુજરાત
  • સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે? : ગુજરાત
  • સુરખાબ પક્ષીઓ કયા જિલ્લામાં જોવા મળે છે?  - કચ્છ
  • સુરત કઇ નદી પર વસેલું છે?--- તાપી
  • સુરત જિલ્લાની કઇ નદી પર હાઈડ્રોઈલેકટ્રીસિટી સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે? : તાપી
  • સુરત જિલ્લાની કઇ નદી પર હાઈડ્રોઈલેકટ્રીસિટી સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે? : તાપી
  • સુરત પાસે કયો દરિયાકિનારો પ્રખ્યાત છે ? Ans: ડુમ્મસ
  • સુરત પાસે કયો દરિયાકિનારો પ્રખ્યાત છે ? ડુમ્મસ
  • સુરત શહેર કઇ નદીના કાંઠે વસેલું છે ? : તાપી
  • સુરત શહેર કઇ નદીના કાંઠે વસેલું છે ? : તાપી
  • સોડાએશના ભારતના કુલ ઉત્‍પાદનમાં ગુજરાતનો હિસ્સો કેટલો છે? -  95 ટકા
  • સોડાએશના ભારતના કુલ ઉત્‍પાદનમાં ગુજરાતનો હિસ્સો કેટલો છે? -  95 ટકા
  • સૌથી ઓછી ગીચતા    -
  • સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર ગુજરાત
  • સૌરાષ્ટ્ર ની નદીઓ ક્યાં પ્રકાર ની જળપ્રણાલી રચે છે? -ત્રિજ્યાકાર
  • સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં કયો પાક મહત્ત્વનો ભાગ ભજવે છે?  મગફળી
  • સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં કયો પાક મહત્ત્વનો ભાગ ભજવે છે?  મગફળી
  • સૌરાષ્‍ટ્રના ઉચ્ચ પ્રદેશમાં કયા કયાં ડુંગરો આવેલા છે ? - ગિરનાર, ચોટીલો, બરડો, શેત્રુંજો
    તળગુજરાતના ડુંગરાળમાં આવેલી દાંતા અને પાલનપુરની ટેકરીઓ કયાં નામે ઓળખાય છે ? - જેસોરની ટેકરીઓ તરીકે
  • સૌરાષ્‍ટ્રના ઉચ્ચ પ્રદેશમાં કયા કયાં ડુંગરો આવેલા છે ? - ગિરનાર, ચોટીલો, બરડો, શેત્રુંજો
    તળગુજરાતના ડુંગરાળમાં આવેલી દાંતા અને પાલનપુરની ટેકરીઓ કયાં નામે ઓળખાય છે ? - ‘જેસોરની ટેકરીઓ તરીકે
  • સૌરાષ્ટ્રના જીલ્લા કેટલા છે?--- 7 (સાત)
  • સૌરાષ્‍ટ્રના પશ્ચિમ કિનારે ક્યા ક્યા બેટ આવેલા છે - દ્વારકા, નોરા બેટ અને ભેડા બેટ .
  • સૌરાષ્‍ટ્રના પશ્ચિમ કિનારે ક્યા ક્યા બેટ આવેલા છે - દ્વારકા, નોરા બેટ અને ભેડા બેટ .
  • સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળપ્રણાલી રચે છે ?  ત્રિજયાકાર
  • સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળપ્રણાલી રચે છે ? Ans: ત્રિજયાકાર
  • સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઇ છે ? ભાદર
  • સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઇ છે ? ભાદર
  • સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ? Ans: ઓખા
  • સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ? ઓખા
  • સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ શેનો બનેલો છે ? Ans: બેસાલ્ટનાં અગ્નિકૃત ખડક
  • સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ શેનો બનેલો છે ? બેસાલ્ટનાં અગ્નિકૃત ખડક
  • સ્થાન : ભારતના પશ્ચિમ ભાગમાં, અરબ સાગરના કિનારે
  • હીરાભાગોળ ક્યાં આવેલી છે?--- ડભોઇ

સ્ત્રોત : હસમુખ.બી.પટેલ, શેઠ.સી.એમ.હાઇસ્કૂલ ગાંધીનગર સેકટર – 23 ઘ-6 ,e-mail – hasmuk1969@gmail.com,ફોન – 9724667212

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/14/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate