આધુનિક ખેતીમાં જૈવિક ખાતરોની અગત્યતા વિશેની માહિતી આપવામાં આવેલ છે
જમીનનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા માટેનુ અનિવાર્ય અંગ : સેન્દ્રિય તત્વ વિષે માહિતી આપવામાં આવી છે
દેશી કપાસની સજીવ ખેતી
પંચગવ્ય બનાવવાની રીત: • પ્રથમ ગાયનું છાણ ૭ કિ.ગ્રા. અને ગાયનું ઘી ૧ કિ.ગ્રા. લેવું, આ બંનેનું મિશ્રણ કરી ત્રણ દિવસ સુધી રાખવું. સવારે અને સાંજે નિયમિત હલાવતા રહેવું. • ત્રણ દિવસ પછી ૧૦ લિટર પાણીમાં ગૌમૂત્ર ૧૦ લિટર ભેળવવું અને તેને ૧૫ દિવસ રાખવું. સવારે અને સાંજે નિયમિત રીતે હલાવતા રહેવું. • પંદર દિવસ પછી તેમાં ગાયનું દૂધ ૩ લિટર, ગાયના દૂધનું દહીં ૨ લિટર, લીલા નાળિયેરનું પાણી ૩ લિટર, ગોળ ૫૦૦ ગ્રામ અથવા ૩ લિટર શેરડીનો રસ અને સારા પાકેલાં કેળા ૧૨ નંગ ઉમેરવા. આ મિશ્રણને સાત દિવસ સુધી રાખવું. સવારે અને સાંજે નિયમિત હલાવતા રહેવું.
સજીવ ખેતી માટે જૈવિક ખાતર નો ઉપયોગ કઈ રીતે થાય તેના વિષે ની માહિતી
સજીવ ખેતી પધ્ધતિ વિશેની માહિતી આપવામાં આવી છે
સજીવ ખેતીમાં જમીન-પાક માટે પોષણ વ્યવસ્થા વિશેની માહિતી આપવમાં આવી છે
સજીવ- જૈવિક-સેન્દ્રિય ખેતીની અગત્યતા અને તેના ફાયદાઓ વિશેની માહિતી આપવામાં આવેલ છે
સેન્દ્રિય ખાતર બનાવવાની વિવિધ પદ્ધતિઓ વિશેની માહિતી આપવામાં આવેલ છે
સેન્દ્રિય ખેતીના મૂળભૂત અંગો, ધારાધોરણો અને પ્રમાણન વિષે માહિતી આપવામાં આવી છે
સેન્દ્રિય ખેતીની પ્રાથમિક અને પાયાની બાબતો વિશેની માહિતી આપવામાં આવી છે