অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

એમ્પેનલમેંટ ઓફ ફાર્મ મશીનરી ફાર્મ તબક્કો અમલીકરણ-I

એમ્પેનલમેંટ ઓફ ફાર્મ મશીનરી ફાર્મ તબક્કો અમલીકરણ-I

એમ્પેનલમેંટ ઓફ ફાર્મ મશીનરી ફાર્મ તબક્કો અમલીકરણ-I

ખેડુત રસ જુથો (FIGs/CIGs) ની રચના તથા તેમનું સશકિતકરણ
આ યોજના હેઠળ ગ્રામ્‍ય સ્‍તરે ખેડુત-રસ જુથ (FIG) ની રચના કરવામાં આવે છે. આત્‍મા પ્રોજેકટ ડાયરેકટર મારફત રજીસ્‍ટ્રેશન થયા બાદ આ રજીસ્‍ટર્ડ ફાર્મર્સ ગૃપના સભ્‍યો મારફતે જ યોજનાકીય પ્રવૃતિઓ હાથ ધરવાની હોય છે. એક ગ્રુપમાં ૧૧ - રપ ખેડુતો હોય છે. ગ્રુપ દીઠ રૂા.રપ૦/- નોંધણી ફી હોય છે. દરેક સભ્‍યદીઠ રૂા.૧૦/- ફી લઈને નોંધણી કરાવી શકાય છે. આ માટે ગ્રામ્‍ય કક્ષાએ ફાર્મર ફ્રેન્‍ડ અથવા તાલુકા કક્ષાએ બ્‍લોક ટેકનોલોજી મેનેજર કે સબ્‍જેકટ મેટર સ્‍પેશિયાલીસ્‍ટનો સંપર્ક કરવાથી માહિતી મળી શકે છે.

કૃષિ વિષયક તાલીમ
ખેડૂતોને જુદા જુદા વિષયોની તાલીમ જીલ્‍લાની અંદર, રાજયની અંદર તેમજ રાજય બહાર આપવામાં આવે છે.

નિદર્શન
કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલ નવા સંશોધનો ફાયદાકારક છે કે કેમ તે જાણી શકે તે માટે ખેડુતોના ખેતરમાં જુદા જુદા પાકમાં તેમજ જુદા જુદા વિષયના નિદર્શનો ગોઠવીને ખેડુતોને પ્રત્‍યક્ષ માર્ગદર્શન આપવામાં આવે છે.

કિસાન પ્રેરણા પ્રવાસનું આયોજન
ખેડૂતો નવી ટેકનોલોજી જાણે અને પોતાના ખેતરમાં અપનાવે તે માટે જીલ્‍લાની અંદર, રાજયની અંદર અને રાજય બહારના પ્રેરણા પ્રવાસ આ યોજના હેઠળ યોજવામાં આવે છે.

કૃષિ મેળા / પ્રદર્શનનું આયોજન
ખેડુતો નવી ટેકનોલોજીની અદ્યતન જાણકારી મેળવી શકે તે માટે દરેક જીલ્‍લા અને રાજયકક્ષાએ જુદા જુદા પ્રદર્શન / કૃષિ મેળા યોજીને ખેડુતોને પ્રત્‍યક્ષ બતાવવામાં આવે છે.

ખેડુત-વૈજ્ઞાનિક ગોષ્ઠિ
વૈજ્ઞાનિકશ્રીઓના સંશોધનો ખેડુતો જાણી શકે અને તેમની જે સમસ્‍યાઓ છે તેની ચર્ચા વૈજ્ઞાનિકશ્રીઓ સાથે થઈ શકે તે માટે આ પ્રકારની કિસાન ગોષ્ઠિ પણ ગોઠવવામાં આવે છે.

ખેડુત શાળા (Farm School)
ખેડુતો પોતાની કોઠાસુઝ તથા વૈજ્ઞાનિક અભિગમથી ઉતમ રીતે ખેતી કરતાં હોય છે. તે વિસ્‍તારના સરેરાશ ખેડુતો આવા સિઘ્‍ધહસ્‍ત પ્રગતિશીલ ખેડુતોના ખેતરની વખતો-વખત મુલાકાત લઈને જરૂરી માર્ગદર્શન પણ મેળવતા હોય છે. આ બાબતને વ્‍યવસ્‍થિત પ્રવૃતિ તરીકે લઈ તેમાં નિયમિતતા રહે તેવું આયોજન કરી તાલીમ સ્‍વરૂપે આવી મુલાકાત યોજાય તો શીખવાની પ્રક્રિયા ખૂબ સારી રીતે થાય. આથી ખેડુતથી-ખેડુત સુધીની તજજ્ઞતા વહનની પ્રક્રિયા માટે આ યોજનામાં ખેતર પર ચાલતી ખેતીની પાઠશાળા તરીકે ખેતર-શાળા (ફાર્મસ્‍કુલ) ની જોગવાઈ છે. જેમાં જે તે પાકના સમયગાળામાં પ-૬ વખત પ્રગતિશીલ ખેડુતના ખેતરે આવી તાલીમ નિયમિત યોજવામાં આવે છે. જેમાં શિક્ષકો પણ સિઘ્‍ધહસ્‍ત ખેડુતો અને વિદ્યાર્થીઓ પણ ખેડુતો હોય છે.

બેસ્‍ટ આત્‍મા ફામર્સ એવોર્ડ
ખેડુતોને તેમની સિઘ્‍ધિ બદલ બિરદાવવાની પણ યોજનામાં જોગવાઈ છે. ખેડુતો પોતે પોતાની કોઠાસુઝથી નવી નવી બાબતો અપનાવે અને પોતાની રીતે સારી કામગીરી કરે તેવા ખેડુતોને બેસ્‍ટ આત્‍મા ફામર્સ એવોર્ડ પણ આપવામાં આવે છે. તેમાં તાલુકા કક્ષાએ, જીલ્‍લા કક્ષાએ અને રાજય કક્ષાએ રૂા.૧૦૦૦૦/- થી પ૦૦૦૦/- સુધી એવોર્ડ આપવામાં આવે છે. આ માટે દર વર્ષે ખેડુત મિત્રો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે અરજીઓ એકત્રીત કરી તેની ચાર તબકકે ચકાસણી કરી અને સિઘ્‍ધહસ્‍ત ખેડુતોને એવોર્ડ માટે પસંદ કરવામાં આવે છે.

  • ખેડુતોપયોગી કૃષિ સાહિત્‍યનું પ્રકાશન
  • ખેતી વ્‍યવસ્‍થાપનનાં સર્વાંગી વિકાસ માટે ખાનગી ક્ષેત્રોની ભાગીદારી / સહયોગ ને પ્રોત્‍સાહન આપવું
  • ખેતી વ્‍યવસાય ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી / યોગદાનને પ્રોત્‍સાહન આપવું
  • કૃષિ તથા સંલગ્ન ક્ષેત્રોમાં સધાયેલ વિશિષ્‍ટ સફળતાની સફળ વાર્તાઓ તૈયાર કરી તેનું પ્રકાશન / પ્રસાર કરવો

તાલીમ

આત્મા યોજના અંતર્ગત જોડાયેલા તમામ ખેડુતોને કૃષિ અને સંલગ્ન વિષયો પર વૈજ્ઞાનિક તેમજ આધુનિક ખેતી પધ્ધતિ અંગેનું માર્ગદર્શન અને માહિતી મળી રહે એ માટે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ તાલીમ રાજ્યની બહાર, રાજ્યની અંદર, જીલ્લાની અંદર એમ ત્રણ પ્રકારે યોજવામાં આવે છે.

રાજ્ય બહારની તાલીમ

રાજ્યના દરેક જીલ્લા કક્ષાએથી પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા તાલીમ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય બહારની તાલીમનું આયોજન થાય છે. ખેતી, બાગાયત અને પશુપાલન જેવા વિષયોને આવરી લઇ તાલીમ ગોઠવવામાં આવે છે. તાલીમ માટે રાજ્ય બહારની કૃષિ યુનીવર્સીટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, સંશોધન કેન્દ્રો ઉપરાંત પ્રગતિશીલ તેમજ હાઇ ટેક ખેતી કરતા ખેડૂતોના ખેતરની મુલાકાતે ખેડુતોને લઇ જવામાં આવે છે. જેમાં આત્મા યોજના અંતર્ગત જોડાયેલા તમામ ખેડૂત ભાઇ બહેનો ભાગ લઇ શકે છે. જે પૈકી જુદા-જુદા તાલીમ કાર્યક્રમ મુજબ તાલુકાવાર આ ખેડુતોની પસંદગી કરવામાં આવે છે. તાલીમમાં જનાર દરેક ખેડુતોને રહેવા, જમવા તેમજ આવવા જવાની તમામ સગવડ આત્મા, પ્રોજેક્ટ ડાર્યરેક્ટરની કચેરી દ્વારા કરવામાં આવે છે. ખેડુતોને તાલીમ વર્ગો અને પ્રત્યક્ષ પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવે છે. તાલીમના વિષયોનુસાર વાંચન સામગ્રી, સીડી કે ડીવીડી પણ ખેડુતોને આપવામાં આવે છે. આ તાલીમની સમય મર્યાદા વધુમાં વધુ ૭ દિવસની હોય છે. જેમા પ્રતિ ખેડુત પ્રતિ દિન રૂ. ૧૨૫૦/- સુધીનો ખર્ચ કરવાની જોગવાઇ છે.

રાજ્ય અંદરની તાલીમ

રાજ્યના દરેક જીલ્લા કક્ષાએથી પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા તાલીમ કાર્યક્રમ અંતર્ગત જીલ્લાની બહાર પરંતુ રાજ્યની અંદર તાલીમનું આયોજન કરવામાં આવે છે. ખેતી, બાગાયત અને પશુપાલન જેવા વિષયોને આવરી લઇ તાલીમ ગોઠવવામાં આવે છે. તાલીમ માટે રાજ્ય અંદરની કૃષિ યુનીવર્સીટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, સંશોધન કેન્દ્રો ઉપરાંત પ્રગતિશીલ તેમજ હાઇ ટેક ખેતી કરતા ખેડુતોના ખેતરની મુલાકાતે ખેડુતોને લઇ જવામાં આવે છે. જેમાં આત્મા યોજના અંતર્ગત જોડાયેલા તમામ ખેડૂત ભાઇ બહેનો ભાગ લઇ શકે છે. જે પૈકી જુદા-જુદા તાલીમ કાર્યક્રમ મુજબ તાલુકાવાર આ ખેડુતોની પસંદગી કરવામાં આવે છે. તાલીમમાં જનાર દરેક ખેડુતોની રહેવા, જમવા તેમજ આવવા જવાની તમામ સગવડ આત્મા, પ્રોજેક્ટ ડાર્યરેક્ટરની કચેરી દ્વારા કરવામાં આવે છે. ખેડુતોને તાલીમ વર્ગો અને પ્રત્યક્ષ પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવે છે. તાલીમના વિષયોનુસાર વાંચન સામગ્રી, સીડી કે ડીવીડી પણ ખેડુતોને આપવામાં આવે છે. આ તાલીમની સમય મર્યાદા વધુમાં વધુ ૫ દિવસની હોય છે. જેમા પ્રતિ ખેડુત પ્રતિ દિન રૂ. ૧૦૫૦/- સુધીનો ખર્ચ કરવાની જોગવાઇ છે.

જીલ્લાની અંદર તાલીમ

રાજ્યના દરેક જીલ્લા કક્ષાએથી પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા તાલીમ કાર્યક્રમ અંતર્ગત જીલ્લાની બહાર પરંતુ રાજ્યની અંદર તાલીમનું આયોજન કરવામાં આવે છે. ખેતી, બાગાયત અને પશુપાલન જેવા વિષયોને આવરી લઇ તાલીમ ગોઠવવામાં આવે છે. તાલીમ માટે રાજ્ય અંદરની કૃષિ યુનીવર્સીટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, સંશોધન કેન્દ્રો ઉપરાંત પ્રગતિશીલ તેમજ હાઇ ટેક ખેતી કરતા ખેડુતોના ખેતરની મુલાકાતે ખેડુતોને લઇ જવામાં આવે છે. જેમાં આત્મા યોજના અંતર્ગત જોડાયેલા તમામ ખેડૂત ભાઇ બહેનો ભાગ લઇ શકે છે. જે પૈકી જુદા-જુદા તાલીમ કાર્યક્રમ મુજબ તાલુકાવાર આ ખેડુતોની પસંદગી કરવામાં આવે છે. તાલીમમાં જનાર દરેક ખેડુતોની રહેવા, જમવા તેમજ આવવા જવાની તમામ સગવડ આત્મા, પ્રોજેક્ટ ડાર્યરેક્ટરની કચેરી દ્વારા કરવામાં આવે છે. ખેડુતોને તાલીમ વર્ગો અને પ્રત્યક્ષ પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવે છે. તાલીમના વિષયોનુસાર વાંચન સામગ્રી, સીડી કે ડીવીડી પણ ખેડુતોને આપવામાં આવે છે. આ તાલીમની સમય મર્યાદા વધુમાં વધુ ૨ દિવસની હોય છે. જેમા પ્રતિ ખેડુત પ્રતિ દિન રૂ. ૨૫૦ થી ૪૦૦/- સુધીનો ખર્ચ કરવાની જોગવાઇ છે.

નિદર્શન

આત્મા યોજના સાથે જોડાયેલ ગૃપોને કૃષિ યુનીવર્સીટી દ્વારા કરાયેલ નવિન સંશોધનથી બહાર પાડેલ જુદા-જુદા પાકોની નવીન જાતો, IPM, INM, IMD તેમજ પશુપાલન, મત્સ્યપાલન, મધમાખી ઉછેર, વર્મી કંમ્પોસ્ટ, મરઘા પાલન વગેરે વિષયો પર ખેડુતોના ખેતર અથવા પ્લોટની જગ્યાએ નિદર્શનો ગોઠવવામાં આવે છે. આ નિદર્શન દ્વારા ખેડુતોને નવીન ટેક્નોલોજી અને ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ વિષે માહિતગાર કરવામાં આવે છે. "Learning by Doing” અને "Seeing is Believing” ની વિચારધારા પર આ નિદર્શન ગોઠવવામાં આવે છે. જેથી ખેડુતો ખેતર પર જ પ્રત્યક્ષ કાર્ય કરે છે અને જુવે છે જેથી સરળતાથી તે સ્થળ ઉપરની જાણકારી મેળવી પોતાના ખેતર પર અપનાવી શકે છે.આ નિદર્શન એકમ દ્વારા પ્રગતિશીલ ખેડુત પોતાનું જ્ઞાન અને તજજ્ઞતા બીજા ખેડુતોને આપી ખેતીમાં આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડવા મદદરૂપ સાબિત થાય છે.

નિદર્શનો માટે જિલ્લા કક્ષાએ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા જીલ્લાના દરેક તાલુકા પૈકી સરેરાશ ૧૨૫ નિદર્શન એક એકરના પ્લોટ/ખેતરમાં ગોઠવવામાં આવે છે તથા પ્રતિ નિદર્શન રૂ.૪૦૦૦/- ની મર્યાદામાં ખેત સામગ્રી સહાય માટે આપવાની જોગવાઇ નક્કી કરવામાં આવેલ છે.

નિદર્શનની વધારે માહિતી માટે તાલુકા કક્ષાએ બ્લોક ટેકનોલોજી મેનેજર અને ગ્રામ્ય કક્ષાએ આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરનો સંપર્ક કરો. ( https://atma.gujarat.gov.in/regional-offices-guj.htm)

વર્ષ

નિદર્શન

પુરુષ

સ્‍ત્રી

લાભાર્થીઓની સંખ્‍યા

ર૦૦૭-૦૮

પ૩૦૧

૪૧૦૩

૧૧૯૮

પ૩૦૧

ર૦૦૮-૦૯

૯પરર

૬૬૭૩

ર૮૪૯

૯પરર

ર૦૦૯-૧૦

૧૩૮પ૬

૮૭પ૦

પ૧૦૬

૧૩૮પ૬

ર૦૧૦-૧૧

ર૧૪પપ

૧૪પ૩પ

૬૯ર૦

ર૧૪પપ

ર૦૧૧-૧ર

૩ર૦૮૪

ર૪૦૩૯

૮૦૪પ

૩ર૦૮૪

ર૦૧ર-૧૩

પ૧૦ર૪

૩૩૭૭૬

૧૭ર૪૮

પ૧૦ર૪

ર૦૧૩-૧૪

૩૯ર૬૪

ર૮પ૧૯

૧૦૭૪પ

૩૯ર૬૪

ર૦૧૪-૧પ

૪૬૪૧૯

૩૩૯૭૯

૧ર૪૪૦

૪૬૪૧૯

કુલ

ર૧૮૯રપ

૧પ૪૩૭૪

૬૪પપ૧

ર૧૮૯રપ

 

પ્રેરણા પ્રવાસ

યોજનામાં જોડાયેલા ખેડુત ભાઇ બહેનોને ખેતીલક્ષી બહોળું જ્ઞાન મળી રહે તેમજ આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અંગે માહિતી મળી રહે તે માટે પ્રેરણા પ્રવાસ યોજવામાં આવે છે. આ પ્રવાસ મુખ્ય ત્રણ પ્રકારે રાજ્યની બહાર, રાજ્યની અંદર અને જીલ્લાની અંદર ગોઠવવામાં છે. ખેતી, બાગાયત અને પશુપાલન જેવા વિષયો પર પ્રવાસનું આયોજન કરાય છે. જે પ્રકારે વિષય નક્કી થાય છે તે મુજબના એફઆઇજી ગૃપમાંથી દરેક તાલુકાવાર ખેડુતોને પસંદ કરવામાં આવે છે. પસંદગી પામેલા ખેડુતો માટે પ્રવાસ દરમ્યાન રહેવા, જમવા અને આવવા જવાની તમામ વ્યવસ્થા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીની જીલ્લા કચેરીએથી કરવામાં આવે છે.

રાજ્ય બહાર પ્રેરણા પ્રવાસ

ગુજરાતના ખેડુતોને રાજ્ય બહારના ખેડુતો દ્વારા અપનાવવામાં આવતી ખેતી પધ્ધતિ અંગે માહીતી મળે અને નવિન અભિગમ જાણવા મળે તે હેતુથી તેમને રાજ્ય બહારનો પ્રવાસ કરાવવામાં આવે છે. તેમજ વિવિધ કૃષિ યુનિવર્સીટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, સંશોધન સંસ્થાન દ્વારા કરવામાં આવેલ નવીન શોધ સંશોધનો અંગે માહિતી અને પ્રત્યક્ષ નિદર્શન ગોઠવવામાં આવે છે. આ પ્રવાસ મારફતે ખેડૂતો વૈજ્ઞાનિક અભિગમ અંગે પ્રેરણા મેળવે છે તેમજ નવી ટેક્નોલોજી થી જાણકાર થાય છે. રાજ્ય બહારના પ્રેરણા પ્રવાસની સમય મર્યાદા વધુમાં વધુ ૭ દિવસની હોય છે. જેમા પ્રતિ ખેડુત પ્રતિ દિન રૂ.૮૦૦/- સુધીનો ખર્ચ કરવાની જોગવાઇ છે.

રાજ્ય અંદર પ્રેરણા પ્રવાસ

રાજ્યની અંદર અલગ અલગ ઝોન આવેલા છે તે મુજબ દરેક ઝોનમાં જુદાજુદા ખેતી પાકો તેમજ ખેડુતો દ્વારા અપનાવવાતી ટેકનોલોજી ભિન્ન જોવા મળે છે. રાજ્ય અંદરના પ્રેરણા પ્રવાસનું મુખ્ય ધ્યેય એ જ છે કે રાજ્યના તમામ ખેડુતો એક્બીજાની સાથે પોતાની ખેતી પધ્ધતિ જુએ અને જ્ઞાનનું આદાન પ્રદાન કરી રાજ્યના ખેતી ઉત્પાદનમાં બહોળો ફાળો આપે. આ ઉપરાંત ખેત સંશોધન કેન્દ્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને વિવિધ કૃષિ સંસ્થાનની મુલાકાતે ખેડુતોને લઇ જવામાં આવે છે. ખેડુતો આધુનિક ખેતી પધ્ધતિ અને નવીન ટેક્નોલોજીથી માહિતગાર થઇ પોતાની ખેતીમાં અપનાવી એક પ્રગતીશીલ ખેડુત તરીકે આગળ આવી શકે છે. રાજ્ય અંદરના પ્રેરણા પ્રવાસની સમય મર્યાદા વધુમાં વધુ ૫ દિવસની હોય છે. જેમા પ્રતિ ખેડુત પ્રતિ દિન રૂ.૪૦૦/- સુધીનો ખર્ચ કરવાની જોગવાઇ છે.

જીલ્લાની અંદર પ્રેરણા પ્રવાસ

જીલ્લાના ખેડુત ભાઇ બહેનોને પ્રગતીશીલ ખેડુતો પાસેથી પ્રેરણા મળી રહે તેમજ નવિન ટેક્નોલોજી વિષે માહિતગાર થાય તે હેતુથી જીલ્લાની અંદર પ્રવાસ ગોઠવવામાં આવે છે. આ પ્રવાસમાં વૈજ્ઞાનિક તેમજ હાઇ ટેક ખેતી પધ્ધતિ અંગે ખેડુતો જાણકાર થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. ઉપરાંત ખેતી, બાગાયત અને પશુપાલન જેવા વિવિધ વિષયોને આવરી લઇ શોધ સંસ્થાનોની મુલાકાત ગોઠવવામાં આવે છે. જીલ્લાના તમામ ખેડુતો એકબીજા સાથે મળીને ખેતીલક્ષી જ્ઞાનનું આદાન પ્રદાન પણ આ પ્રવાસ દરમ્યાન કરે છે. જીલ્લાની અંદરના પ્રેરણા પ્રવાસની સમય મર્યાદા વધુમાં વધુ ૩ દિવસની હોય છે. જેમાં પ્રતિ ખેડુત પ્રતિ દિન રૂ.૩૦૦/- સુધીનો ખર્ચ કરી શકાય છે.

પ્રેરણા પ્રવાસમાં ભાગ લેવા માટે તાલુકા કક્ષાએ બ્લોક ટેકનોલોજી મેનેજર અને ગ્રામ્ય કક્ષાએ આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરનો સંપર્ક કરો.

કિસાન પ્રેરણા પ્રવાસ

વર્ષ

પ્રેરણા પ્રવાસ

પુરુષ

સ્‍ત્રી

લાભાર્થીઓની સંખ્‍યા

ર૦૦૭-૦૮

૪પ

૧પ૬૭

૧૦૪૦

ર૬૦૭

ર૦૦૮-૦૯

પ૯

રપર૮

૬૦૦

૩૧ર૮

ર૦૦૯-૧૦

૯ર

૪૧૩પ

ર૭પ૯

૬૮૯૪

ર૦૧૦-૧૧

ર૩૦

૯૮૯૭

૪૬૩પ

૧૪પ૩ર

ર૦૧૧-૧ર

૬૧૦

૩૪૧૯૯

૧૪પ૬પ

૪૮૭૬૪

ર૦૧ર-૧૩

૧૦૭૯

૪૮૯૦ર

ર૦ર૧૦

૬૯૧૧ર

ર૦૧૩-૧૪

૯પ૭

૪૯૦પર

ર૧૧૧૧

૭૦૧૬૩

ર૦૧૪-૧પ

૧૧૩૦

૬રર૧૬

૩પ૦૮૭

૯૭૩૦૩

કુલ

૪ર૦ર

ર૧ર૪૯૬

૧૦૦૦૦૭

૩૧રપ૦૩

કિસાન અને ખેડુત-વૈજ્ઞાનિક ગોષ્ઠિ

વૈજ્ઞાનિકશ્રીઓના સંશોધનો ખેડુતો જાણી શકે અને તેમની જે સમસ્‍યાઓ છે તેની ચર્ચા વૈજ્ઞાનિકશ્રીઓ સાથે થઈ શકે તે માટે આ પ્રકારની કિસાન ગોષ્ઠિ પણ ગોઠવવામાં આવે છે.

કિસાન ગોષ્ઠિ

આત્મા યોજના સાથે જોડાયેલા ખેડુતો દ્વારા કોઇ એક પ્રગતિશીલ ખેડૂતના ખેતર પર ભેગા થઇ ખેડુત-ખેડૂતો વચ્ચે કિસાન ગોષ્ઠી યોજવામાં આવે છે. ગોષ્ઠીમાં કૃષિ ઉપરાંત બાગાયત, પશુપાલન, મરઘાપાલન, મધમાખી પાલન, જેવા વિવિધ વિષયોને આવરી લેવામાં આવે છે. પ્રગતિશીલ ખેડુત દ્વારા ખાસ આધુનિક ખેત પધ્ધતિ અને વૈજ્ઞાનિક ખેતીલક્ષી માર્ગદર્શન ખેડૂતોને પુરુ પાડવામાં આવે છે. ખેડુતોને મુંઝવતા પ્રશ્નો ખેડુતો ચર્ચા દ્વારા નિરાકરણ લાવવામાં આવે છે. આ પ્રકારની ગોષ્ઠી તાલુકા કક્ષાએ મહત્તમ વર્ષમાં બે વાર ગોઠવવામાં આવે છે જે માટે પ્રતિ વર્ષ મહત્તમ રૂ.૩૦,૦૦૦/- સુધીના ખર્ચની જોગવાઇ છે.

વધારે માહિતી માટે તાલુકા કક્ષાએ બ્લોક ટેકનોલોજી મેનેજર અને ગ્રામ્ય કક્ષાએ આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરનો સંપર્ક કરો.

વર્ષ

ગોષ્ઠિની સંખ્‍યા

પુરુષ

સ્‍ત્રી

લાભાર્થીઓની સંખ્‍યા

ર૦૦૭-૦૮

૪૧

૩૮૬૪

૮૬૦

૪૭ર૪

ર૦૦૮-૦૯

૬૪

૩પ૯૦

ર૪૦૪

પ૯૯૪

ર૦૦૯-૧૦

૮૦

૯પ૩૯

૩૮૪૮

૧૩૩૮૭

ર૦૧૦-૧૧

ર૦પ

ર૧૮૭૧

૩૪પ૦

રપ૩ર૧

ર૦૧૧-૧ર

પરપ

૪૮૯પ૬

૧૦ર૦૮

પ૯૧૬૪

ર૦૧ર-૧૩

૭૩૧

૬૮૧૧ર

૧૪૭૪પ

૮ર૮પ૭

ર૦૧૩-૧૪

૭પ૪

૬૭૪૩૯

૧૪૩૬૭

૮૧૮૦૬

ર૦૧૪-૧પ

૯૦પ

૮૭૭૭૯

૧૭૬૧૪

૧૦પ૩૯૩

કુલ

૩૩૦પ

૩૧૧૧પ૦

૬૭૪૯૬

૩૭૮૬૪૬

ખેડુત-વૈજ્ઞાનિક ગોષ્ઠિ

આત્માના ફાર્મર ઇન્ટરેસ્ટ ગૃપના ખેડુત સભ્યોની કૃષિ યુનીવર્સીટી તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો સાથે ગોષ્ઠી યોજવામાં આવે છે. જેમાં ખેડુતોના વિવિધ પાકો અંગેના પ્રશ્નોનું વૈજ્ઞાનિક દ્વારા નિરાકરણ કરવામાં આવે છે. આ ઉપરાંત નવી શોધાયેલ ટેકનોલોજી તેમજ વૈજ્ઞાનિક અભિગમ અંગે ખેડુતોને જાણકારી આપવામાં આવે છે. આ ગોષ્ઠી જીલ્લા કક્ષાએ વર્ષમાં મહત્તમ બે વાર યોજવામાં આવે છે. આ માટે જીલ્લા કક્ષાએ રૂ.૪૦,૦૦૦/- સુધીની જોગવાઇ છે.

વર્ષ

ગોષ્ઠિની સંખ્‍યા

પુરુષ

સ્‍ત્રી

લાભાર્થીઓની સંખ્‍યા

ર૦૦૭-૦૮

૧ર

૩૧૭૪

૭૦૩

૩૮૭૭

ર૦૦૮-૦૯

૧૭

ર૧૯૦

પપ૦

ર૭૪૦

ર૦૦૯-૧૦

૧ર

રરરપ

ર૩૪૭

૪પ૭ર

ર૦૧૦-૧૧

૬૦

પ૪૮૬

૧પ૩૭

૭૦ર૩

ર૦૧૧-૧ર

૬૦

પ૯૪ર

૧૮૯૯

૭૮૪૧

ર૦૧ર-૧૩

૭૮

૬૩૯૩

ર૮૭૮

૯ર૭૧

ર૦૧૩-૧૪

૧૦૧

૭૬૮પ

ર૦૯૪

૯૭૭૯

ર૦૧૪-૧પ

૮૦

૭૧૦ર

ર૦૦૬

૯૧૦૮

કુલ

૪ર૦

૪૦૧૯૭

૧૪૦૧૪

પ૪ર૧૧

કૃષિ મેળો / પ્રદર્શન

ખેડુતોને જીલ્લા કક્ષાએ જ આધુનિક ખેતી પધ્ધતિ, નવીન ટેક્નોલોજી, નવીન પાકોની વેરાઇટી તેમજ ખેત સાધન સામગ્રી અંગે માર્ગદર્શન મળી રહે તે માટે કૃષિ મેળા /પ્રદર્શન યોજવામાં આવે છે. આત્મા યોજના દ્વારા દર વર્ષે આવા કૃષિ મેળા અને પ્રદર્શનનું આયોજન એક થી બે દિવસ માટે જીલ્લા કક્ષાએ કરવામાં આવે છે. જેમાં પ્રગતિશીલ ખેડુતો, વૈજ્ઞાનિકો, કૃષિના તાંત્રીક અધિકારી, કૃષિ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકો અને અધિકારીઓ, ખેતી ખાતાના અધિકારીઓ તેમજ આત્માના અધિકારીઓ કૃષિને લગતા વિવિધ વિષયો પર ઉપસ્થિત ખેડુતોને માર્ગદર્શન પુરૂ પાડે છે. આ કૃષિ મેળામાં કૃષિ સંલગ્ન સરકારી, અર્ધ સરકારી, બિન સરકારી તથા પ્રાઇવેટ કંપનીઓ અને વિતરકો દ્વારા અદ્યતન ટેક્નોલોજીના સ્ટોલ ગોઠવવામાં આવે છે. જેથી ખેડુતોને જીલ્લા કક્ષાએ જ તમામ ખેતી, બાગાયત, પશુપાલન, મત્સ્યપાલન, મરઘા પાલન, મધ પાલન જેવી વિવિધ યોજનાઓ અંગે એક જ સ્થળેથી માહિતી અને માર્ગદર્શન મળી રહે છે. આ ઉપરાંત ખેડુતો માટે સેમીનાર પણ યોજાય છે જેમા નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. ખેડૂતોને સરળતાથી જાણકારી મળી રહે તે માટે લીફલેટ, સીડી, ડીવીડી, બુકલેટ જેવી માહિતી સભર સાહીત્ય પુરું પાડવામાં આવે છે. આ પ્રકારના કૃષિ મેળા/પ્રદર્શન યોજવા માટે રૂ.૪,૦૦,૦૦૦/- ની જોગવાઇ છે. આ પ્રકારના મેળામાં ભાગ લેવા તાલુકા કક્ષાએ આત્મામાં જોડાયેલા ખેડુતો જીલ્લા અંદરના પ્રેરણા પ્રવાસ અંતર્ગત ભાગ લેવા જીલ્લા કક્ષાએ આવી શકે છે.

વધારે માહિતી માટે તાલુકા કક્ષાએ બ્લોક ટેકનોલોજી મેનેજર અને ગ્રામ્ય કક્ષાએ આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરનો સંપર્ક કરો.

કિસાન મેળા અને પ્રદર્શન

વર્ષ

કિસાન મેળા અને પ્રદર્શન

પુરુષ

સ્‍ત્રી

લાભાર્થીઓની સંખ્‍યા

ર૦૦૭-૦૮

૧૩૧૧૩

૧૯૯૪૦

૩૩૦પ૩

ર૦૦૮-૦૯

૧૩

૧૭૪૪ર

પ૬રપ

ર૩૦૬૭

ર૦૦૯-૧૦

૧૪

૧૦૯પ૭

૩૯૧૭

૧૪૮૭૪

ર૦૧૦-૧૧

૪પ

૩૮૧૪૦૮

૬ર૦૧૮

૪૪૩૪ર૬

ર૦૧૧-૧ર

પ૩

૯૮૪૦૪

૪૭૪૬પ

૧૪પ૮૬૯

ર૦૧ર-૧૩

૪૯

પ૭૪૦૯

ર૬૮૪૬

૮૪રપપ

ર૦૧૩-૧૪

૩૯

પ૭૪૯૩

૩ર૬ર૩

૯૦૧૧૬

ર૦૧૪-૧પ

૯૭

પર૦પર

ર૩૦૧૭

૭પ૦૬૯

કુલ

૩૧૬

૬૮૮ર૭૮

રર૧૪પ૧

૯૦૯૭ર૯

ખેતર શાળા

ઘણા ખેડૂતો પોતાની કોઠાસુઝ તથા વૈજ્ઞાનિક અભિગમથી ઉત્તમ રીતે ખેતી કરતા હોય છે. જેથી તે વિસ્તારના ખેડૂતો આવા સિધ્ધહસ્ત પ્રગતિશીલ ખેડૂતોના ખેતરની વખતો-વખત મુલાકાત લઇને જરૂરી માર્ગદર્શન મેળવે તો ખેડૂતથી ખેડૂત સુધીની તજજ્ઞનતા વહનની પ્રક્રિયા સરળતાથી થઇ શકે છે. આ ઉદ્દેશને ધ્યાને રાખી આત્મા યોજનામાં ખેતર પર ચાલતી ખેતીની પાઠશાળા તરીકે ખેતર શાળા(ફાર્મ સ્કુલ)ની જોગવાઇ કરવામાં આવી છે. આ ખેતર શાળા એ ખેડુતો દ્વારા અને ખેડુતો માટે જે તે જીલ્લાના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી મારફતે આત્મા સાથે જોડાયેલા પ્રગતિશીલ ખેડુતોના ખેતર પર ખેતર શાળા યોજવામાં આવે છે. જેમાં શિક્ષક સિધ્ધહસ્ત ખેડૂત અને વિદ્યાર્થી પણ ખેડૂત હોય છે. આ ખેતર શાળામાં ૨૦ થી ૨૫ ખેડુતોનું ગૃપ ભાગ લઇ શકે છે. ફાર્મ સ્કુલમાં ખેડૂતોને વાવણીથી લઇને કાપણી સુધીની સંપૂર્ણ પ્રક્રિયાની માહિતી ખેતર પર જ પ્રત્યક્ષ આપવામાં આવે છે.

ખેતર શાળામાં જે ૬ (છ) સત્ર હોય છે તે નીચે મુજબ છે.

  • જમીનની ચકાસણી તથા જમીનની તૈયારી
  • વિવિધ પાકોના વાવેતર માટે ખેત સામગ્રીની પસંદગી
  • પોષક તત્વ(પોષણ ) વ્યવસ્થાપન
  • પિયત વ્યવસ્થાપન
  • સંકલિત જૈવિક/પાક સંરક્ષણ/ કીટક વ્યવસ્થાપન
  • પાકની કાપણી/લણણી તથા તે પછીની પ્રક્રિયા

જરૂર જણાય ત્યારે ફાર્મ સ્કુલમાં વિજ્ઞાનિકોને પણ સામેલ કરી વૈજ્ઞાનિક અભિગમ અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવે છે. વૈજ્ઞાનિકો દ્વારા ખેડુતોના પ્રશ્નોનું નિરાકરણ પણ સ્થળ પર જ કરવામાં આવે છે. કૃષિ ઉપરાંત બાગાયત અને પશુપાલન વિષયો પર પણ ખેતર શાળા ગોઠવવામાં આવે છે. એક હેક્ટરના નિદર્શન દીઠ રૂ. ૭૫૦૦/- ની જોગવાઇ કરવામાં આવી છે.

ફાર્મ સ્કુલની વધારે માહિતી માટે તાલુકા કક્ષાએ બ્લોક ટેકનોલોજી મેનેજર અને ગ્રામ્ય કક્ષાએ આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરનો સંપર્ક કરો.

 

વર્ષ

ફાર્મ સ્‍કુલની સંખ્‍યા

પુરુષ

સ્‍ત્રી

લાભાર્થીઓની સંખ્‍યા

ર૦૦૭-૦૮

૩૪

૭૮૦

૮પ

૮૬પ

ર૦૦૮-૦૯

૭૩

૧૪૯૩

૬પપ

ર૧૪૮

ર૦૦૯-૧૦

૧૭

૩૮૩

૧૦૮

૪૯૧

ર૦૧૦-૧૧

૩૪૭

૮૬૦૯

૪પ૦

૯૦પ૯

ર૦૧૧-૧ર

૧૩પ૧

૪૯૭૧૭

૭૮૧પ

પ૭પ૩ર

ર૦૧ર-૧૩

૧પ૬૬

૩પ૦૭૯

૮૭૬૯

૪૩૮૪૮

ર૦૧૩-૧૪

૧ર૦૬

ર૩૧૬પ

૪પ૬૦

ર૭૭રપ

ર૦૧૪-૧પ

૯૮૮

ર૩૮૯૦

૩૭પ૪

ર૭૬૪૪

કુલ

પપ૮ર

૧૪૩૧૧૬

ર૬૧૯૬

૧૬૯૩૧ર

 

રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા ઘ્વારા વર્ષ ૧૯પ૦ માં રચવામાં આવેલ ઓલ ઈન્ડીયા રૂરલ ક્રેડીટ સરવે કમીટિએ તેમનાં વર્ષ ૧૯પ૪ નાં રીપોર્ટમાં ભલામણ કરેલ કે સંગ્રહ અંગે કોઈ માળખું ગોઠવવામાં આવે અથવા સરકારશ્રીનાં નેજા હેઠળનાં જાહેર સાહસ ઘ્વારા સંગ્રહની વ્યવસ્થા ઉભી કરવામાં આવે, ઉપરાંત સંગ્રહની રિસીપ્ટ ઉપર ઔઘોગકિ ધિરાણ સહેલાઈથી પ્રાપ્ત થાય તે માટેનાં તમામ પગલાં લેવાની ગોઠવણ કરવા ભલામણ કરેલ. કમીટિની ભલામણનાં અનુસંધાને પાર્લામેન્ટ ઘ્વારા એગ્રીકલ્ચરલ પ્રોડયુસ ( ડેવલપમેન્ટ એન્ડ વેરહાઉસીંગ ) એકટ, ૧૯પ૬ મંજુર કરવામાં આવ્યો, જે પાછળથી બદલાઈને ધી વેરહાઉસીંગ કોર્પોરેશન એકટ, ૧૯૬ર થયેલ છે.

બોમ્બે રાજયનાં ભાગલા બે રાજય જેવા કે મહારાષ્ટ્ર રાજય તથા ગુજરાત રાજય થતાં ગુજરાત રાજય વેરહાઉસીંગ કોર્પોરેશન તા. પ-૧ર-૧૯૬૦ નાં રોજથી અસ્તિંત્વમા આવેલ છે.

વેરહાઉસીંગ કોરપોરેશનની રચના સમયે નાના ખેડૂતોને તેમના માલની સંગ્રહની જરૂરિયાત પુરી પાડવી તથા તેનું વૈજ્ઞાનકિ ઢબે સુરક્ષિત સંગ્રહની સગવડ પુરી પાડીને રાષ્ટ્રની સંપતિંનુ નુકશાન ધટાડીને ખેડૂતોને નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એવી વેરહાઉસ રસીદ ઘ્વારા ધિરાણ પ્રાપ્ત કરવાનું અને આ ઘ્વારા તેમની તથા રાષ્ટ્રની આવક વધારવામાં મદદરૂપ થવાનો ઘ્યેય રાખવામાં આવેલ.

આપણે સહુ જાણીએ છીએ કે 'પહેલું સુખ તે જાતે નર્યા' તેવી જ રીતે પશુપાલનના વ્યવસાયમાં પશુઆરોગ્યનું મહત્વ છે, કારણ કે નિરોગી પશુ જ વધુ દૂધ આપી શકે, સારૂં કાર્ય કરી શકે તેમજ સારી ઓલાદ (તંદુરસ્ત બચ્ચા) આપી શકે. ખરૂં કહીએ તો પશુપાલનના વ્યવસાયના અર્થતંત્રનો સીધો આધાર પશુના આરોગ્ય ઉપર જ રહેલો છે.

તંદુરસ્ત પશુના મોઢા પર અમૂક પ્રકારનું તેજ હોય છે, તે ચપળ અને હોંશિયાર દેખાય છે

પશુપાલકના ડચકારાથી દિશા તરફ જોશે અને કાન ઊચા કરશે. નાકનાં ફોરણાં ઉપરનાં કાળા ભાગ ઉપર ઝાકળનાં ટીંપા જેવા પાણીનાં ટીંપા બાઝેલા હોય છે. ખોરાક તથા પાણી બરાબર લે છે. મળ-મૂત્રનો રંગ, ગંધ અને બાંધો સામાન્ય હોય છે. શ્વાસની કિ્રયા નિયમિત હોય છે. ઉત્પાદન અને કાર્યશકિત બરાબર હોય છે. પશુઓમાં રોગ અવસ્થાની જાણ જે તે રોગના લક્ષાણોથી થાય છે. રોગિષ્ટ પશુમાં ઉપર જણાવેલ બાબતો વિપરીત જોવા મળે છે.

પશુઓમાં સામાન્ય રીતે આઉનો સોજો, ખરવામોંવાસો, આફરો, સામાન્ય અપચો, ગળસૂંઢો, પરોપજીવીથી થતા રોગ, મેલી ન પડવી, ચેપી ગર્ભપાત, વેતરમાં ન આવવું, ચકરીનું દર્દ, વાંઝિયાપણું, માટી ખસી જવી વગેરે છે.

(4) આઉનો સોજો અથવા બાવલાના સોજાનો રોગ કેવી રીતે અટકાવી શકાય ?

દૂધાળા પશુમાં થતા રોગોમાં સૌથી મહત્વનો રોગ છે જેના કારણે પશુપાલકને આર્થિક નુકશાન બહુ થાય છે. આ રોગને અટકાવવા માટે પશુને દોહતા પહેલાં અને દોહયા બાદ આંચળ તથા બાવલું ચોખ્ખા પાણીની ધોવાનું રાખો અને ત્યારબાદ પોટેશિયમ પરમેંગેનેટના મંદ દ્રાવણથી સાફ કરવાનું રાખવું જોઈએ. દોહનારના હાથ પણ આ દ્રાવણથી ધોવા પશુને તથા રહેઠાણને સ્વચ્છ રાખવું જોઈએ. ખરાબ દૂધ ભોંયતળિયે ન ફેંકતા તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. આવા પશુને છેલ્લા દોહવાનું રાખવું. બાવલામાં કોઈપણ પ્રકારની ઈજા થાય તો તુરત તેનો ઉપચાર કરાવવો જોઈએ.

પોટેશ્યમ પરમેંગેનેટ એક સસ્તુ અને સારૂં એંટીસેપ્ટિક, ડીસઈન્ફેકટન્ટ (ચેપ ન લાગે તેવી જંતુનાશક દવા) અને ડીઓડરન્ટ (ગંધ ન આવે/ગંધને દૂર કરે) દવા છે. જાંબુડીયા કણના સ્વરૂપમાં બજારમાં મળે છે. એક ડોલ પાણીમાં પાંચ કણ નાંખી બરાબર હલાવતાં આછા ગુલાબી રંગનું દ્રાવણ તૈયાર થશે જેને મંદ દ્રાવણ કહેવાય.

ખરવામોંવાસાનો રોગ વિષાણુંથી થાય છે. આ રોગ ખૂબ જ ચેપી છે અને જોતજોતામાં ઝડપથી આખા ગામના પશુઓમાં ફેલાય છે. રોગિષ્ટ પશુના મોઢામાંથી પડતી લાળમાં આ રોગના વિષાણુંઓ પુષ્કળ હોય છે. વૈજ્ઞાનિક રીતે એવું પુરવાર થયેલું છે કે ચેપી પશુના મોઢામાંથી લાળનું એક માત્ર ટીંપુ જો હવાડામાં કે કૂંડીમાં પડે તો તે બધું પાણી દૂષ્િાત થઈ જાય છે. આ દૂષિત પાણી જો તંદુરસ્ત પશુ પીવે તો તેને રોગ થાય છે. લાળથી દૂષિત ખોરાક ધ્વારા તથા સીધા સંપર્કથી તથા હવા ધ્વારા પણ રોગ ફેલાય છે.

કુણો લીલો રચકો વધુ પડતો ન ખાય તે ધ્યાન રાખવું. કઠોળ વર્ગનો કે ધાન્ય વર્ગનો લીલો ચારો વધ ન ખવડાવવો. ઘાસચારામાં લોખંડની કે પ્લાસ્ટિકની વસ્તુઓ કે ટૂકડા ન આવે તેનો ખ્યાલ રાખવો. ખીલી, તાર, સોય, ટૂકડા વગેરે પણ હાનિકારક છે. ચોમાસામાં ભેજવાળો લીલો ચારો વધુ ન આપવો.

કપાસના પાકને સારા નિતારવાળી, મધ્યમ કાળી, ગોરાડું તથા સાધારણ રેતાળ જમીન વધુ અનુકુળ આવે છે. ગુજરાતની જ વાત કરીએ તો આપણે ત્યાં કપાસનું વાવેતર કરવામાં આવે છે તે બધા જ વિસ્તારમાં આવી જમીન ન હોવા છતા કપાસનો પાક લેવામાં આવે છે, જેથી ધાર્યું ઉત્પાદન મળતુ નથી.

જમીનને હળથી ઊડી ખેડી ઉનાળામાં તપવા દેવી જોઈએ, જેથી અગાઉના પાકના ઝડીયા, ઘાસ વગેરે સુર્યના તાપથી સુકાઈ જશે અને પાકના અવશેષો સાથે રહેલ રોગ અને જીવાત સૂર્યના તાપમા ખુલ્લા થવાથી નાશ પામશે. આમ, ઉનાળામા ઊડી ખેડ કરવાથી જમીનમાં વરસાદના પાણી તેમજ ભેજનો સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થશે. જેથી જ્યારે કપાસનું વાવેતર કરવામાં આવશે ત્યારે બીજનો ઉગાવો સારો થશે અને ખેતરમાં ઘામાનું પ્રમાણ ઓછુ રહેવાથી એકમ વિસ્તારમાં છોડની સંખ્યા પુરતી જળવાઈ રહેવાથી કપાસનું ઉત્પાદન સારૂ મેળવી શકાશે.

જે વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધુ હોય અને જમીનમાં પાણી ભરાઈ રહેવાનો પ્રશ્ન હોય તેવી જમીનમાં ઢાળીયા પાળી બનાવી પાળી ઉપર કપાસના બીજની વાવણી કરવાથી બીજનો ઉગાવો સારો થશે અને બીજ કોહવાઈ જતા અટકે છે. ઉનાળામાં બે થી ત્રણ વર્ષે ટ્રેકટરથી જમીનને ઊડી ખેડવાથી કાયમી, હઠીલા નિંદણનો નાશ થશે અને ઉપદ્રવ ઓછો થવાથી પાકનો વિકાસ સારો થશે.

કપાસનું ઉત્પાદન ઘણા પરિબળો ઉપર આધાર રાખે છે. પાક ઉત્પાદન પર અસર કરતા પરિબળોમાં બિયારણની યોગ્ય પસંદગી ઉપર ઉત્પાદનનો મુખ્ય આધાર રહેલો છે. ગુજરાતમાં વવાતા કપાસના ૮૦% કરતાં વધુ વિસ્તારમાં બીટી કપાસનું વાવેતર કરવામાં આવે છે. જ્યારે અન્ય વિસ્તારમાં કે જ્યાં ચોમાસા દરમ્યાન જમીનમાં પાણી ભરાઈ રહે છે અથવા જમીનના પ્રશ્નો છે, તેવા વિસ્તારમાં જ હવે દેશી કપાસનું વાવેતર થાય છે.

સારૂ, શુધ્ધ અને પ્રમાણિત બીજની વાવેતર માટે પસંદગી કરવી જોઈએ. બીટી કપાસની લગભગ ૫૦૦ કરતા વધુ જાતોને ભારત સરકારા દ્વારા ગુજરાત રાજ્યમાં વાવેતર માટે માન્યતા મળેલ છે, તેમાંથી યોગ્ય જાતને પસંદ કરી બિયારણની વ્યવસ્થા અગાઉથી કરી લેવી જોઈએ.ખાસ કરીને ડબલ જીન (બીજી-૨) વાળી જાતો પસંદ કરવી જોઈએ જેથી કપસની ચારેય અગત્યની ઈયળો સમે રક્ષણ મળે. વર્ષ-૨૦૧૨માં ભારત સરકારે માન્ય કરેલા જાહેર ક્ષેત્રની પ્રથમ બીટી જાતો ગુ.કપાસ સંકર-૬ (બીજી-૨) તથા ગુ. કપાસ સંકર-૮ (બીજી-૨) ખુબ જ અનુકુળ માલુમ પડેલ છે. કપાસની બીટી જાતોના બિયારણના ભાવ ઘણા ઊંચા હોવાથી પોતાની જમીન, વાતાવરણ અને પિયતની સગવડતા પ્રમાણે બિયારણની પસંદગી કરવી જરૂરી છે.

કપાસનાં વાવેતર માટે વાવણીનો સમય ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. કપાસનું વાવેતર શકય એટલુ વહેલુ, એટલે કે મે માસનાં છેલ્લાં પખવાડિયામાં કરવાથી ચોમાસાનો વરસાદ થાય તે પહેલા પાકનો ઉગાવો વ્યવસ્થિત થઈ જવાથી વરસાદ થયા બાદ પાકનો વિકાસ સારી થશે અને તંદુરસ્ત છોડનો વિકાસ સારો થવાથી પાકમાં ફૂલ-ભમરી અને જીંડવા બેસવાનુ પ્રમાણ વધે છે, જેથી કપાસનું સારુ ઉત્પાદન મેળવી શકાય છે. વરસાદ આધારિત ખેતીમાં ચોમાસામાં વાવણી લાયક વરસાદ થાય કે તરતજ જુન માસના અંતમા અથવા જુલાઇ માસની શરુઆતમાં વાવણી કરવાથી કપાસનો ઉગાવો સારો થાય છે.

કપાસના ઉત્પાદનમાં વાવેતર અંતર (બે છોડ અને બે હાર વચ્ચે) ખૂબ અગત્યનો ભાગ ભજવે છે, તે માટે હેકટર દીઠ ભલામણ કરેલ બીજનું પ્રમાણ જાળવવુ ખૂબ જ જરૂરી છે. બીજનુ પ્રમાણ અને વાવણી અંતર નીચેની બાબતો પર આધાર રાખે છે. જમીનનો પ્રકાર, જમીનની ફળદ્રુપતા, વાતાવરણની પરિસ્થિતી અને પસંદ કરેલ જાતની વૃધ્ધિ વગેરે પર આધાર રહે છે. પસંદ કરેલ જાતની વાનસ્પતિક વૃધ્ધિ વધુ હોય તો વાવણી અંતર ઓછી વૃધ્ધિ પામતી જાતો કરતાં વધુ રાખવુ જોઇએ, કે જેથી છોડને પુરતો સૂર્યપ્રકાશ મળી રહે તથા છોડને પુરતો સૂર્યપ્રકાશ મેળવવા માટે હરીફાઇ ઓછી થવાથી છોડની ઉચાઇનું નિયમન થઇ શકે અને ખેતી કાર્યો કરવામાં પણ અનુકુળતા રહેવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે. સંશોધનના પરિણામ સ્વરૂપે બીટી કપાસની વાવણી ૧૨૦ x ૪૫ સેમી અંતરે કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. બીટી કપાસની ફરતે ૨૦% અથવા પાંચ લાઈનો બે માંથી જે વધુ હોય તે પ્રમાણે જે તે જાતોની નોન બીટીનું અથવા સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ નક્કી કરેલા અન્ય પાકનું પણ વાવેતેર કરવું જરૂરી છે. આ લાઈનો સંરક્ષણ પટ્ટી તરીકેનું કામ કરે છે.

બીજ માવજત

કપાસનાં બીજનો ઉગાવો સારો થાય અને શરુઆતથી જ ઉગાવા બાદ ચુસિયા પ્રકારની જીવાતોથી છોડને રક્ષણ મળી રહે તે માટે કપાસનાં બીજને વાવતાં પહેલાં એક કીલોગ્રામ બીજ દીઠ ઇમીડા ક્લોપ્રિડ ૧૦ ગ્રામ અથવા કાર્બોસલ્ફાન ૧૦ ગ્રામ અથવા એસિટામિપ્રિડ ૨૦ ગ્રામ અથવા થાઇમીથોક્ઝિામ ૨.૮ ગ્રામ પ્રમાણે પટ આપી વાવણી કરવી જોઇએ, જેથી કપાસના પાકમાં શરૂઆતના ૪૫ દિવસ સુધી ચુસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. આ ઉપરાંત કપાસના પાકમા રાસાયણિક ખાતરનો બચાવ થઈ શકે તે માટે એઝોટોબેક્ટર તથા ફોસ્ફેટ કલ્યારનો બીજને પટ આપીને વાવેતર કરવાથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે અને પ્રદૂષણનો પ્રશ્ન મહદ અંશે ઘટવાથી પર્યાવરણને થતી અસર ઓછી કરી શકાય છે.

વાવણીની રીત

સંકર કપાસ અને તેમાય બીટી કપાસની જાતોના બિયારણની કિંમત ઘણી વધારે હોવાથી બીજને યોગ્ય અંતરે થાણીને વાવેતર કરવાથી બિયારણની જરૂરીયાત ઓછી રહે છે અને થાણીને બીજનું વાવેતર કરવાથી બીજનો ઉગાવો સારો થાય છે. કપાસના બીજની જમીનમાંના ભેજની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી ૪-૬ સેમી ઊંડાઈએ વાવણી કરવાથી ઉગાવો સારો થાય છે અને ઘામાનું પ્રમાણ ઓછું રહેવાથી પૂરતા છોડની સંખ્યા જળવાઈ રહેવાથી સરવાળે સારૂ ઉત્પાદન મળે છે.

કપાસની પારવણી

કપાસનો યોગ્ય વિકાસ થઈ શકે તે માટે થાણા દીઠ એક જ તંદુરસ્ત છોડ રાખી વધારાના છોડને વાવણી બાદ ૧૫ દિવસે ઉપાડી દૂર કરવા જોઈએ. આમ સમયસર પારવણી કરવાથી છોડના વિકાસ માટે પૂરતી જગ્યા મળી રહેવાથી છોડનો વિકાસ સારો થશે અને છોડ દીઠ ડાળીઓની સંખ્યા વધશે અને સરવાળે વધારે ફુલ-ભમરી બેસવાથી જીંડવાની સંખ્યામાં વધારો થવાથી ઉત્પાદનમાં વધારો મેળવી શકાય.

ખાતર વ્યવસ્થા

કપાસને વાવેતર પહેલા ચાસમાં હેક્ટરે ૧૦ ટન પ્રમાણે છાણિયુ ખાતર આપવાથી પાકને જરૂરી બધા જ પોષક તત્વો તેમાંથી મળી રહેશે. આ ઉપરાંત, જમીનમાં લાંબા સમય સુધી ભેજ સંગ્રહ થવાથી વરસાદની અનિયમિતતા વખતે પાકને પૂરતો ભેજ મળી રહેવાથી વરસાદની ખેંચ સમયે થતી માઠી અસરથી પાકને બચાવી શકાશે. બીટી કપાસની ઉત્પાદન ક્ષમતા વધુ હોવાથી તેમને જરૂરી સુક્ષ્મ તત્વો પણ પૂરતા પ્રમાણમાં મળી રહેશે. બધા જ જરૂરી પોષક તત્વો છાણિયા ખાતરમાં વત્તા-ઓછા પ્રમાણમાં હોવાથી પાકને સંતુલિત પોષણ મળી રહેવાથી પાકનો વિકાસ સારો થશે.

કપાસના પાકને સેન્દ્રિય ખાતર ઉપરાંત રાસાયણિક ખાતરની જરૂરીયાત પણ વધારે રહે છે. કપાસનો આર્થિક પોષણક્ષમ પાક લેવા માટે હેક્ટરે ૨૪૦ કીગ્રા નાઈટ્રોજનની જરૂરીયાત રહે છે, આ માટે નાઈટ્રોજનયુક્ત ખાતર પૂર્તિ ખાતરના રૂપમાં ૩૦, ૬૦, ૭૫, ૯૦ અને ૧૦૫ દિવસનો પાક થાય ત્યારે પાંચ સરખા હપ્તામાં આપવાથી ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. કપાસના પાકને ફોસફરસ તત્વની જરૂરીયાત ઓછી હોવાથી જો જમીનમાં લભ્ય ફોસ્ફરસનું પ્રમાણ ઓછું હોય તો જ હેક્ટરે ૪૦ કીલોગ્રામ પ્રમાણે ફોસફરસયુક્ત ખાતર આપવાની ભલામણ કરવામાં આવે છે. ગુજરાતની જમીનમાં લભ્ય પોટાશનું પ્રમાણ વધુ હોવાથી પોટાશયુક્ત ખાતર આપવાની જરૂરીયાત કપાસના પાકમાં રહેતી નથી, પરંતુ કપાસના ઊભા પાકમાં ૨% પોટાશિયમ નાઇટ્રેટના ૩ છટકાવ છોડ પર ફૂલ- ભમરી બેસવાની અવસ્થા, ફૂલ અવસ્થા અને જીંડવાના વિકાસની અવસ્થાએ કરવાથી પાકને જરુરી પોષક તત્વ મળી રહે છે અને કપાસનું ઉત્પાદનમાં વધારો થાય છે અને કપાસની ગુણવત્તામાં સુધારો થાય છે, જેના લીધે કપાસના ભાવ ઊંચા મળે છે.

કપાસના પાકમાં સંતુલિત પોષણ વ્યવસ્થા માટે હેક્ટરે ૧૦ ટન છાણિયા ખાતર ઉપરાંત ૫૦% નાઇટ્રોજન રાસાયણિક ખાતરના સ્વરુપમાં અને ૨૫% નાઇટ્રોજન દિવેલીના ખોળમાંથી આપવાથી કપાસનું ઉત્પાદન સારુ મળે છે અને જમીનની ફળફુપતા લાંબા સમય સુધી જાળવી શકાય છે.મુખ્ય રોકડીયા પાકોમા કપાસ આગવુ સ્થાન ધરાવે છે અને દેશના અર્થકરણમાં અગત્યનો ભાગ ભજવે છે. વિશ્વના જે દેશોમાં કપાસનો પાક લેવામાં આવે છે, તેમાં વાવેતરની દ્રષ્ટિએ ભારતમાં સૌથી વધુ વિસ્તારમાં કપાસ ( ૧૨૧.૯૧ લાખ હેકટર) ઉગાડવામાં આવે છે, જ્યારે કપાસનું સૌથી વધુ ઉત્પાદન ચીનમાં થાય છે. ચીન પછી આપણા દેશનો ઉત્પાદનની દ્રષ્ટિએ બીજો નંબર છે. ગુજરાતમાં કપાસના કુલ વાવેતરના ૮0% વિસ્તારમાં બીટી જાતોનું વાવેતર કરવામાં આવે છે. અત્યારે દેશની ઉત્પાદકતા ૪૮૧.૨૩ કીલો રૂ/હેક્ટર છે જે કપાસ પકવતા અન્ય દેશો કરતાં ઘણી ઓછી છે, તે વધારવાની ખાસ જરૂરીયાત છે. ઉત્પાદકતા વધારવા માટે સંશોધન આધારિત ઘણી ખેતી પધ્ધતીઓ કપાસના પાકમાં વિકસાવવામાં આવેલ છે, તે અપનાવવામાં આવે તો કપાસના ઉત્પાદનમાં ખાસો વધારો થઈ શકે તેમ છે.

કપાસની ખેતી વિશે બાકીની માહિતી ભાગ ૨ અને ૩ માં આપવામાં આવશે..

જો તમે સફલ કિસાન પર નવી માહિતી વિશે વાટસએપ પર જાણવા માંગતા હોય તો 9742946225 નંબર તમારા ફોન પર સેવ કરો અને તમારૂં નામ, ગામ અને જીલ્લો વાટસએપ દ્વારા મોકલો. ક્રુપા કરીને યાદ રાખો કે વોટ્સએપ પર સફલ કિસાનનાં મેસેજ મેળવવા 9742946225 નંબર તમારા ફોન પર સેવ કરવો જરૂરી છે. નંબર સેવ કર્યા વગર વોટ્સએપ પર મેસેજ નહીં મળે. તો તમે એક વાર તમારો નંબર આપ્યો હોય તો પાછો આપવાની જરૂર નથી.

 

ક્ષારવાળા પાણીનો ખેતીમાં ઉપયોગ

ક્ષારવાળા પાણીનો ખેતીમાં ઉપયોગ કરતી વખતે માટે શું ધ્યાન રાખવું?

  • જમીનને સમતલ કરી, પહોળા માથાવાળા નીક-પાળા બનાવી પાળાના ઢાળ પર પાકનું વાવેતર કરવું જોઈએ જેથી પાણી બીજના સીધા સંપર્કમાં ન આવે તેમજ મુળ વિસ્તારમાં ક્ષારોની જ્માવટ ના થાય઼.
  • પિયત હલકું અને ટુંકા ગાળે આપવું જોઈએ. જમીનમાં ભેજની ખેચ થવા દેવી નહી.
  • બે-ત્રણ પિયત બાદ એકાદ ભારે પિયત આપવું જેથી મૂળ વિસ્તારમાં જમા થયેલ ક્ષારો જર્મીનમાં ઉડે નિતરી જશે.
  • શકય હોય તો વચ્ચે એકાદ સારા પાણીથી પિયત આપવું જોઈએ.
  • ક્ષારયુક્ત પાણીથી ખેતી કરવા માટે ટપક પિયત પધ્ધતિનો ઉપયોગ ફાયદાકારક છે.
  • બંને ત્યાં સુધી ઉનાળુ પાક ન લેવો અને શિયાળુ પાક પણ શક્ય તેટલો વહેલો લેવાય તેવું આયોજન કરવું.
  • જમીનની નિતાર શક્તિ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ, ઉંડી ખેડ કરી છાણિયું ખાતર, ખોળ, લોલો પડવાશ વગેરેના ઉપયોગથી જર્મીનની નિતાર શક્તિ વધે છે અને જમીન બગડતી અટકે છે.
  • પાણીની ગુણવત્તાને આધારે યોગ્ય ક્ષાર સહર્શીલ પાક પસંદ કરવો જોઈએ. કપાસ, જુવાર, ઘઉં, બાજરી, સૂર્યમુખી, કસુંબી, દિવેલા, સુગરબીટ, પાલક, ટામેટા, ખારેક, બોર, ચીકુ, આંબળા, દાડમ, જામફળ વગેરે પાકોની ક્ષાર સહનશક્તિ પ્રમાણમાં વધારે હોય છે.
  • ખાતર અને બિયારણનો દર ભલામણ કરતા સવાયો રાખવો જોઈએ.
  • પાણીની ગુણવત્તાને ધ્યાનમાં લઈ રાસાયણિક ખાતરો વાપરવા જોઈએ, ભામિક પ્રકારનાં (કાયા વાળા) પાણીમાં એમોનિયમસલ્ફેટ, કેન, ડીએપી તથા ક્ષારીય પ્રકારનાં (કાયા વગરનાં) પાણીમાં યુરીયા, સીંગલ સુપર ફોસ્ફેટ વાપરવા હિતાવહ છે. આમછતાં શક્ય હોય ત્યાં સુધી ડીએપી તથા યુરીયાનો ઉપયોગ ટાળવો.
  • છોડની બે હાર તથા બે છોડ વચ્ચેનું અંતર ભલામણ કરતાં ઓછું રાખવું.
  • ખેતરને ફરતે પાળા બનાવી વરસાદનું મીઠું પાણી ખેતરમાં ભરી રાખવું ફાયદાકારક છે. જેથી ક્ષારયુક્ત પાણીનાં વપરાશથી પાકનાં મૂળ વિસ્તારમાં જમા થયેલ ક્ષારો ધોવાઈ જાય.
  • ભાસ્ક્રિમક પ્રકારની જર્મીનમાં અતિ ક્ષારીય (કાયા વગરનાં) પાણીનો ઉપયોગ જમીન સુધારણા માટેનો સરળ ઉપાય છે.
  • ભામિક પ્રકારનાં (કાયા વાળા) પાણીનો પિયતમાં ઉપયોગ કરવાનો હોય તો જમીનમાં જીપ્સમની સાથે છાણિયું ખાતર ઉમેરી ઉંડી ખેડ કરવી લાભદાયક છે.
  • મીઠા પાણીની ઉપલબ્ધી હોય તો વાવણી પહેલાં મીઠા પાણીથી એક પિયત આપવું જોઈએ, જેથી જમીનના ઉપલા સ્તરમાં જમા થયેલ ક્ષારો ધોવાઈ જાય અને પાકનો ઉગાવો સારો થાય, જે શિયાળુપાક માટે વધારે ઉપયોગી છે.

જો તમે સફલ કિસાન પર નવી માહિતી વિશે વાટસએપ પર જાણવા માંગતા હોય તો 9742946225 નંબર તમારા ફોન પર સેવ કરો અને તમારૂં નામ, ગામ અને જીલ્લો વાટસએપ દ્વારા મોકલો. ક્રુપા કરીને યાદ રાખો કે વોટ્સએપ પર સફલ કિસાનનાં મેસેજ મેળવવા 9742946225 નંબર તમારા ફોન પર સેવ કરવો જરૂરી છે. નંબર સેવ કર્યા વગર વોટ્સએપ પર મેસેજ નહીં મળે. તો તમે એક વાર તમારો નંબર આપ્યો હોય તો પાછો આપવાની જરૂર નથી.

સમગ્ર ગુજરાત રાજ્યમાં કૃષિ, કૃષિ વિકાસ અને કૃષિના આનુષાંગિક પ્રવૃતિઓના વિકાસ તથા ગ્રામ્ય કક્ષાએ આર્થિક પ્રવૃતિઓથી ગામડાઓના વિકાસ માટેના વિવિધ હેતુઓ માટે લાંબાગાળાનું ધિરાણ પૂરું પાડતી રાજ્ય કક્ષાની બેંક છે. આ બેંક એકવાયી માળખું ધરાવે છે. રાજ્યભરમાં આવેલી ૧૭૬ શાખાઓ મારફત બેંકની કામગીરી ચાલે છે. ૧૭ જીલ્લાઓમાં આવેલી જીલ્લા કક્ષાની કચેરીઓથી શાખાઓની કામગીરી ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખવામાં આવે છે. બેંકની રજીસ્ટર્ડ ઓફીસ અમદાવાદ ખાતે વડીકચેરી આવેલી છે. તે જીલ્લા કક્ષાએ આવેલી ૧૭ જીલ્લા કચેરીઓ મારફત સંચાલન કરે છે. જીલ્લા કચેરીઓ રાજ્યભરમાં આવેલી ૧૭૬ તાલુકા-શાખાઓ ઉપર નિયંત્રણ રાખે છે.

  • આ યોજના હેઠળ ગ્રામ્‍ય સ્‍તરે ખેડુત-રસ જુથ (FIG) ની રચના કરવામાં આવે છે. આત્‍મા પ્રોજેકટ ડાયરેકટર મારફત રજીસ્‍ટ્રેશન થયા બાદ આ રજીસ્‍ટર્ડ ફાર્મર્સ ગૃપના સભ્‍યો મારફતે જ યોજનાકીય પ્રવૃતિઓ હાથ ધરવાની હોય છે. એક ગ્રુપમાં ૧૧ - રપ ખેડુતો હોય છે. ગ્રુપ દીઠ રૂા.રપ૦/- નોંધણી ફી હોય છે. દરેક સભ્‍યદીઠ રૂા.૧૦/- ફી લઈને નોંધણી કરાવી શકાય છે. આ માટે ગ્રામ્‍ય કક્ષાએ ફાર્મર ફ્રેન્‍ડ અથવા તાલુકા કક્ષાએ બ્‍લોક ટેકનોલોજી મેનેજર કે સબ્‍જેકટ મેટર સ્‍પેશિયાલીસ્‍ટનો સંપર્ક કરવાથી માહિતી મળી શકે છે.
  • ખેડૂતોને જુદા જુદા વિષયોની તાલીમ જીલ્‍લાની અંદર, રાજયની અંદર તેમજ રાજય બહાર આપવામાં આવે છે.
  • કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલ નવા સંશોધનો ફાયદાકારક છે કે કેમ તે જાણી શકે તે માટે ખેડુતોના ખેતરમાં જુદા જુદા પાકમાં તેમજ જુદા જુદા વિષયના નિદર્શનો ગોઠવીને ખેડુતોને પ્રત્‍યક્ષ માર્ગદર્શન આપવામાં આવે છે.
  • ખેડૂતો નવી ટેકનોલોજી જાણે અને પોતાના ખેતરમાં અપનાવે તે માટે જીલ્‍લાની અંદર, રાજયની અંદર અને રાજય બહારના પ્રેરણા પ્રવાસ આ યોજના હેઠળ યોજવામાં આવે છે.
  • ખેડુતો નવી ટેકનોલોજીની અદ્યતન જાણકારી મેળવી શકે તે માટે દરેક જીલ્‍લા અને રાજયકક્ષાએ જુદા જુદા પ્રદર્શન / કૃષિ મેળા યોજીને ખેડુતોને પ્રત્‍યક્ષ બતાવવામાં આવે છે.
  • વૈજ્ઞાનિકશ્રીઓના સંશોધનો ખેડુતો જાણી શકે અને તેમની જે સમસ્‍યાઓ છે તેની ચર્ચા વૈજ્ઞાનિકશ્રીઓ સાથે થઈ શકે તે માટે આ પ્રકારની કિસાન ગોષ્ઠિ પણ ગોઠવવામાં આવે છે.
  • ખેડુતો પોતાની કોઠાસુઝ તથા વૈજ્ઞાનિક અભિગમથી ઉતમ રીતે ખેતી કરતાં હોય છે. તે વિસ્‍તારના સરેરાશ ખેડુતો આવા સિઘ્‍ધહસ્‍ત પ્રગતિશીલ ખેડુતોના ખેતરની વખતો-વખત મુલાકાત લઈને જરૂરી માર્ગદર્શન પણ મેળવતા હોય છે. આ બાબતને વ્‍યવસ્‍થિત પ્રવૃતિ તરીકે લઈ તેમાં નિયમિતતા રહે તેવું આયોજન કરી તાલીમ સ્‍વરૂપે આવી મુલાકાત યોજાય તો શીખવાની પ્રક્રિયા ખૂબ સારી રીતે થાય. આથી ખેડુતથી-ખેડુત સુધીની તજજ્ઞતા વહનની પ્રક્રિયા માટે આ યોજનામાં ખેતર પર ચાલતી ખેતીની પાઠશાળા તરીકે ખેતર-શાળા (ફાર્મસ્‍કુલ) ની જોગવાઈ છે. જેમાં જે તે પાકના સમયગાળામાં પ-૬ વખત પ્રગતિશીલ ખેડુતના ખેતરે આવી તાલીમ નિયમિત યોજવામાં આવે છે. જેમાં શિક્ષકો પણ સિઘ્‍ધહસ્‍ત ખેડુતો અને વિદ્યાર્થીઓ પણ ખેડુતો હોય છે.
  • ખેડુતોને તેમની સિઘ્‍ધિ બદલ બિરદાવવાની પણ યોજનામાં જોગવાઈ છે. ખેડુતો પોતે પોતાની કોઠાસુઝથી નવી નવી બાબતો અપનાવે અને પોતાની રીતે સારી કામગીરી કરે તેવા ખેડુતોને બેસ્‍ટ આત્‍મા ફામર્સ એવોર્ડ પણ આપવામાં આવે છે. તેમાં તાલુકા કક્ષાએ, જીલ્‍લા કક્ષાએ અને રાજય કક્ષાએ રૂા.૧૦૦૦૦/- થી પ૦૦૦૦/- સુધી એવોર્ડ આપવામાં આવે છે. આ માટે દર વર્ષે ખેડુત મિત્રો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે અરજીઓ એકત્રીત કરી તેની ચાર તબકકે ચકાસણી કરી અને સિઘ્‍ધહસ્‍ત ખેડુતોને એવોર્ડ માટે પસંદ કરવામાં આવે છે.
  • ખેડુતોપયોગી કૃષિ સાહિત્‍યનું પ્રકાશન
  • ખેતી વ્‍યવસ્‍થાપનનાં સર્વાંગી વિકાસ માટે ખાનગી ક્ષેત્રોની ભાગીદારી / સહયોગ ને પ્રોત્‍સાહન આપવું
  • ખેતી વ્‍યવસાય ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી / યોગદાનને પ્રોત્‍સાહન આપવું
  • કૃષિ તથા સંલગ્ન ક્ષેત્રોમાં સધાયેલ વિશિષ્‍ટ સફળતાની સફળ વાર્તાઓ તૈયાર કરી તેનું પ્રકાશન / પ્રસાર કરવો

આત્મા યોજના અંતર્ગત જોડાયેલા તમામ ખેડુતોને કૃષિ અને સંલગ્ન વિષયો પર વૈજ્ઞાનિક તેમજ આધુનિક ખેતી પધ્ધતિ અંગેનું માર્ગદર્શન અને માહિતી મળી રહે એ માટે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ તાલીમ રાજ્યની બહાર, રાજ્યની અંદર, જીલ્લાની અંદર એમ ત્રણ પ્રકારે યોજવામાં આવે છે.

રાજ્યના દરેક જીલ્લા કક્ષાએથી પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા તાલીમ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય બહારની તાલીમનું આયોજન થાય છે. ખેતી, બાગાયત અને પશુપાલન જેવા વિષયોને આવરી લઇ તાલીમ ગોઠવવામાં આવે છે. તાલીમ માટે રાજ્ય બહારની કૃષિ યુનીવર્સીટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, સંશોધન કેન્દ્રો ઉપરાંત પ્રગતિશીલ તેમજ હાઇ ટેક ખેતી કરતા ખેડૂતોના ખેતરની મુલાકાતે ખેડુતોને લઇ જવામાં આવે છે. જેમાં આત્મા યોજના અંતર્ગત જોડાયેલા તમામ ખેડૂત ભાઇ બહેનો ભાગ લઇ શકે છે. જે પૈકી જુદા-જુદા તાલીમ કાર્યક્રમ મુજબ તાલુકાવાર આ ખેડુતોની પસંદગી કરવામાં આવે છે. તાલીમમાં જનાર દરેક ખેડુતોને રહેવા, જમવા તેમજ આવવા જવાની તમામ સગવડ આત્મા, પ્રોજેક્ટ ડાર્યરેક્ટરની કચેરી દ્વારા કરવામાં આવે છે. ખેડુતોને તાલીમ વર્ગો અને પ્રત્યક્ષ પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવે છે. તાલીમના વિષયોનુસાર વાંચન સામગ્રી, સીડી કે ડીવીડી પણ ખેડુતોને આપવામાં આવે છે. આ તાલીમની સમય મર્યાદા વધુમાં વધુ ૭ દિવસની હોય છે. જેમા પ્રતિ ખેડુત પ્રતિ દિન રૂ. ૧૨૫૦/- સુધીનો ખર્ચ કરવાની જોગવાઇ છે.

રાજ્યના દરેક જીલ્લા કક્ષાએથી પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા તાલીમ કાર્યક્રમ અંતર્ગત જીલ્લાની બહાર પરંતુ રાજ્યની અંદર તાલીમનું આયોજન કરવામાં આવે છે. ખેતી, બાગાયત અને પશુપાલન જેવા વિષયોને આવરી લઇ તાલીમ ગોઠવવામાં આવે છે. તાલીમ માટે રાજ્ય અંદરની કૃષિ યુનીવર્સીટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, સંશોધન કેન્દ્રો ઉપરાંત પ્રગતિશીલ તેમજ હાઇ ટેક ખેતી કરતા ખેડુતોના ખેતરની મુલાકાતે ખેડુતોને લઇ જવામાં આવે છે. જેમાં આત્મા યોજના અંતર્ગત જોડાયેલા તમામ ખેડૂત ભાઇ બહેનો ભાગ લઇ શકે છે. જે પૈકી જુદા-જુદા તાલીમ કાર્યક્રમ મુજબ તાલુકાવાર આ ખેડુતોની પસંદગી કરવામાં આવે છે. તાલીમમાં જનાર દરેક ખેડુતોની રહેવા, જમવા તેમજ આવવા જવાની તમામ સગવડ આત્મા, પ્રોજેક્ટ ડાર્યરેક્ટરની કચેરી દ્વારા કરવામાં આવે છે. ખેડુતોને તાલીમ વર્ગો અને પ્રત્યક્ષ પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવે છે. તાલીમના વિષયોનુસાર વાંચન સામગ્રી, સીડી કે ડીવીડી પણ ખેડુતોને આપવામાં આવે છે. આ તાલીમની સમય મર્યાદા વધુમાં વધુ ૫ દિવસની હોય છે. જેમા પ્રતિ ખેડુત પ્રતિ દિન રૂ. ૧૦૫૦/- સુધીનો ખર્ચ કરવાની જોગવાઇ છે.

રાજ્યના દરેક જીલ્લા કક્ષાએથી પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા તાલીમ કાર્યક્રમ અંતર્ગત જીલ્લાની બહાર પરંતુ રાજ્યની અંદર તાલીમનું આયોજન કરવામાં આવે છે. ખેતી, બાગાયત અને પશુપાલન જેવા વિષયોને આવરી લઇ તાલીમ ગોઠવવામાં આવે છે. તાલીમ માટે રાજ્ય અંદરની કૃષિ યુનીવર્સીટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, સંશોધન કેન્દ્રો ઉપરાંત પ્રગતિશીલ તેમજ હાઇ ટેક ખેતી કરતા ખેડુતોના ખેતરની મુલાકાતે ખેડુતોને લઇ જવામાં આવે છે. જેમાં આત્મા યોજના અંતર્ગત જોડાયેલા તમામ ખેડૂત ભાઇ બહેનો ભાગ લઇ શકે છે. જે પૈકી જુદા-જુદા તાલીમ કાર્યક્રમ મુજબ તાલુકાવાર આ ખેડુતોની પસંદગી કરવામાં આવે છે. તાલીમમાં જનાર દરેક ખેડુતોની રહેવા, જમવા તેમજ આવવા જવાની તમામ સગવડ આત્મા, પ્રોજેક્ટ ડાર્યરેક્ટરની કચેરી દ્વારા કરવામાં આવે છે. ખેડુતોને તાલીમ વર્ગો અને પ્રત્યક્ષ પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવે છે. તાલીમના વિષયોનુસાર વાંચન સામગ્રી, સીડી કે ડીવીડી પણ ખેડુતોને આપવામાં આવે છે. આ તાલીમની સમય મર્યાદા વધુમાં વધુ ૨ દિવસની હોય છે. જેમા પ્રતિ ખેડુત પ્રતિ દિન રૂ. ૨૫૦ થી ૪૦૦/- સુધીનો ખર્ચ કરવાની જોગવાઇ છે.

ગુજરાત સહકારી મંડળીઓનાં અધિનિયમ-૧૯૬૧ નાં કાચદામાં તા-૧૫/૪/૧૩ ના જાહેરનામા થી સુધારાઓ,અમલમાં આવેલ છે,અને આ સુધારેલ સહકારી કાયદાની કલમ-૮૪(ર)ની જોગવાઇઓ અન્વયે સરકારશ્રીનાં કૃષિ અને સહકાર વિભાગનાં તા-૧૩/૮/૧૩નાં પત્રક્રમાંક.જીસીએસ૧૦-૨૦૧૩-૭૯૫-છ થી સહકાર કમિશનર અને રજિસ્ટ્રારશ્રી.સ.મં.ગુ.રાજચ,ગાંધીનગરને, ચાર્ટડ એકાઉન્ટન્ટની ફર્મ/ ચાર્ટડ એકાઉન્ટન્ટની પેનલચાદી તૈયાર કરીને,પ્રસિધ્ધ કરવા માટે અધિકૃત કરવામાં આવતા.આ કાર્ચાલચનાં તા.૧૩/૧૪-૦૮-૨૦૧૪નાં જાહેરનામા ક્રમાક:અષણ-ર૪૬૦-જ-૪- ર૭૩-૨૦૧૩થી.તા-૩૦/૬/૧૩ની સ્થિતિએ, લઘુત્તમ પાંચ વર્ષ સુધીનો ચાર્ટડ એકાઉન્ટન્ટ,તરીકેનો અનુભવ ધરાવતા(COP-ર૦૦૮ સુધીનાનો) CA FirmlCA નાં ઉમેદવારોને પ્રમાણિત અન્વેષક માન્યતા આપતી પ્રથમ પેનલચાદીનું જાહેરનામું.તેમાં ઉલ્લેખાયેલ શરતોને આધીન રહીને પ્રસિધ્ધ થચા તારીખ થી તા.૩૦/૯/૧૪ સુધીની સમય-મર્યાદા માટે પ્રસિધ્ધ કરવામાં આવેલ અને ત્યારબાદ વખતોવખતનાં સુધારા/પેનલચાદીની પૂરકચાદીઓ ક્રમ-૧ થી ૪ સમયાંતરે તા-૩૦/૯/૧૪ સુધીની સમય-મર્ચાદા માટે પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

ર/- ઉપરોક્ત પેરા-૧માં ઉલ્લેખાયેલ CA Firm/CAની પેનલચાદી ની સમય-મર્યાદા તા

3o/૯/૧૪એ પૂર્ણ થતા,આ પેનલચાદી સ્થગિત થાચ છે અને આ પેનલયાદીનો અમલ કરવાનો થતો નથી.

તા૧૩/૧૪-૮-૧૩ થી પ્રસિધ્ધ થયેલ CA Firm/CAની પેનલયાદી ની સમય-મર્યાદા.તા.૩૦/૯/૧૪એ પૂર્ણ થતી હોય, તા.૧/૧૦/૧૪ થી ૩o/૯/૧૭ સુધીની 3 વર્ષની સમય-મર્યાદા માટે, નવેસરથી પેનલયાદી તૈયાર કરવા માટે,તા-૩૦/૬/૧૪ની સ્થિતિએ લઘુત્તમ પાંય વર્ષ સુધીનો યાર્ટડ એકાઉન્ટન્ટ તરીકેનો અનુભવ ધરાવતા(COP-ર૦૦૯ સુધીનાનો) CA Firm/CA નાં ઉમેદવારોનો સમાવેશ કરવા માટે,લાયકાત ધરાવતાંઓની દરખાસ્તો મંગાવેલ. જે જિલ્લા રજિ.શ્રીઓની કચેરીઓને ૧૫/૮/૧૪ સુધીમાં રજૂ થયેલ હોય, તેવી દરખાસ્તો સંબંધિત જિલ્લા રજિસ્ટ્રારશ્રીઓની કચેરીઓ દ્વારા જરૂરી ,યકાસણી કરીને તેમનાં અભિપ્રાય સહ અત્રે રજૂ થયેલ છે.

૪/- ઉપરોક્ત વિગતોએ,જે તે જિલ્લા રજિ.શ્રીઓની કચેરીઓ દ્વારા રજૂ થયેલ દરખાસ્તો અન્વયેતા-૩૦/૬/૧૪ની સ્થિતિએ લઘુત્તમ પાંય વર્ષ સુધીનો યાર્ટડ એકાઉન્ટન્ટ તરીકેનો અનુભવ ધરાવતાં (COP-૨૦૦૯ સુધીનાનો) CA Firm/CA નાં ઉમેદવારોનો,આ પેનલયાદીમાં સમાવેશ કરીને લાયકાત ધરાવતાં CA Firm/CAને નીચે જણાવેલ શરતોને આધીન રહીને,પ્રમાણિત અન્યવષક તરીકે આથી માન્યતા આપવામાં આવે છે અને તે અંગેનું પ્રથમ પેનલયાદીનું જાહેરનામું તા-૧/૧૦/૧૪ થી તા-30/૯/૧૭ સુધીની સમય-મર્યાદા માટે આથી પ્રસિધ્ધ કરવામાં આવે છે.

પ/- આ પ્રથમ પેનલયાદીનું જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ સમયાંતરે,પ્રથમ પેનલયાદીની પૂરક પેનલયાદી પ્રસિધ્ધ કરવાની વિગતે,લાયકાત ધરાવતાં CA Firm/CA નાં ઉમેદવારોએ,સંબંધિત જે તે જિલ્લા રજિ.શ્રીઓની કયેરીને દરખાસ્ત રજૂ કરવાની રહેશે.

s/- આ પેનલયાદી તા-૧/૧૦/૧૪થી તા-૩૦/૯/૧૭ સુધીની ત્રણ વર્ષની સમય-મર્યાદા સુધીની પ્રસિધ્ધ થયેલ છે.હાલ તેમાં તા-૩૦/૬/૧૪ની સ્થિતિએ લઘુત્તમ પાંય વર્ષ સુધીનો યાર્ટડ એકાઉન્ટન્ટ તરીકેનો અનુભવ ધરાવતાં (COP-૨૦૦૯ સુધીનાનો) સમાવેશ કરવામાં આવેલ છે.

(૧) ત્યારબાદ તા.૩૦/૬/૧પની સ્થિતિએ.(એટલે કે ૩૦/૬/૧પ પછી) લઘુત્તમ પાંય વર્ષ સુધીનાનો CA તરીકે નો અનુભવ ધરાવતાં (COP-૨૦૧૦ સુધીનાનો)આ પેનલયાદીમાં સમાવેશ કરવા માટેની દરખાસ્તો જે તે જિલ્લા કચેરીને આવા CA એ રજૂ કરવાની રહેશે.

(૨) તે જ રીતે તા.૩૦/૬/૧૬ની સ્થિતિએ.(એટલે કે ૩૦/૬/૧૬ પછી) લઘુત્તમ પાંય વર્ષ સુધીનાનો CA તરીકેનો અનુભવ ધરાવતા (COP-ર૦૧૧ સુધીનાનો) આ પેનલયાદીમાં સમાવેશ કરવા માટેની દરખાસ્તો જે તે જિલ્લા કચેરીને આવા CA એ રજૂ કરવાની રહેશે.

આ યોજના હેઠળ ગ્રામ્‍ય સ્‍તરે ખેડુતરસ જુથ (FIG) ની રચના કરવામાં આવે છે. આત્‍મા પ્રોજેકટ ડાયરેકટર મારફત રજીસ્‍ટ્રેશન થયા બાદ આ રજીસ્‍ટર્ડ ફાર્મર્સ ગૃપના સભ્‍યો મારફતે જ યોજનાકીય પ્રવૃતિઓ હાથ ધરવાની હોય છે.એક ગ્રુપમાં ૧૧ - રપ ખેડુતો હોય છે. ગ્રુપ દીઠ રૂા.રપ૦/- નોંધણીફી હોય છે. દરેક સભ્‍યદીઠ રૂા.૧૦/- ફી લઈને નોંધણી કરાવી શકાય છે. આ માટે ગ્રામ્‍ય કક્ષાએ ફાર્મર ફ્રેન્‍ડ અથવા તાલુકા કક્ષાએ બ્‍લોક ટેકનોલોજી મેનેજર કે સબ્‍જેકટ મેટર સ્‍પેશિયાલીસ્‍ટનો સંપર્ક કરવાથી માહિતી મળી શકે છે.

કોઈપણ વ્યક્તિ કે જે બેંકમાંથી લોન ધિરાણ મેળવવા ઈચ્છે તેના માટે બેંકનું સભ્યપદ મેળવવું ખુલ્લું છે. સંસ્થાકીય સભ્યપદ પણ આવકાર્ય છે. મંડળીઓ, સહકારી સંસ્થાઓ કે જેઓ કૃષિના વિકાસ માટે અથવા કૃષિ આનુષાંગિક હેતુઓ માટે બેંકમાંથી ધિરાણ મેળવતા હોય તે પણ બેંકના સભાસદ બની શકે છે. બેંક દ્વારા ફક્ત બેંકના સભાસદોને જ ધિરાણ આપવામાં આવે છે. આમ ધિરાણ મેળવ્યા સિવાય બેંકના સભાસદ બની શકાતું નથી.

સામાન્ય રીતે સહકારી સંસ્થાની સામાન્ય સભા તેના સભાસદોથી બનેલી હોય છે. પરંતુ આ બેંકમાં સભાસદો દ્વારા ચૂંટવામાં આવતા પ્રતિનિધિઓથી બેંકની સામાન્ય સભાની રચના થાય છે. આવા પ્રતિનિધિઓની સંખ્યા બેંકના પેટા કાયદામાં ૫૦૦ નક્કી થયેલી છે. આવા પ્રતિનિધિઓની ચૂંટણી શાખામાં રાખવામાં આવતા સભાસદ રજીસ્ટરમાં નોંધાયેલ સભાસદોમાંથી થાય છે. આ પ્રતિનિધિઓની મુદત ત્રણ વર્ષના સમય માટે હોય છે. દરેક જીલ્લાવાર જીલ્લા ડીરેક્ટરની ચૂંટણીમાં જે તે લગત જીલ્લાની શાખાના ચૂટાયેલા પ્રતિનિધિઓ મતદાર હોય છે અને તેઓના મતના આધારે જીલ્લાના ડીરેક્ટરની ચૂંટણી થાય છે. આમ બેંકના સભાસદ આડકતરી રીતે બેંકના બોર્ડ ઓફ ડીરેક્ટર્સની ચૂંટણીમાં ભાગ લેતા હોય છે.

બેંક એકવાયી માળખું ધરાવે છે. જેમાં તાલુકા કક્ષાએ આવેલી બેંકની શાખાઓની કામગીરીને નિયંત્રિત કરવા, તેના ઉપર દેખરેખ રાખવા તથા માર્ગદર્શન આપવા , બેંકના સભાસદો દ્વારા લોકશાહી પદ્ધતિથી શાખા સમિતિની રચના કરવામાં આવે છે. આ સમિતિની મુદત પણ પાંચ વર્ષ માટેની હોય છે. આ સમિતિઓથી બેંકને તેના વિકાસમાં સ્થાનિક નેતાગીરીનો લાભ મળે છે અને શાખાના ખેડૂત સભાસદોને તેઓની સેવાનો લાભ પ્રાપ્ત થાય છે.

કોઈપણ વ્યક્તિ કે જે બેંકમાંથી લોન ધિરાણ મેળવવા ઈચ્છે તેના માટે બેંકનું સભ્યપદ મેળવવું ખુલ્લું છે. સંસ્થાકીય સભ્યપદ પણ આવકાર્ય છે. મંડળીઓ, સહકારી સંસ્થાઓ કે જેઓ કૃષિના વિકાસ માટે અથવા કૃષિ આનુષાંગિક હેતુઓ માટે બેંકમાંથી ધિરાણ મેળવતા હોય તે પણ બેંકના સભાસદ બની શકે છે. બેંક દ્વારા ફક્ત બેંકના સભાસદોને જ ધિરાણ આપવામાં આવે છે. આમ ધિરાણ મેળવ્યા સિવાય બેંકના સભાસદ બની શકાતું નથી.

સામાન્ય રીતે સહકારી સંસ્થાની સામાન્ય સભા તેના સભાસદોથી બનેલી હોય છે. પરંતુ આ બેંકમાં સભાસદો દ્વારા ચૂંટવામાં આવતા પ્રતિનિધિઓથી બેંકની સામાન્ય સભાની રચના થાય છે. આવા પ્રતિનિધિઓની સંખ્યા બેંકના પેટા કાયદામાં ૫૦૦ નક્કી થયેલી છે. આવા પ્રતિનિધિઓની ચૂંટણી શાખામાં રાખવામાં આવતા સભાસદ રજીસ્ટરમાં નોંધાયેલ સભાસદોમાંથી થાય છે. આ પ્રતિનિધિઓની મુદત ત્રણ વર્ષના સમય માટે હોય છે. દરેક જીલ્લાવાર જીલ્લા ડીરેક્ટરની ચૂંટણીમાં જે તે લગત જીલ્લાની શાખાના ચૂટાયેલા પ્રતિનિધિઓ મતદાર હોય છે અને તેઓના મતના આધારે જીલ્લાના ડીરેક્ટરની ચૂંટણી થાય છે. આમ બેંકના સભાસદ આડકતરી રીતે બેંકના બોર્ડ ઓફ ડીરેક્ટર્સની ચૂંટણીમાં ભાગ લેતા હોય છે.

બેંક એકવાયી માળખું ધરાવે છે. જેમાં તાલુકા કક્ષાએ આવેલી બેંકની શાખાઓની કામગીરીને નિયંત્રિત કરવા, તેના ઉપર દેખરેખ રાખવા તથા માર્ગદર્શન આપવા , બેંકના સભાસદો દ્વારા લોકશાહી પદ્ધતિથી શાખા સમિતિની રચના કરવામાં આવે છે. આ સમિતિની મુદત પણ પાંચ વર્ષ માટેની હોય છે. આ સમિતિઓથી બેંકને તેના વિકાસમાં સ્થાનિક નેતાગીરીનો લાભ મળે છે અને શાખાના ખેડૂત સભાસદોને તેઓની સેવાનો લાભ પ્રાપ્ત થાય છે.

સભ્યપદ અને બેન્કની સામાન્ય સભા

કોઈપણ વ્યક્તિ કે જે બેંકમાંથી લોન ધિરાણ મેળવવા ઈચ્છે તેના માટે બેંકનું સભ્યપદ મેળવવું ખુલ્લું છે. સંસ્થાકીય સભ્યપદ પણ આવકાર્ય છે. મંડળીઓ, સહકારી સંસ્થાઓ કે જેઓ કૃષિના વિકાસ માટે અથવા કૃષિ આનુષાંગિક હેતુઓ માટે બેંકમાંથી ધિરાણ મેળવતા હોય તે પણ બેંકના સભાસદ બની શકે છે. બેંક દ્વારા ફક્ત બેંકના સભાસદોને જ ધિરાણ આપવામાં આવે છે. આમ ધિરાણ મેળવ્યા સિવાય બેંકના સભાસદ બની શકાતું નથી.

સામાન્ય રીતે સહકારી સંસ્થાની સામાન્ય સભા તેના સભાસદોથી બનેલી હોય છે. પરંતુ આ બેંકમાં સભાસદો દ્વારા ચૂંટવામાં આવતા પ્રતિનિધિઓથી બેંકની સામાન્ય સભાની રચના થાય છે. આવા પ્રતિનિધિઓની સંખ્યા બેંકના પેટા કાયદામાં ૫૦૦ નક્કી થયેલી છે. આવા પ્રતિનિધિઓની ચૂંટણી શાખામાં રાખવામાં આવતા સભાસદ રજીસ્ટરમાં નોંધાયેલ સભાસદોમાંથી થાય છે. આ પ્રતિનિધિઓની મુદત ત્રણ વર્ષના સમય માટે હોય છે. દરેક જીલ્લાવાર જીલ્લા ડીરેક્ટરની ચૂંટણીમાં જે તે લગત જીલ્લાની શાખાના ચૂટાયેલા પ્રતિનિધિઓ મતદાર હોય છે અને તેઓના મતના આધારે જીલ્લાના ડીરેક્ટરની ચૂંટણી થાય છે. આમ બેંકના સભાસદ આડકતરી રીતે બેંકના બોર્ડ ઓફ ડીરેક્ટર્સની ચૂંટણીમાં ભાગ લેતા હોય છે.

 

 

વર્ષ

શેર ધારકો લાખમાં

શેર મૂડી

અનામત અને અન્ય ભંડોળ

ફિક્સ ડિપોઝીટ

નફો અથવા નુકસાન

જાહેર ડિવિડન્ડ

૯૬/૯૭

૬.૪૦

૪૩૨૧.૬૨

૪૨૬૩.૨૮

૧૨૨૬.૭૮

૯૭/૯૮

૬.૫૮

૪૯૦૯.૧૭

૫૨૨૪.૪૨

૧૩૮૨.૩૫

૧૦

૯૮/૯૯

૬.૭૧

૫૭૯૧.૩૮

૫૦૩૧.૦૯

૧૫૨૮.૨૬

૧૧

૯૯/૦૦

૬.૭૬

૬૦૪૩.૧૦

૬૧૩૫.૩૪

૧૬૪૦.૮૭

૧૨

૨૦૦૦/૦૧

૬.૭૭

૬૧૬૦.૩૬

૫૮૪૧.૬૦

૧૦૫૮૬.૭૨

૭૩૧.૭૭

૦૧/૦૨

૬.૮૦

૬૨૪૯.૧૧

૫૯૪૫.૮૧

૧૧૦૫૯.૫૯

-૮૬૩.૧૪

-

૦૨/૦૩

૬.૭૮

૬૦૭૯.૫૭

૫૯૮૪.૮૧

૮૭૭૪.૨૫

-૧૮૩.૫૦

-

૦૩/૦૪

૬.૭૬

૫૮૧૬.૯૯

૬૦૬૯.૬૫

૭૫૮૮.૯૮

૧૮૩૮.૦૦

૦૪/૦૫

૬.૭૫

૫૪૨૭.૪૩

૬૫૭૧.૩૨

૭૨૪૮.૭૫

૧૦૬૦.૪૫

૦૫/૦૬

૬.૭૬

૫૩૧૬.૬૨

૭૨૨૫.૬૮

૭૪૭૦.૯૯

૧૮૬૬.૫૪

૦૬/૦૭

૬.૭૮

૫૨૭૪.૨૪

૮૬૧૫.૮૭

૭૫૫૭.૩૮

૨૨૯૬.૦૭

૧૧

૦૭/૦૮

૬.૮૦

૫૨૦૫.૦૮

૯૯૧૭.૭૯

૬૪૪૩.૫૩

૧૯૩૦.૫૭

૧૧

૦૮/૦૯

૬.૭૭

૪૯૦૮.૦૭

૧૦૭૯૬.૬૧

૧૦૪૩૪.૭૯

૨૫૭૮.૫૧

૧૧

૦૯/૧૦

૬.૭૬

૪૬૭૬.૦૪

૧૨૮૩૮.૭૪

૧૩૮૬૯.૭૮

૩૫૫૧.૭૯

૧૨

૧૦/૧૧

૬.૭૫

૪૪૫૬.૪૩

૧૫૩૩૭.૮૬

૧૩૨૮૮.૦૪

૩૭૧૧.૪૯

૧૨

૧૧/૧૨

૬.૭૫

૪૩૮૮.૫૧

૪૩૩૧૪.૬૭

૧૫૨૧૨.૮૫

૩૭૨૫.૪૧

૧૨

૧૨/૧૩

૬.૭૬

૪૪૪૮.૪૭

૪૬૭૪૫.૫૭

૨૦૫૫૮.૭૯

૩૭૫૧.૬૦

૧૨

૧૩/૧૪

૬.૭૩

૪૫૪૩.૧૩

૪૯૭૪૬.૬૫

૨૨૦૧૯.૩૦

૨૩૪૯.૯૭

૧૨

૧૪/૧૫

૬.૭૩

૪૫૬૨.૧૦

૫૧૨૯૦.૧૬

૨૪૨૮૩.૨૦

૨૪૦૬.૧૪

૧૨

૧૫/૧૬

૬.૭૩

૪૫૨૧.૫૪

૨૪૭૮૧.૮૭

 

 

 

વર્ષ

ધિરાણ

કુલ ધિરાણ

લોન આઉટ સ્ટેન્ડિંગ

૯૬/૯૭

૧૬૭૫૦.૮૧

૧૧૨૫૪૯.૭૭

૫૦૬૦૦.૧૯

૯૭/૯૮

૧૭૪૪૦.૩૪

૧૨૯૯૯૦.૧૧

૫૮૧૭૯.૬૮

૯૮/૯૯

૧૭૮૭૪.૭૫

૧૪૭૮૬૪.૮૬

૬૫૪૮૯.૦૬

૯૯/૦૦

૧૩૨૫૩.૯૭

૧૬૧૧૧૮.૮૩

૬૭૭૩૫.૨૦

૨૦૦૦/૦૧

૧૦૫૯૮.૩૩

૧૭૧૭૧૭.૧૬

૬૮૯૦૭.૧૯

૦૧/૦૨

૧૦૪૫૨.૬૧

૧૮૨૧૬૯.૭૭

૭૦૭૮૮.૭૨

૦૨/૦૩

૭૩૨૭.૫૬

૧૮૯૪૯૭.૩૩

૬૮૨૭૨.૨૪

૦૩/૦૪

૫૯૯૨.૪૨

૧૯૫૪૮૯.૭૫

૬૩૧૮૭.૪૩

૦૪/૦૫

૭૦૦૭.૧૦

૨૦૨૪૯૬.૮૫

૬૦૦૬૨.૧૪

૦૫/૦૬

૧૦૨૯૭.૧૧

૨૧૨૭૯૩.૯૬

૬૦૩૭૮.૧૩

૦૬/૦૭

૧૩૬૮૨.૦૪

૨૪૬૪૭૬.૦૦

૬૧૮૯૨.૫૯

૦૭/૦૮

૧૪૭૨૦.૨૫

૨૪૧૧૯૬.૨૫

૬૬૪૫૯.૨૫

૦૮/૦૯

૧૦૫૪૩.૮૧

૨૫૧૭૪૦.૦૬

૬૧૩૫૭.૧૧

૦૯/૧૦

૧૨૯૩૧.૮૬

૨૬૪૬૭૧.૯૨

૫૯૬૬૭.૮૦

૧૦/૧૧

૧૪૩૩૭.૪૯

૨૭૯૦૦૯.૪૧

૫૫૮૯૪.૬૯

૧૧/૧૨

૧૭૮૬૧.૮૧

૨૯૬૮૭૫.૨૬

૫૫૯૯૦.૩૩

૧૨/૧૩

૧૯૦૦૮.૮૧

૩૧૫૮૮૪.૦૭

૫૭૯૮૯.૩૬

૧૩/૧૪

૧૭૭૫૦.૮૩

૩૩૩૬૩૪.૯૦

૫૮૨૪૭.૭૫

૧૪/૧૫

૧૭૭૬૨.૧૫

૩૫૧૩૯૬.૮૫

૫૭૮૦૫.૮૪

૧૫/૧૬

૧૫૩૯૫.૩૫

૩૬૬૭૯૨.૦૦

૫૬૬૬૬.૩૭

 

વર્ષ

માંગણું

વસુલાત

વસુલાત ટકામાં

૯૬/૯૭

૨૨૯૪૧.૩૩

૧૪૯૭૩.૫૫

૬૫.૨૭

૯૭/૯૮

૨૭૫૦૭.૯૪

૧૮૧૨૨.૮૬

૬૫.૮૮

૯૮/૯૯

૩૧૪૭૦.૦૩

૨૦૨૩૫.૫૯

૬૪.૩૦

૯૯/૦૦

૩૪૨૩૨.૨૦

૧૮૮૫૭.૫૧

૫૫.૦૮

૨૦૦૦/૦૧

૩૪૪૭૭.૯૨

૧૬૨૩૮.૨૮

૪૭.૧૦

૦૧/૦૨

૪૨૯૨૪.૫૧

૧૭૯૦૮.૧૭

૪૧.૭૨

૦૨/૦૩

૪૭૮૪૨.૧૮

૧૫૯૫૫.૭૨

૩૩.૩૫

૦૩/૦૪

૫૪૭૩૯.૬૯

૨૨૦૮૧.૭૯

૪૦.૩૪

૦૪/૦૫

૫૨૨૯૮.૫૦

૧૭૯૧૨.૬૨

૩૪.૨૫

૦૫/૦૬

૫૨૧૩૨.૦૬

૧૮૯૦૩.૧૩

૩૬.૨૬

૦૬/૦૭

૫૩૨૭૫.૫૯

૨૨૮૪૬.૨૩

૪૨.૮૮

૦૭/૦૮

૫૭૨૩૦.૮૧

૧૭૩૪૫.૩૯

૩૦.૩૧

૦૮/૦૯

૬૫૭૬૪.૮૪

૨૫૦૭૩.૭૭

૩૮.૧૩

૦૯/૧૦

૬૨૨૫૨.૪૧

૨૩૧૪૭.૪૧

૩૭.૧૮

૧૦/૧૧

૬૩૭૦૪.૪૯

૨૭૮૮૨.૫૭

૪૩.૭૭

૧૧/૧૨

૫૯૧૬૭.૪૮

૨૬૦૯૨.૧૫

૪૪.૧૦

૧૨/૧૩

૫૪૦૩૦.૯૮

૨૪૯૮૪.૬૬

૪૬.૨૪

૧૩/૧૪

૫૪૧૨૬.૫૪

૨૩૨૬૮.૦૭

૪૨.૯૯

૧૪/૧૫

૫૭૪૨૩.૫૯

૨૪૭૮૪.૩૩

૪૩.૧૬

૧૫/૧૬

૫૫૬૧૯.૧૯

૨૧૫૦૬.૮૬

૩૮.૬૭

 

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate