શુધ્ધ સંવર્ધન માટે સાંઢ પૂરા પાડવાની યોજના
લાભાર્થીની પાત્રતા
- પબ્લીક ચેરીટી એક્ટ હેઠળ નોંધાયેલ ગૌસંવર્ધનની કામગીરી કરતી સંસ્થા
મુખ્ય હેતુ
- રાજ્યની ગાયોની સ્થાનિક ખ્યાતનામ ગીર અને કાંકરેજ ઓલાદોની જાળવણી
- ગાયોની દૂધ ઉત્પાદન ક્ષમતામાં વઘારો કરવો
અમલીકરણ
સાંઢની પસંદગી :
- શુધ્ધ ગીર/કાંકરેજ ઓલાદનો સંવર્ધન યોગ્ય સાંઢ
- કોઇપણ જાતની કુટેવ વગરનો
સહાયનું ધોરણ
- કરેલ ખર્ચના ૧૦૦% (રૂ! ૧.૦૦ લાખની મર્યાદામાં)
- સાંઢની ખરીદી માટે વઘુમાં વઘુ રૂ! ૩૦,૦૦૦/-
- સાંઢના નિભાવ માટે વઘુમાં વઘુ રૂ! ૨૦,૦૦૦/-
- નંદી ઘરના બાંધકામ માટે વધુમાં વઘુ રૂ! ૫૦,૦૦૦/-
સ્ત્રોત:
ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.