સર્વાંગી ગૌશાળા વિકાસ યોજના
લાભાર્થીની પાત્રતા:
- પબ્લીક ચેરીટી એક્ટ હેઠળ નોંધાયેલ ફક્ત શુધ્ધ ગીર અને કાંકરેજ ઓલાદની ગાયો નિભાવી સંવર્ધન કરતી સંસ્થાઓ/ગૌશાળાઓ
વિકાસના કયા કામો માટે સહાય મળી શકશે?
- કેટલ શેડનું બાંધકામ
- ઘાસ ગોડાઉનનું બાંધકામ
- પાણીનો હવાડો
- ચાફ કટરની ખરીદી
સહાયનું ઘોરણ:
- ગાયોની સંખ્યાના આધારે (૧૦,૨૦,૩૦,૪૦,૫૦)
- દર વર્ષે એક વિકાસકામ માટે પાંચ વર્ષ સુધી મળવાપાત્ર
કુલ ખર્ચના ૭૫% અથવા નીચે દર્શાવેલ વિગતો મુજબ:
અ. નં.
|
ગાયોની સંખ્યા
|
મહત્તમ મળવાપાત્ર સહાય (ઘાસ ગોડાઉન સિવાય)
|
મહત્તમ મળવાપત્ર સહાય (ઘાસ ગોડાઉન માટે)
|
૧
|
૧૦ થી ૧૯
|
રૂ. ૬૦,૦૦૦/-
|
રૂ. ૧,૮૦,૦૦૦/-
|
૨
|
૨૦ થી ૨૯
|
રૂ. ૧,૨૦,૦૦૦/-
|
રૂ. ૨,૪૦,૦૦૦/-
|
૩
|
૩૦ થી ૩૯
|
રૂ. ૧,૮૦,૦૦૦/-
|
રૂ. ૩,૦૦,૦૦૦/-
|
૪
|
૪૦ થી ૪૯
|
રૂ. ૨,૪૦,૦૦૦/-
|
રૂ. ૩,૦૦,૦૦૦/-
|
૫
|
૫૦ થી વઘારે
|
રૂ. ૩,૦૦,૦૦૦/-
|
રૂ. ૩,૦૦,૦૦૦/-
|
સ્ત્રોત: ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/10/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.